________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬. ૯-૭૪
જ
પ્રકીર્ણ નેંધ લાયસન્સ કૌભાંડ
વલણ તે માટે કારણભૂત હતું. લોકસભાનું ગૌરવ જાળવવા હમણાં બહાર આવેલ લાયસન્સ કૌભાંડ ઘણી રીતે અભૂતપૂર્વ વડા પ્રધાને અપીલ કરી તેને શ્રી મધુ લિમયેએ સારે છે. ભ્રષ્ટાચારમાં એક નવું પ્રકાર ઉમેરાય છે. નવેમ્બર ૧૯૭૨માં જવાબ આપ્યો. સી. બી. આઈ. ની તપાસ અને પછી કસભાના ૨૧ સભ્યોની સહીથી તે વખતના વિદેશવ્યાપારમંત્રી
કોર્ટમાં કેસમાં સમય નીકળી જશે. આપણે આશા રાખીએ કે ૬૦
લાખના કિસ્સામાં બને તેવું આમાં ન બને. જે ૨૦ સભ્યોની શ્રી એલ. એન. મિશ્રને પેડિચેરીમાં કેટલીક વ્યાપારીચાને ચાયત
સહીએ બનાવટી હોવાનું કહેવાય છે તેને તાગ લેવામાં ૨ાવશે લાયસન્સ આપવા ભલામણપત્ર મળ્યું. મિશે તે પત્ર લાગતાં- અને ગુનેગારોને વહેલી તકે ઉઘાડા પાડવામાં આવશે. વળગતાં ખાતાં ઉપર મેકલી આપ્યો. ત્યાર પછી મિના ખાતાની
સિક્કીમ: બદલી થઈ. તેઓ રેલવેમંત્રી થયાં. ૨ બદલી પછી દસ દિવસમાં નેપાળ, ભૂતાન અને સિક્કિમ સરહદી રાજ્ય છે. ચીન લગભગ ૩૨ લાખનાં લાયસન્સે વ્યાપારીને આપવામાં અાવ્યાં. ' સાથે આપણે સંધર્ષ જોતાં, આ ત્રણ રાજ્ય સાથેના મે મહિનામાં આ પ્રકરણ બ્લિઝમાં ઝળકયું. સરકારી અહેવાલ મુજબ આપણા સંબંધેનું મહત્તવ છે. નેપાળ સર્વથા સ્વતંત્ર રાજ્ય છે. તપાસ માટે સી.બી.આઈ. ને સેપવામાં આવ્યું. પલિમિન્ટની ચાલુ , તેની સાથે આપણા સંબંધે સદીઓ જૂને એને ગાઢ છે. પણ બેઠકમાં એક પ્રશ્નના જવાબમાં રાજયમંત્રી શ્રી ચટ્ટોપાધ્યાયે ૨૧ નેપાળ ચીન સાથે પણ સારા સંબંધ રાખવા ઈચ્છે છે. સભ્યોનાં નામે જાહેર કર્યા. શાસક પક્ષમાં હેહ થઈ ગઈ. તુરત જ ભુતાન પ્રમાણમાં નાનું રાજ્ય છે, પણ સર્વથા સ્વતંત્ર હોવાને ૨૦ સોએ પ ની સહી હોવાનો ઈનકાર કર્યો, મામલે ગંભીર દા કરે છે. આપણી સાથે સંબંધ સારા રાખ્યા છે, સિક્કિમ સૌથી બન્ય, વિરોધ પક્ષે ખૂબ જાગ્રત થયા. લોકસભાના સભ્યો સંડે. નાનું રજ્યિ છે. બ્રિટિશના સમયથી સિક્કિમ ભારતના આશ્રય નીચે વલ, હેવાથી, લેક્સમાની વિશિષ્ટ અધિકાર સમિતિને તપાસ છે. ૧૯૫૦ માં ભારત અને સિક્કિમ વરચે નવા કરાર શ્યા, જે માટે આ પ્રકરણ સેપવા પીલુ મેદીએ દરખાસ્ત રજૂ કરી. સરકારે મુજબ સિક્કિમની વિદેશનીતિ, સંરક્ષણ વગેરે બાબતેની જવાબદારી તેને વિરોધ કર્યો. પીકરે દરખાસ્ત દાખલ ન કરી. સરકારે જાહેર ભારતે લીધી ૨ાને સિક્કિમમાં રહેતા ભારતના પ્રતિનિધિને કેટલીક કર્યું કે આ બાબતે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે એટલે કેર્ટના