________________
તા. ૧૬-૧૧-૭૪
પ્રબુદ્ધ જીવન
- અપૂર્વ અને ભવ્ય મહત્સવ ૯ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની ઉજવણી રાજ્યપાલ શ્રીઅલિયાવર જંગે આ મુદાને સ્પષ્ટ. જવાબ આપ્યો. સમસ્ત દેશમાં દીપાવલિના દિને શરૂ થઈ. દરેક રાજ્યમાં રાજ્યસ્તરે તેમનું પ્રવચન એ રીતે જ શરૂ કર્યું અને કહ્યું કે, બીનસાંપ્રદાયિક રાજ્ય અને કેન્દ્રમાં કેન્દ્રીય સ્તરે મોટા પાયા ઉપર આયોજન થયું. મન્દિરા એટલે ધર્મહીન નથી,બધા મહાપુરૂ પ્રત્યે રાજ્યને પૂરો અંદર છે. અને ઉપાયોમાં અપૂર્વ ઉત્સાહથી જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજાના માનવસમાજનું જેણે કલ્યાણ કર્યું છે તેમનું બહુમાન કરવું એ રાજ્યના સમારંભે થયા. રાજયોમાં અને દિલ્હીમાં ભવ્ય વરઘોડા અને ધર્મ છે. ભગવાન મહાવીરની વાણી અને તેમનું જીવન સંક્ષેપમાં આપતા સભાઓ થઈ. ધ્વજ, પ્રતિક, ચાંદીના સિક્કાઓ અને બીજા સ્મારકો ફોલ્ડર તૈયાર કર્યા હતા, તેનો નિર્દેશ કરી રાજ્યપાલે કહ્યું કે, આ લાખની સંખ્યામાં લોકરને લીધા. આકાશવાણી અને ટેલિવિઝન ઉપદેશ સનાતન સત્ય છે અને તેને જીવનમાં ઉતારીએ તે સુખ ઉપર સંખ્યાબંધ કાર્યક્રમ દરરોજ પ્રસારિત થયા. ભગવાન મહાવીરના અને શાન્તિ થાય. કોઈ સમાજ માત્ર કાયદાથી ચાલી શકતો નથી. જીવન અને ઉપદેશ સંબંધે ઘણું સાહિત્ય પ્રકટ થયું છે અને હજી આ ઉપદેશનું આચરણ થાય તે સરકારને મીસા જેવા કાયદાને થઈ રહ્યું છે. કાયમી સ્મારકો અને લોકકલ્યાણના કાર્યો વિવિધ ઉપયોગ કરવો પડે. પ્રકારના દેશભરમાં થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંપૂર્ણ આ બનાવની ઉજળી બાજુ હૃદયને પ્રફુલ્લિત કરે છે. આ સહકારને કારણે આયોજન વ્યાપક થઈ શકયું. આ લખું છું ત્યારે હજી એક નાના વર્ગને બાદ કરતાં સમસ્ત જૈન સમાજના ચારે ફિરકાઓએ દરેક રાજ્યમાંથી સમાચાર આવી રહ્યા છે. તેને વિસ્તૃત અહેવાલ એક અવાજે સાથે મળી સુંદર કામ કર્યું અને હજારો જૈન જગતના ડિસેમ્બરના વિશેષ અંકમાં આપવામાં આવશે. ભાઈબહેનના હૃદય આનંદવિભેર થયા. જૈન સમાજની એકતા | ગુજરાત અને મુંબઈમાં બે વર્ષથી એક વર્ગે વિરોધનો વંટોળ
માટે આ પ્રસંગ આશીર્વાદરૂપ બન્યો છે. હવે તે એકતાને
દઢ બનાવવી આપણા સૌની ફરજ છે. ચડાવ્યો હતો, તેની કાંઈ અસર નથી થઈ તે બાબતની પ્રતીતિ થઈ.
- આ મહોત્સવ એક વર્ષ સુધી ચાલવાને છે. અનેક કાર્યશુક્રવાર ૧૫ મી તારીખે મુંબઈમાં કોઈ દિવસ ન નીકળ્યા હોય તે અભૂતપૂર્વ વરઘોડે ભાતબજારથી શરૂ થઈ એવલના મેદાન
ક્રમે દરેક રાજ્યમાં જાશે. મુંબઈમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુધી આવ્યો. જેમાં હજારોની સંખ્યામાં ભાઈ બહેનોએ ભાગ લીધે અને
જૈન ચિત્રકળા અને સાહિત્ય તથા ભગવાન મહાવીરના સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિ હતી. મેદાનમાં મુખ્યમંત્રી પ્રમુખ
જીવનપ્રસંગોનું સુંદર પ્રદર્શન જાયું છે. તે પ્રદર્શન મહારાષ્ટ્ર
રાજ્યના મુખ્ય શહેરમાં લઈ જવામાં આવશે. સાધુ-સાધ્વી પદે અને રાજ્યપાલ અતિથિવિશેષ તરીકે હાજર હતા. અભૂત
સંમેલન કરવું છે. પરિસંવાદો, શાખા અને કૉલેજોમાં પ્રવચને અને દશ્ય હતું. લગભગ ૪૦ હજાર ભાઈ બહેનોની હાજરી હતી. વિદ્વાન. વકતાઓએ ભગવાન મહાવીરને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી.
