________________
તા. ૧-૧૧-૭૪
પ્રજા જીવન
સંત જ્ઞાનેશ્વર
[ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ‘સંત શાનેશ્વર અને શાનેશ્વરી' એકાદ હજાર પહેલાંની વાત છે. ત્યારે મરાઠી ભાષાનું અસ્તિત્વ ઢંગધડા વગરનું હતું. ત્યારે મહારાષ્ટ્રમાં યાદવ રાજાઓનું રાજ્ય હતું. સમૃદ્ધિ ઠીક ઠીક હતી.સાથે ધાર્મિક ભાવનાઓમાં જનાવ્યાપી ગઈ હતી. પરિણામે કર્મકાંડનું મહત્ત્વ વધવા પામ્યું હતું. સમાજ ચાતુર્વ માં રચ્યાપચ્ય। હ।૨ અને જ્ઞાનસાધનાને કોઈ અવકાશ
રહ્યો ન હતા.
... આનંદી ગામના સાનપીપળ હેઠળ એક કન્યા બેસની. બાજુની ઈન્દ્રાણી નદીમાં રનાન કરતી અને ગામમાં પધારેલા સાધુની પૂજા કરતી. એક સાધુ મહાત્મા આ નાનેરી કન્યાની પ્રવૃત્તિઓ નીરખી પ્રસન્ન થયા. કન્યા એમને પગે લાગી ત્યારે એમણે સહજ આશીર્વાદ આપ્યા- પુત્ર ભવ. એ કન્યકા નાદાન હતી. એ હસી. સાધુને મર્યાદા છેટાઈ, સહજ શરમ જતી લાગી એથી નવાઈ થઈ. કેમ કે આ હસવું એમને વિચિત્ર લાગ્યું. એથી આમ કરવાનું કારણ પૂછતાં એ કન્યા) કહ્યું કે તમારા આશીર્વાદ કેમ કરી ફળશે? મને તે બધાં કહે છે કે ‘એ’તા ગયા છે, પાછા આવવાના નથી. ‘રો ’તે સંન્યાસી થઈ ગયા છે.
સાધુએ તપાસ આદરી. પૃચ્છા કરી તે ખબર ચડી કે તે— વિઠ્ઠલ પંત – પેાતાના શિષ્ય છે. મહાત્માએ એમને પરિસ્થિતિ સમજાવી અને ગૃહસ્થી ધર્મ બજાવવા માટે આજ્ઞા આપી. આમ રુકમણિને!' સંસાર થયા. એમને ચાર બાળકો થયાં.
એમનાં મન પવિત્ર હતાં અને નિવૃત્તિ હાવાથી સંતા હતો. એથી પહેલા સંતાનનું નામ રાખ્યું નિવૃત્તિ. નિવૃત્તિ દ્વારા જ્ઞાનસાધના લાધે અને એથી બીજા સંતાનનું નામ રાખ્યું શાનદેવ. જ્ઞાન મેળવ્યા પછી ઉપર નૅ ઉપર સેાપાન ચડતા જાય છે. એની યાદમાં ત્રીજા સંતાતનું નામ રાખ્યું સેપાન. ત્રીજી પુત્રી હતી. આમ એક પછી એક સેાપાન મેળવતા જઈ છેવટે મુકત થવાય છે. એથી એનું નામ મુકતાબાઈ. પરિણામે વિઠ્ઠલ પંત અને રુકમિણને મનમાં રાંતેષની વૃત્તિ નિર્માણ થઈ. મન ભર્યુંભર્યું થઈ ગયું હતું. એમણે બંનેએ સંન્યસ્ત લેવાનું વિચાર્યું હતું, પણ બાળકોને જનેઈ આપવાની બાકી હતી.
