SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (qo પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી. મુખઈ જૈન યુવક સંઘ તરફથી ૧૯૭૪ના ૧૨ મી સપ્ટેમ્બર ગુરુવારથી, ૨૦મી સપ્ટેમ્બર શુક્રવાર સુધી એમ નવ દ્વિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા યેાજવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાએનું પ્રમુખસ્થાન ડૉ. રમણુલાલ ચી. શાહ શાભાવશે. આ વ્યાખ્યાનસભાએ “ભારતીય વિદ્યાભવન”માં ભરવામાં આવશે. દરેક સભા સવારે ૮-૩૦ વાગ્યે સમયસર શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ ર તારીખ ગુરુ ૧૨-૯-૭૪ ,, શુક ૧૩-૯૭૪ શનિ ૧૪–૯–૭૪ ,, ,, રવિ ૧૫-૯-૭૪ 27 સેામ ૧૬-૯-૭૪ 39 મગળ ૧૭-૯ - ૭૪ 17 ,, બુધ ૧૮-૯-૭૪ 33 ગુરુ ૧૯-૯-૦૪ -,, ,,, શુક્રૂ ૨૦-૯-૭૪ ,, વ્યાખ્યાતા શ્રી મૃણાલિની દેસાઇ પ્રા. જયેન્દ્ર ત્રિવેદ્દી શ્રી જસુભાઇ દાણી શ્રી વસુખહેન ભટ્ટ શ્રી નદ્રાશકર શાસ્ત્રી પ્રા. તારાબહેન શાહ ડો. રમણલાલ શાહ શ્રી ફાધર વાલેસ પ્રેા. હરિભાઇ કાઠારી ઉપકુલપતિ શ્રી યશવંત શુક્લ શ્રી રામુ પંડિત શ્રી ગેાવિદરાવ દેશપાંડે પ્રા. રઘુવીર ચૌધરી શ્રી પુરૂષાત્તમ ગણેશ માવળ કર શ્રી રહિત મહેતા અને શ્રી શ્રીદેવી મહેતા શ્રી કાન્તિભાઈ પાટણવાળા શ્રી ચીમનલાલ ચકુભાઈ અપીલ અને અભ્ય ના ( ૯૧ મા પાનાથી ચાલુ) ભરેલા જણાશે તે વિશે અમને શક નથી, અને આ નિર્ણયને સાકાર કરવામાં આપ સહાયક બનશે એવી અમારી અંતરની આશા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં અઢાર વ્યાખ્યાનો, વસંત વ્યાખ્યાનમાળાનાં ચાર વ્યાખ્યાનો, ‘પ્રબુદ્ધ જીવન’, વૈદકીય રાહત, વાચનાલય– પુસ્તકાલય તેમ જ સંઘના કાર્યાલયમાં યોજાતા વાર્તાલાપેા ઈત્યાદિ સંઘની પ્રવૃત્તિઓથી આપ સુમાહિતગાર છે જ. તેમાં સહાયરૂપે આપ જે યત્કિંચિત ફાળા આપવા ઈચ્છતા હેા તે રકમ સત્વરે અમને જણાવશે તે! આભારી થઈશું. ચેક લખો તો Bombay Jain Yuvak Sangh એ નામે લખશો. આપના ફાળા વિશે પત્રદ્રારા જાણ કરશેા તા તે રકમ મંગાવી લેવાની અમે વ્યવસ્થા કરશું. વ્યાખ્યાનવિષય સંત જ્ઞાનેશ્વર અને જ્ઞાનેશ્વરી સત કશ્મીર અમારી ઈચ્છા તે। એવી છે કે આપ સંઘના આજીવન સભ્ય બનીને સંઘની પ્રવૃત્તિઓ સાથે વધુ આત્મીયતા દાખવે અને એ રીતે અલ્પ જીવનમાંથી મહા જીવન તરફ માતા આનક્રમી ઉપનિષદો અનેકાંતવાદ ગણધરવાદ મારી વિહારયાત્રા ગીત અનેાખુ એક ગાવુ છે. સઘર્ષ અને સમન્વય સીમા વિનાનું વિશ્વ વર્તમાન પરિસ્થિતિમાં લેાકશાહી ધર્મ અને સાહિત્યકાર જાહેર જીવનનાં કથળતાં ધારણા "" આ દરેક વ્યાખ્યાનને લાભ લેવા સંઘના સભ્ય, શુભેચ્છકા તથા મિત્રાને અમારું પ્રેમભર્યું નિમ ત્રણ છે. તા. ૧૨-૯-૭૪ થી તા. ૨૦-૯-૭૪ સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ તા. ૧-૯-૭૪ સંત તુલસીદાસનું જીવનદર્શન (સંગીત સાથે) ભજના અને સ્તવના ભગવાન મહાવીર ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મત્રીએ અમને વધુ પ્રોત્સાહિત કરો. અત્યાર સુધીમાં ૨૬૫ આજીવન સભ્યો થયા છે. તે માટેનું લવાજમ રૂા. ૨૫૧ છે. આ યોજના બે વર્ષથી શરૂ થઈ છે. તેમાં એકંદર પાંચસે! સભ્યો થઈ જાય તે! સંઘને પછી તેના ખર્ચ બાબત ખાસ તક્લીફ જેવું રહે નહિં અને તે નિશ્ચિન્તપણે પેાતાની પ્રવૃત્તિઓ વધુ સદ્ધર ભૂમિકા પર ચલાવી શકે. અમારો આ વિચાર આપને ગમી જશે એવી શ્રદ્ધા સાથે આપના ઉદાર ફાળાની અપેક્ષા રાખીએ છીએ. આપના આજ સુધીના સદ્ભાવ માટે આપના અત્યંત આભારી છીએ. આપના સહૃદયી, ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ –મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy