________________
Rogd. No. Me by south 54
* * * .... t.n: . Licence No.: 37
-
.
.
.
. . . . .
.
ST
T
1]
IT
પણ જેનનું નવસંસ્કરણ (વર્ષ ૩૬: અંક: ૧૦
- પ્રબુદ્ધ જીવન
-
.'
મુંબઈ, ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૪ સોમવાર.
1. શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
છૂટક નકલ ૦-પ૦ પૈસા , તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
.
મહાવીરવાણી
,
' સંવત્સરીના પવિત્ર પર્વ પ્રસંગે ભગવાન મહાવીરના ઉપદેશનું ચિંતન અને મનન થાય તે હેતુથી તેમનાં કેટલાંક વચનામૃત અહીં આપ્યાં છે. આ અનુભવની વાણી છે, આચરશે તે પામશે. ચીમનલાલ]
૧. હે પુરૂષ, ન જ તારો મિત્ર છે. બહારના મિત્રની શોધ ૧૩. જગતમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે - શત્રુ હોય કે મિત્રછોડી તું તારા જ આત્માને નિગ્રહમાં રાખ. તે રીતે તું દુ:ખથી સમભાવે વર્તવું તે અહિંસા છે. પ્રાણીઓને પીડો કરવાવાળી સર્વ
પ્રવૃત્તિઓને જિન્દગીપત ત્યાગ કર દુષ્કર છે. . . મુકત થઈ શકીશ.
: ૧૪. સદા અપ્રમત્ત અને સાવધાન રહીને, અસત્યને ત્યાગી, ' ૨. આત્મા પોતે પોતાના સુખદુ:ખને કર્તા અને વિકર્તા
હિતકારી સત્ય વચન જ બોલવું જોઈએ. આવી રીતે સત્ય બેલડું નાશ કરવાવાળા) છે. સન્માર્ગગામી આત્મા પોતાના મિત્ર છે.
બહુ કઠિન છે. દુમાર્ગગામી આત્મા પિતાને “શત્રુ છે. ' . '
૧૫. સત્યમાં દઢ રહો. સત્યરત મેધાવી વ્યકિત બધાં પાપોને ' ' ૩. આત્માનું જ (સંયમ અને તપથી) દમન કરવું જોઈએ.
નાશ કરે છે. ખરેખર, આત્મા દુર્દમ છે. દાઆત્મા આ લેકમાં અને પરલોકમાં
૧૬. જે ભાષા કઠોર છે, બીજાને દુ:ખ પહોંચાડનારી છે, પછી સુખી થાય છે.
ભલે સત્ય કેમ ન હોય, તે બેલવી નહિ. કારણ કે તેથી પાપ લાગે છે. . ૪. દુર્જય સંગ્રામમાં જે લાખા દ્ધાઓને જીતે છે તેના કરતાં એકમાત્ર પોતાના આત્માને જીતે તે ખરેખર પરમ વિજ્ય છે.
'' ૧૭. કેવળ માથું મુંડા શ્રમણ થવાતું નથી; કેવળ “મામ ને - ૫. શિર કાટવાવાળે શ જેટલો અનર્થ નથી કરી શકો
જાપ કરવાથી બ્રાહ્મણ થવાનું નથી; કેવળ વનમાં વાસ કરવાથી તેટલે દુરાચારી આત્મા (પોતાને અન) કરે છે. દુષ્કર્મમાં પ્રવૃત્ત
મુનિ થવાતું નથી; કેવળ ઘાસનાં વસ્ત્રો પહેરવાથી તાસ થવાનું નથી. દયાવિહીન મનુષ્યને, તે મૃત્યુના મુખમાં પહોંચે ત્યારે, પશ્ચાત્તાપ
૧૮. સમતાથી કામણ થવાય છે; બ્રહ્મચર્યના પલિનથી બ્રાહ્મણ સાથે આ સત્યનું ભાન થાય છે. '
' ?
થવાય છે, જ્ઞાનની ઉપાસનાથી મુનિ અને તપથી તપસ્વી થવાય છે. . (ઉપરની ગાથાઓમાં આત્મા શબ્દ બે અર્થમાં વપરાય છે: - ૧૯. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને એક શુદ્ધ સ્વરૂપ આત્મા અને બીજો કષાયયુકત આત્મા.) કર્મથી શૂદ્ર થાય છે..