વકતૃત્વ અને લેખનસ્પર્ધાએ, અાકાશવાણી અને ટેલિવિઝન
ઉપર કાર્યક્રમે, કેન્દ્ર સરકારે તૈયાર કરેલ તીર્થોની ડેકયુમેન્ટરી ફિલ્મ મુંબઈ લેજીસ્ટ્રેટીવ કાઉન્સિલના ચેરમેન શ્રી પાગે, મુંબઈના શેરીફ
એવા અનેકવિધ આયોજન થયા છે અને થશે. જૈનસમાજ માટે શ્રી કાન્તિકુમાર પદાર, જસ્ટીસ જી. એન. વૈદ્ય, નવભારત આ મહાપવિત્ર પાવનકારી પ્રસંગ છે. તેને દરેક રીતે ઉજજવળ ટાઈમ્સના તંત્રી શ્રી મહાવીર અધિકારી અને ઈસ્ટ્રેટેડ બનાવીએ. વીકલીના તંત્રી શ્રી ખુશવંતસિંગ અને મુખ્યમંત્રી શ્રી વસંતરાવ ૧૬-૧૧-૭૪
ચીમનલાલ ચકુભાઈ , નાયક તથા રાજ્યપાલ શ્રી અલીયાવર જંગે, ભગવાન મહા
આ ઘરને લાગી આગ....” વીરના સિદ્ધાંત જગતના કલ્યાણ માટે વર્તમાન સમયમાં કેટલાં જરૂરી અને ઉપયુકત છે તે બતાવ્યું. સુશોભિત મંડપમાં ૪૦ હજારની
પ્રકાયું હતું પરમપિતા પરમગુરુ પ્રભુ 'વીરે; માનવમેદની મંત્રમુગ્ધ શાન્તિથી ભાવભીની બની,
“પરાસ્ત કરી નહીં શકે કદી કો લગી રે
અનેકાંતે શોભતા ભવ્ય જિન - મત - “શેર' ને ' આચાર્ય રામચંદ્રસૂરિને વિરોધ પરાકાષ્ટાએ પહેરો. પોતે
અનેક” ને “એકે શમાવતા દિવ્ય દિલેરને! ડળીમાં બેસી, ૫૦-૬૦ સાધુ સાધ્વીઓ અને ૧૦૦-૧૨૦૦ પણ અંદરના જ ભેદથી એ ચાળણી જેમ ચળાઈ જશે, ભાઈબહેન સહિત મેદાન સુધી આવ્યા. મંડપની બહાર પોલીસે
ને યુગો સુધી મહિમા જ એને રાખ તળે દટાઈ, દબાઈ જશે !”
- આર્મવચન બની રહ્યાં આ સત્ય, પ્રભુ વીરનાં, તેમને રોકયા. લગભગ એક કલાક સુધી બેઠા. પછી તેમના વતી.
અનેકાનેક મત, પંથ, ગચ્છ, વાડા બન્યાં ગંભીરના. એક ભાઈ મંડપમાં આવી મુખ્યમંત્રીને એક નિવેદન
અનેકને શમાવતે “અનેકાંત સ્વંય એકાંતે બંધાયે, આપી ગયા અને ત્યારબાદ તેમણે વિદાય લીધી. કોઈ વ્યકિતને અનેકને જે સાંધતા પોતે જ તે રે! ના સંધાયે ...! પિતાનું અહં , અને તેમાંથી જન્મતો દુરાગ્રહ કેટલી હદે લઈ
.. અને છિન્ન થયું શાસન પ્રભુનું મત-પંથના દઢ રાગથી,
આ ઘરને લાગી આગ, ધર તણી જ ચિરાગથી ! જાય છે તે જોવા મળ્યું. એક આચાર્ય સામાન્ય ચળવળ કરનાર પેઠે મંડપ સુધી આવે તે કેટલું અનુચિત છે તે પણ તેમને
-પ્રા. પ્રતાપકુમાર, જે. ટેલિયા સમજાયું નહિ. વિશ્વાસપાત્ર રીતે જાણવા મળ્યું છે કે તેમના
સંધના આજીવન સભ્ય અનુયાયીઓમાં સમજદાર ભાઈઓએ આવા પગલાને સખત
ગતાંકમાં સંઘના આજીવન સભ્યો ૩૭૫ થયાની જાહેરાત કરી વિરોધ કર્યો. પણ આચાર્યશ્રી માન્યા નહિ અને છેવટ આવા
હતી. ત્યારબાદ ૧૮ નવાં પ્રવેશપત્રો અમને મળ્યાં છે. એટલે અનુયાયીઓને પણ તેમની સાથે જોડાવું પડયું. સદ્ભાગ્યે બધું
આજીવન સભ્યોની સંખ્યા ૩૯૩ ની થાય છે. આપણા લક્ષ્યાંકને શાતિથી પતી ગયું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની. પહોંચવામાં હજુ ૧૦૭ ની સંખ્યા ખૂટે છે. આ વાત દરેક સભ્ય કાંઈ વિપરીત થયું હોતે તે જૈનસમાજ કેટલે હાંસીપાત્ર થીત અને
લક્ષ્ય ઉપર લે એવી આગ્રહભરી વિનંતિ છે. કેટલી કફોડી સ્થિતિમાં મૂકાત, તેની કલ્પના કરતા દિલ ધ્રૂજી ઊઠે છે.
ચીમનલાલ : જે. શાહ આચાર્યશ્રી તરફથી સુપ્રત કરેલ નિવેદનને પ્રધાનસૂર એ હતો
કે. પી. શાહ કે બિનસામ્પ્રદાયિક રાજ્ય આ મહોત્સવ કરે ન જોઈએ.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.