SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ. જીવન કરH ચોખાના પાંચ દાણું > જેનેના એક ધર્મગ્રંથમાં ધના શેઠની એક બેધદાયી દાણા વેરી નાખ્યા હતા અને કોઠીમાંથી હમણાં જ બીજા વાર્તા છે. ધના શેઠ રાયગઢ શહેરના એક પ્રતિષ્ઠિત વેપારી હતા. દાણા લઈ આવી હતી. ભાગવૈયાને પણ પોતે અસલ દાણા ભદ્રા કરીને તેમની પત્ની હતી અને આ પત્નીથી તેમને ચાર ખાઈ ગયાનું કહેવું પડયું. ધના શેઠ ઉજૈયા પર ખૂબ નારાજ થયા તથા પુત્રોની પ્રાપ્તિ થયેલી, જેમનાં નામ પણ તેઓએ પોતાના નામ સાથે બંધ બેસે એવાં પાડેલાં. ધનપાલ, ધનદેવ, ધનગર્વ અને તેને ઘરમાં વાળવા-જૂડવાનું, સાફસફાઈનું અને એવું કનિષ્ઠ પ્રકારનું ધનરક્ષક. આ ચારે પુત્રોને ધના શેઠે ગ્ય સમયે પરણાવેલા હતા કામ સોંપ્યું. ભેગવૈયાને તેઓએ ઘરમાં રાંધવા-ચીંધવાનું તથા અને ઉચૈયા, ભાગવૈયા, રક્ષવૈયા અને રોહિણિયા એ એમની - અનાજની સાફસૂફી અને પીરસવાનું કામ સેપ્યું. પત્નીઓ હતી. ધના શેક્ની ઉંમર થઈ હતી અને એવામાં પોતાના રવૈયાએ તે ધના શેઠે ચોખાના દાણા પાછા માગ્યા ત્યારે વ્યવસાયને અંગે તેઓને લાંબા સમય રાયગઢની બહાર જવાને સફેદ વસ્ત્રમાં બાંધેલી રત્નની ડબી તેમની સમક્ષ રજૂ કરી દીધી, પ્રસંગ આવ્યું ત્યારે તેમને વિચાર આવ્યો કે હવે ચાર પુત્ર જેમાં તેણે અસલને પાંચ દાણા સાચવી રાખ્યા હતા. ધના શેઠે પૂછ્યું વધુઓમાંથી કોઈએ ઘરસંસારને ભાર ઉપાડી લેવું જોઈએ; અને કે એના એ દાણા છે? તો રક્ષવૈયાએ જવાબ આપ્યો કે એના એ જ તેથી એ કાર્યભાર કોને શિરે નાખ એ વિશે તેઓ ચિંતાગ્રસ્ત છે તે. જીવની જેમ આજે પાંચ વર્ષથી તેને સાચવતી આવી છું. બન્યા તથા ૨ા ચિતાના નિવારણ અર્થે વિચાર કરતાં કરતાં તેઓએ ધના શેઠ તેના પર પ્રસન્ન થયા તથા તેને ઘરને દરદાગીના અને તેમની પરીક્ષાને એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું. પ્રવાસે જતા પહેલાં તેઓએ પોતાની ચારેય પુત્રવધુઓને બોલાવીને દરેકને સાધનસંપત્તિની સાચવણીનું કામ સોંપ્યું. . ચોખાના પાંચ પાંચ અક્ષત (ભાંગ્યા વગરના આખા) દાણા જ્યારે ધના શેઠે રોહિણિયા પાસે ચેખાના પાંચ દાણા પાછા આખા તથા કહ્યું કે “આ દાણા સાચવી રાખો અને હું માનું ત્યારે માગ્યા ત્યારે રોહિણિયાએ તે કહ્યું કે એ પાછા લાવવા માટે તે પાછા ચીપજે.” ગાડાંનાં ગાડાં જોઈશે તથા માણસો જોઈશે. અને પછી ગાડાં ભરીને એ પછી ધના શેઠ, પ્રવાસે ગયા અને દરમિયાનમાં ચારે તેણે ઘરના આંગણામાં ચેખા ઠાલવ્યા, પાંચ વર્ષમાં ચોખાના પાંચ પુત્રવધૂઓએ પિતા પોતાની