૬. જેમ કઈ ગાડાખેડુ જાણીજોઈને સપાટ રાજમાર્ગ છોડી ૨૦. જે રીતે કુશના અગ્રભાગ ઉપર ઠરેલ ઝાદળના બિંદુનું વિષમ વાંકાચૂંકા માર્ગે વાહનને ઉતારે અને ધરી તૂટી જાય ત્યારે શેક ચાયુષ્ય અલ્પ છે, એવી રીતે મનુષ્ય જીવનની અહિંથર ગતિ છે. કરવા બેસે તેમ મનુષ્ય જાણીજોઈને ધર્મમાર્ગને છોડી દઈને અધર્મ- ' માટે હે ગૌતમ, તું એક ક્ષણને પણ પ્રમાદ ન કર. . માર્ગને પકડે અને અંતે મૃત્યુના મુખમાં સપડાતાં જીવનની ધરી ૨૧. હે ભગવાન કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, તૂટી જાય ત્યારે શેક કરવા બેસે છે.
કેમ સૂવું, કેમ ખવું, કેમ બેલિવું જેથી પાપકર્મનું બંધન ન થાય? . ૭. જે પથિક પાથેય લીધા વિના લાંબી યાત્રા પર નીકળે તે ૨૨. હે આયુષ્યમાન જતના (વિવેક) થી ચોલવું, જતનાથી આગળ જતાં ભૂખતરસથી પીડાય તેમ જે મનુષ્ય ધર્માચરણ કર્યા ઊભા રહેવું, જતનથી બેસવું, જતનાથી સૂવું, જતનાથી ખાવું, વિના પરક્યાત્રા કરે તે અનેક આધિવ્યાધિથી પીડાય અને અત્યંત જતનાથી બેલિવું, તે પાપકર્મનું બંધન થતું નથી. '' ' દુ:ખી થાય.
૨૩. સંસારમાં ચાર સંધિન મળવાં દુર્લભ છે - મનુષ્યવ, ૮. વાસનાઓ.- તૃષ્ણા ભારે શલ્યરૂપ છે, ઝેર જેવી છે, ભયંકર ધર્મશ્રાવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. સર્પ જેવી છે. કામભેગોને ઝંખ્યા કરતા છતાં તેને પામી ન શકતો • ૨૪. જે માણસ દર મહિને લાખે ગાયનું દશ્ત આપે છે તેના મનુષ્ય દુર્ગતિને પામે છે.
કરતાં કાંઈ ન પડ્રોવાળે પણ સંયમનું અચિરણ કરે તે શ્રેષ્ઠ છે. . ૯. કામભાગે ફાણમાત્ર સુખ આપનારા છે અને લાંબા સમય ૨૫જૈન શાસનનું મૂળ વિનય છે. વિનીત સધિક સાચા સંયમી સુધી દુ:ખ આપનારા છે. કામાગાને મેળવતાં અને ભાગવતાંય બની શકે છે. જે વિનયહીન છે તેને ધર્મ અથવા તપ કયાંથી હોય? દુ:ખ વધારેમાં વધારે છે, સુખ નજીવું છે. કામભેગા આત્માની
૨૬, જે તમામ જીવોને પોતાના પૂર્ણ સ્વતંત્રતાનો ભારે શત્રુઓ છે અને અનર્થોની ખાણ છે. ..
માં સમાન માને છે,
જેને મારા-તારાને ભેદભાવ મુદલ નથી, જે ઈન્દ્રિયનિગ્રહી અને - ૧૦. સર્વ જીવે જીવવા ઈચ્છે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો દક્તિ છે તેને પાપકર્મનું બંધન થતું નથી. - નથી તેથી નિગ્રંથ ભયંકર એવા પ્રાણીવધને ત્યાગ કરે છે. , ૧૧. જેમ મને દુ:ખ પ્રિય નથી તેમ સર્વ જીવને દુઃખ પ્રિય
૨૭. હું તમામ જીવો પાસે મારા અપરાધની ક્ષમા માંગું છું. નથી એમ સમજીને જે પોતે હિંસા કરે નહિં અને બીજા પાસે કરાવે
તમામ જીવે મારા અપરાધેની મને ક્ષમા આપે. તમામ જવ પ્રત્યે નહિ એ સાચો શ્રમણ છે.
* મારે મૈત્રીભાવ છે. કોઈ પણ જીવ પ્રત્યે મને વેરભાવ નથી. : ૧૨. કોઈ પણ પ્રાણીને પીડા ન કરવી એ ખરેખર જ્ઞાની ૨૮, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ એટલે. અહિંસા, સંયમ અને હાવાના સારરૂપ છે. * અહિંસાનું એટલું જ તાત્પર્ય સમજાય તે તપ. આ ધર્મ જેના મનમાં વસ્યું છે તેને દેવે પણ નમસકાર ' ઘણું છે.
કરે છે.