બ્રાહ્મણ મંડળામાં ધર્મગ્રંથે। પર અહંકારના પથ્થરો પડેલા હતા. એથી બીજું એ કંઈ જોઈ શકતા નહીં. સંન્યાસીમાંથી ગૃહસ્થી વિઠ્ઠલ ખંત થયા હતા એ એમનાંથી સહેવાયું ન જ હતું. કહે: તમે જે કંઈ કર્યું છે તે ચારેય વર્ણ માં ચાંડાળનું કામ કર્યું છે. તમને વળી વર્ણ કેવા? જનાઈ બા ળકોને આપવી છે તે એ માટે તમારેદેહાંત દંડની શિક્ષા ભાગવવી જ પડશે. દંપતી એ દંડ માટે તૈયાર જ હતાં. પરિણામે ઈન્દ્રાણીમાં તેમણે પડતું મૂકયું અને દેહાંત સ્વીકાર્યો.
એ પછી એ સંન્યાસીનાં બાળકો ભિક્ષા માગીને પેાષણ કરતાં. ન્યાતબહાર હાવાથી લોકો ભિક્ષા આપતા ડરતા, કેમકે એમ કરવા જતાં પાપ લાગે! તેથી ચપટી પણ મળે તે મળે, નહીં તે ભૂખ્યાં સૂઈ રહેતાં. ભૂખ - તરસથી એમની આંતરડી કકળતી.
એક વખત શાનદેવને કોઈકે લેટ આપ્યો. પણ ત્યાં એકાદ બ્રાહ્મણને એની ખબર પડી તા એણે એ લેટ ધૂળભેગા કરી નાખ્યો. ‘રોટલા ખાવા છે, તે લે! ખાવ' કહીને એ તે ચાલી ગયે.આ તરફ પાનદેવને ક્રોધ, સાથે દુ:ખ પણ હતું જ. એ ખૂબ રિસાયા. પેાતાની ઝૂંપડીમાં જઈને ઝાંપી બંધ કરી દીધી. સંતાપ કરતા હતા. ઘેાડી વારે નિવૃત્તિ અને સાપાન આવ્યા. મુકતાબાઈ આવી.પણ જ્ઞાનદેવે ઝાંપી ન ખાલી. ત્યાં જ મુકનાબાઈએ આર્દ્ર દિલે ગાયું: “યોગી પાવન મનાંશું...” ઝાંપીને ગાલ ધરી એ ગાતાં જ રહ્યાં...
અને જ્ઞાનેશ્વરી
+
વિશે મૃણાલિની દેસાઈએ આપેલા વ્યાખ્યાનના સાર
|
“તાકી ઉઘડા જ્ઞાનેશ્વરા ” જ્ઞાનેશ્વરની ખારડીનું તે શું, એના મનનું બારણું ખુલ્લી ગયું.
૧૨૯
ત્યાંથી ચારેય પૈઠણ ગયાં. જનેઈ લેવાની વાત કરી અને માત - પિતાએ વહેારેલી શિક્ષાની વાત કરી તે યં બ્રાહ્મણ કહે ક તમને તેને અધિકાર નથી જ. ગોવામાં ત્યાં એક વકરેલા પાડા આવ્યો. બ્રાહ્મણ કહે : “તું કહે છે કે તારામાંય શું, બધામાં બ્રહ્મ છે તે આ પાડામાંય શું બ્રહ્મ છે કે ? ” નેશ્વરે હા કહી. તે બતાવ, એમાં બ્રહ્મ કયાં છે?”
શાનદેવ એ વકરેલા પાટા પાસે ગયા. એને પ્રેમથી સ્પર્શ કર્યો. એ શાંત થયા અને ભાંભર્યા. પછી કહ્યું, આમાં હવે તમને ૐકાર સંભળાતા નથી કે? બ્રાહ્મણ ભાંઠે જરૂર પડયા, પણ અહંકાર ગયા ન હેાવાથી એ ત્યાંથી ચાલી ગયા, બસ, ત્યારથી એ પાડા ચરિય ભાઈ-બહેન સાથે રહેવા લાગ્યા.