વિશેષ સત્તાઓ અને જવાબદારી પ્રાપ્ત થઈ. ૧૯૪૭ માં આપણને અધિકારની વાત છે. વિરોધ પક્ષેએ કહયું કે લોકસભાની સમિતિ સ્વતંત્રતા મળી ત્યારે બીજાં દેશી રાજ્યો પેઠે સિક્કિમ પણ ભારતમાં મારફતે તપાસ થતી અટકાવવા ઉતાવળે કેસ દાખલ કરવાની વિલીન થાય એવી એક દરખાસ્ત હતી. પણ કેટલાંક કારણોસર યુકિત કરી છે. બેત્રણ દિવસ ખૂબ ધાંધલ થઈ. સ્પીકરને બેઠક નેહરુ તે રવીકારી નહિ. છેલ્લાં પાંચ - સાત વર્ષમાં લેકતંત્ર માટે
તવી રાખવી પડી. સ્પીકરનું અપમાન કરવામાં આવ્યું. વિરોધ સિકિકમની પ્રજાની માંગણી વધતી રહી અને તેના રાજા-ચોગ્ગાલ ૫. ઝનૂને ચડ્યા. દરમ્યાન જર્જ ફર્નાન્ડીઝના ચોક છાપા–“પ્રતિ- સામે પ્રજાને વિરોધ તીવ્ર બન્યું. થોડા મહિના પહેલાં સિક્કિમમાં પ'માં લેકસ માના સભ્ય ઉપર ગંદા આક્ષેપે કરતે લેખ પ્રકટ ચૂંટણી થઈ તેમાં સિક્કિમ કેંગ્રેસે ૩૨માંથી ૩૧ બેઠકો મેળવી. થો. સ્પષ્ટ રીતે આ લેખ લોકસભાનું અપમાન હતું. તેથી તંત્રી તેની ધારાસભાએ નવું બંધારણ ઘડ્યું અને તેના રાજાની સત્તા નામની સામે પગલાં લેવા વિશિષ્ટાધિકાર સમિતિને કામ સોંપવાની દરખાસ્ત રહી.સિક્કિમ કેંગ્રેસ રાજવીપદ નાબૂદ કરવા ઈચ્છતી હતી, પણ આપણી
ગધ પકો તરફથી દાખલ થઈ. આશ્ચર્યજનક રીતે સરકારે આ દરમ્યાનગીરીથી એવું રાંતિમ પગલાં ન લીધું. સિક્કિમની નવી દરખાસ્તને વિરોધ કર્યો. કારણ સ્પષ્ટ હતું. દરખાસ્ત મંજૂર રહે તે બંધારણમાં ભારત સાથેના સંબંધો વધારે ગાઢ બનાવવાને બંધ વિધ પાને લોકસભાની સમિતિ મારફત લાયસન્સ કૌભાંડની છે. સિક્કિમની ધારાસભામાં ભારતની પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ માટે
જે તપાસ જઈ રહી હતી તે આડકતરી રીતે મળી રહે. સરકારે માગણી કરી. સરકારે તે માગણી સ્વીકારી બંધારણમાં ફેરફાર કર્યો “પ્રતિપH'ના તંત્રી ઉપર ઠપની દરખાસ્ત ઉતાવળમાં દાખલ કરી, અને સિક્કિમના બે પ્રતિનિધીને, એક લોકસભામાં અને રોક બહુમતીના જોરે મંજૂર કરાવી એટલે વિરોધ પક્ષે વધારે વીફર્યા, રાજ્યસભામાં, સ્થાન આપ્યું. ચા બંધારણીય ફેરફાર સર્વથા ના છેવટે પીલુ મેદીની મુળ દરખાસ્ત સ્પીકરે દાખલ કરી તેના ઉપર પ્રકારનું છે. સિક્કિમ નાગરિક ભારતને નાગરિક નહિ ગણાય. ચર્ચા કરવાની તક આપી. વિરોધ પક્ષને વિજયૂ થયે, સરકારની
ભારતને નાગરિક ન હોય એવી વ્યકિત ભારતની પાર્લામેન્ટને નામે શી થઈ. લોકસભામાં આ ચર્ચા થઈ પણ સરકારનું વલણ ફિર રહ્યું અને પીલુ મેદીની દરખાસ્ત ઊડી ગઈ. હવે કેર્ટ
સભ્ય થાય તે વિચિત્ર છે, સાવ નવા પ્રકીરને સંબંધ છે. સિક્કિમ મારફતે એ કેસ ચાલશે.