મતિ અનુસાર, તેઓએ સાચવવા આપેલા પાંચ ચેખાના આખા દાણાની વાત પાછળને ભેદ દાણીમાંથી નીપજેલા આ ધાન્ય સમુરચયને જોઈને ધન શેઠ ખૂબ જ ઉકેલવા મથામણ કરી. ઉર્જાયાને થયું કે ચાખાના પાંચ દાણા સસરાએ પ્રસન્ન થયા તથા કુટુંબ પરિવાર અને સગાંસ્નેહીઓને બોલાવીને માગે ત્યારે પાછા આપવાના કહ્યા છે તે આપણા ઘરમાં ચાખાની તે બધાંની વચ્ચે ઘરના કારભારના તમામ બોજો તેને સુપરત કર્યો. કયાં ખોટ છે? ગૂણીઓની ગૂણીઓ ભરેલી છે. માગે ત્યારે એમાંથી ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં પણ આવા જ પ્રકારની ચેખાના પાંચ દાણા નહિ મળે ? માગે ત્યારે તરત જ પાંચ કથા જુદાં જુદાં સ્વરૂપોમાં મળી આવે છે. એમાં એક કથા એવી દાણા આપવામાં શી મુશ્કેલી નડવાની છે એમ ગણીને તેણે તે છે કે એક અમીર પરદેશને પ્રવાસે જાય છે ત્યારે પોતાના અનુચરોને પાંચે દાણા ચકલીને ચણ નાખતી હોય તેમ હાથ ઊંચા કરીને બોલાવી તેઓ દરેકને સેનાને સિક્કો આપે છે તથા એ મૂડીથી વેરી નાખ્યા, વેપાર કરવાનું જણાવે છે. અમીર પિતાના પરાકથી દૂરના કોઈ ભગવૈયાને પણ કંઈક આવો વિચાર આવ્યો. પણ તેણે તે દેશને રાજા બને છે તથા ઘણે વર્ષે પોતાના વતનમાં પાછા ફરે છે પિતાના નામ પ્રમાણે ચાખાના પાંચ દાણાને વેરી નાખવાને ત્યારે પોતાના અનુચ પાસે પોતે આપેલી મૂડીને હિસાબ માગે છે. બદલે પિતાના મોંમાં જ મૂકી દીધા. આવશે અને પાંચ દાણા એક અનુચર કહે છે કે મેં એકમાંથી દસ સિક્કા બનાવ્યા છે. માગશે ત્યારે કયાં , પાછા નહિ આપી શકાય ? ઘરમાં ચોખાની અમીર તેને દસ ગામ આપે છે. બીજો અનુચર કહે છે કે મેં કયાં ખોટ છે?' પાંચ સિક્કા બનાવ્યા. તેને અમીર પાંચ ગામ આપે છે. ત્રીજા - રવૈયાને થયું કે સસરાએ ચોખાના ૨ા પાંચ દાણા આપ્યા અનુચરે સફેદ કપડામાં બાંધેલો સેનાને અસલ સિક્કો અમીર આગળ છે તેમાં જરૂર કાંઈક રહસ્ય છે. આ રહસ્યનો ભેદ પામવાની મૂકયો ત્યારે અમીર તેના પર ખૂબ ગુસ્સે થયો તથા કહ્યું કે તે મારી શકિત નથી, પણ કાંઈ નહિ તે તેઓએ જે દાણા મને કોઈ સાહુકારને ત્યાં તે વ્યાજે મૂકયો હોત તો પણ તેમાં આટલા સાચવવા આપ્યા છે તેને રત્નની જેમ સાચવી તો રાખું જ. વર્ષમાં કોઈ ને કાંઈ વધારે થયો હોત અને આમ કહી તેના હાથમાંથી એમ વિચારી તેણે રત્નની એક નાનકડી ડબીમાં સસરાએ આપેલા સિક્કો લઈ લે છે. ચોખાના પાંચ દાણા મૂક્યા અને ડબીને સફેદ ધોયેલા વચમાં ચોખાના પાંચ દાણાની આ કથા તથા બાઈબલમાં એને બાંધી લઈને રાતદિન પોતાની પાસે જ રાખવા માંડી તથા રાત્રે મળતી વિતી