ત્યાંથી ચારેય નાસિક ગયાં. નાથસંપ્રદાયના એક ગુરુએ ચાય છે।કરાંને જોયાં. તેમણે નિવૃત્તિનાથને ગુરુમંત્ર આપ્યો. નિવૃત્તિનાથે ગુરુમંત્ર શાનદેવ અને સેાપાનને આપ્યો. એમણે અધ્યયન શરૂ કર્યું.
અહમદનગર પાસેના નેવાસા ગામના એક ઉજજડ મંદિર માંના સભામંપમાં એમણે ધ્યાન આદર્યું છે. જ્ઞાનદેવ એક કાળી શિલાને અઢેલીને બેઠા હતા.
ત્યાં જ બેઠા જ્ઞાનદેવના મુખમાંથી જ પયા – “ૐ નમાજી આઘા......
પ્રથમ શબ્દ નીકળી
તરસૂઝથી કવિતા અને તત્ત્વજ્ઞાન એક રસપે જન્મે છે. એમાં સરળતા અને સનાતન તત્ત્વ હોવાથી એ સામાન્ય જન સુધી પહોંચી શકે છે. આ મીઠી, શુદ્ધ અને તેજોમય વાણી જોઈ ત્યાં મંદિરમાં ગામલેાકની ઠઠ જામતી. એમાં બ્રાહ્મણ હતા. .ઢેડ, ચમાર જેવા લેકવરણની પ્રજા પણ આવીને બેસતી. જ્ઞાનદેવ પેાતાની ભાષામાં બેાલતા અને એ સાંભળતાં ગ્રામપ્રજાને પેાતાની અસ્મિતાના ભાવનું દર્શન એમાં થતું ગયું. સુંદર વિષય હતા એથી શ્રોતાએ ડોલતા જતા અને તન્મય થઈ રસ માણતા હતા. ગીતાના વિષય પેાતાની જ ભાષામાં જ્ઞાનદેવે રજૂ કર્યા હતા. અને પછી જ્ઞાનની જ્યોતિ પ્રકટે છે.
25
“માઝા મરાઠી ૨ બેલ ...... એમાં અમૃતને ઘટ રહેલા છે. મારા શ્વાસેાશ્વાસ ચાલુ રહેશે ત્યાં સુધી, યુગયુગ સુધી પ્રબંધ રચાય એટલું સાહિત્ય હશે અને છતાં શાનદેવની ભાષામાં આડુંબર નથી. ઈશ્વરને કહે છે કે તમે મારા ધણી છે, તમારે તે હું હમાલ છું.
જ્ઞાનેશ્વરીમાં શાનની તા નથી, પણ એમાં ભાવુકતા છે. ૨દર વર્ણન કર્યું છે. (એમાં જીવંત તત્ત્વ ભર્યું છે. કુંડલિની જાગૃત અવસ્થા અંગે લખતાં “નાગનું બાળક કંકુમાં નાહ્યું છે” એવું કહી સમજાવવાનું રાખ્યું છે. એક સુંદર ઉપમા છે. આત્મા ને દેહ અભિનવ હાવા છતાં એ જુદા છે અને એ આપણને ચેં એ રીતે એમણે સમજાવ્યું છે. ફુલ અને પરિમલ જુદાં હાવા છતાં એક છે. સાકર અને ભૂકી એક છે છતાં જુદાં છે. આ સમજી શકાય એવાં દૃષ્ટાંતે છે. એના શાનથી પરિપકવ થવાય છે. કડવા લીમડાની લીંબાળી મીઠી હોય છે. એ રીતે, સાધનામાં મીઠાશ કેળવાય છે.
ોતાગણમાંથી એક વૃદ્ધ બ્રાહ્મણ ઊભા થઈŕશાનદેવને કહે છે કે આ વાણીને એળે જવા ન દેવાય. હું એ લખીશ, તમે બેલના જજો. એમણે શબ્દો વેરાવા ન દીધા. એક અપૂર્વ ઉત્સવ જામ્યો છે. આમ, જ્ઞાનેશ્વરી લખાઈ રહી છે. પ્રાર્થનામાં જ્ઞાનદેવ માગે છે કે