રાજય તરીકે ભારતમાં વિલીન થતું નથી. તેને એસસીએટ (સહ્યોગી) આ બનાવમાં કેટલીક વિસ્મયકારક હકીકત છે. બિહાર અને રાજ્યનો દરજજો આપ્યું છે. ૨ાવો મહત્ત્વને બંધારણીય ઉન્ટર પ્રદેશના સભ્યોને રોટલી શું તાલાવેલી લાગી કે પોંડિચેરીના ફેરફાર સરકારે કાંઈક ઉતાવળથી કર્યો છે. સરકાર પક્ષે એટલું જ વેપારીઓને ન્યાય કરવી તેમને ભલામણ કરવી પડી? ચટ્ટોપાધ્યાય
કહેવામાં આવ્યું કે સિક્કિમની પ્રજાની માગણી છે અને ભારતે એમ કહે છે કે લાયસન્સ ગુણવત્તાના ધોરણે આપ્યા છે. ભલામણપત્રની લાગવગથી કાંઈ અસર ન હતી. તો આવું
તે રાષવી જોઈએ. સ્વર્ણસિંઘે વિશેષમાં કહ્યું કે આ બંધારણીય તર્કટ કોણે ઉભું કર્યું અને શા માટે? એલ. એન. મિશ્ર પ્રશ્ન નથી, પણ રાજકીય છે. મેટે ભાગે આ ફેરફારને આવકાર
અને બિહારનો સાંબાંધ જાણીતું છે. હવે ૨૦ સભ્ય સહી મળે છે. પણ કેટલાક લોકોએ તેનાં પરિણામે વિશે શંકા વ્યકત કને જ ઈનકાર કરે છે. કાં તો એ સભ્યો હવે ખોટું બોલે છે
કરી છે તે પાયા વિનાની નથી. આપણા બંધારણમાં કાશમીર એક જ અથવા બનાવટી સહી ને ફરી આ સૈભાંડ રચાયું છે. કોઈ પણ દકિટ એ ગુરમજનક બાબત છે. શ્રી મિશ્ર સામે ગંભીર આક્ષેપે છે.
એવું રાજ્ય છે જેને કાંઈક વિશિષ્ટ દરજજો આપે છે. ધીમે ધીમે તે જ અ! કાવતરું રહ્યું એમ કહેવાય છે. વડા પ્રધાન મિશ્રને તે પણ દૂર કરવાની પ્રક્રિયા ૧૯૫૩થી શરૂ કરી છે. જો કે હમણાં બચાવ કરે છે તેની વધારે ગૂંચવાડે ઊભે થાય છે. આવા ગંભીર કેટલાક વખતથી વળી બીજી દિશાના પ્રયત્ન શરૂ થયા છે. સિક્કિમ ચાપે છેત્યારે એ છમાં એછુિં એટલું થવું જોઈએ કે શ્રી મિશ્ર
વિશે બે પ્રકારની શંકા વ્યકત થઈ છે. ચીન તરફથી ભારતના રાજીનામું આપવું જોઈએ અને મુકત તપાસનો માર્ગ મોકળો કરવો જોઈએ. લેકસ મમાં વિરોધ પક્ષના સભ્યોનું વન લોકસભાના
આ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ સામે વિરોધ ઉઠાવાયો છે. ગૌરવને છાજે તેવું ન હતું. પણ સરકારનું અક્કડ પડેથી રાજ્યોને ભારત ગળી જવા માગે છે એવા અાક્ષેપ કર્યો છે.