સ્થાઓનું એક પાશ્ચાત્ય જર્મન સંશોધનકારે સૂએ ત્યારેય ડબીને ઓશીકા નીચે રાખીને સૂએ. . . એવું તારતમ્ય કાઢયું છે કે બન્ને કથાઓમાં જે એક મૂળભૂત પણ એથી પુત્રવધૂ રોહિણિયા ધના શેઠના આ કાર્ય પાછળના ફરક છે તે પ્રજાકીય વિચારસરણીને છે. ધના શેઠ ઉજીયા અને હેતુનો મર્મ પામી ગઈ. તેણે તે પોતાના માણસને બોલાવ્યા તથા ભગવૈયા પર ગુસ્સે થાય છે, કારણ કે તેઓએ આપેલી * સારી જમીન જોઈને તેમાં એ પાંચ દાણા વાવવાને જણાવ્યું. . મતા વેડફી નાખી હતી. રોહિણિયા પર તેઓ ખૂબ પ્રસન્ન છે, કારણ પાંચ દાણાના કોંટા ફુટયા તથા ભાતના રેપા ઊગ્યા અને યથાકાળે કે તેણે ચોખાના એકમાંથી અનેક દાણા ઉગાડયાં. પણ રક્ષવૈયાએ તેમાં ડુંડી બેઠી તથા પાક થયો. પાંચ દાણામાંથી જેટલે પાક થયો ચોખાના દાણા જીવની જેમ જાળવી રાખ્યા તેથી તેના પર તેઓ એ બધાય. દાણા તેણે કરી વવડાવ્યા અને એમાંથી જે પાક થયે તેના નારાજ થયા નથી. તેઓએ તેની રક્ષાવૃત્તિની પણ કદર કરીને બધાય દાણી ફરી વવડાવ્યા...અને એમ ધના શેઠના ચોખાના પાંચ ઘરની સંપત્તિની રક્ષાને ભાર તેના પર મૂકો. પણ બાઈબલની દાણીના એણે પાંચ પાક લીધા. કથામાં તે અસલ મતા સાચવી રાખનાર અનુચર પર અમીર * પાંચમે વર્ષે ધના શેઠ પાછા ફર્યા અને ચારેય પુત્રવધૂઓ પાસેથી ગુસ્સે થાય છે તથા મતા તેની પાસેથી ઝુંટવી લે છે, કારણ કે પિતે આપેલા ચોખાના પાંચ દાણા પાછા માગ્યા.' તેને વ્યાજ મૂકી તેમાં તેણે વધારે ન કર્યો. ધના શેઠની કથાને આ બોધપાઠ છે. ' ઉજૈયાને થયું કે એમાં તે શી મેટી વિસાત છે! તેણે તે વાચકોને એક વિચાર આવશે કે પાંચ દાણામાંથી પાંચ વર્ષમાં તરત જ ઘરમાં જઈ ચેખાની ગૂણીમાંથી સારા મજાના જોઈને ગાડાનાં ગાડાં ભરાય તેટલા ચોખા નીપજાવી શકાય ? આ એક પાંચ દાણા કાઢી લીધા અને ધના શેઠ સમક્ષ મૂકી દીધા એટલે સાદી ગણતરીની બીના છે. ચેખાના દાણાના એક રેપમાંથી ધના શેઠે પૂછયું: આ એના એ જ દાણા છે, જે મે તમને આપ્યા હતા? સે દાણા ચેખા નીપજે એમ ગણીએ તે પણ પાંચ વર્ષમાં કે બીજા લાવ્યા છો ? ઉજૈયાએ પહેલાં તે કહી નાખ્યું કે એના પાંચ દાણાના પ00,00,00,00,00 દાણા થાય. એક કિગ્રામ એ જ ચેખા છે. વળી ચોખાના દાણા તે બધાય સરખા–એમાં - ચાખામાં વીસ હજાર દાણા લેખે ગણતાં પાંચ વર્ષમાં..સ.૨પ૦ જના કયા એને નવા કયા એ જોવાનું શું હોય? પણ ધના શેઠ દૃન અગર પચાસ હજાર ગૂણીને પાક લઈ શકાય. પામી ગયા તથા ઉર્જાની પાસે આખરે વાત કઢાવી કે તેણે તે મેહનલાલ ગાંધી
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy