________________
Aogd. No. MAT. Dy south 54 Licence No. : 37
ST
:/L
)
I
!
ઘબદ્ધ જીવન
)
*પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક: ૯
S
-
મુંબઇ, ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ રવિવાર ને શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨ - ' ' ' છૂટક નકલ ૭-૫૦ પિસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
અને ત્યારે કરીશું શું? . ' જેમ જેમ રાજકીય અને ખાસ કરીને આથિક આધી ઘેરી થતી પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ મને વ્યથા , જાય છે તેમ તેમ પ્રજાને વિરોધ અને અસંતોષની જવાળાઓ- ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તે તે આસમાને ચડતી જાય છે. પરિસ્થિતિ સફટિક અને અસહ્ય બનતી સવાલ જ નથી.” જાય છે. સરકાર કંઈક પગલા લે છે પણ આભ ફાટયું ત્યાં થીગડાં - રસ્કિન ટુ ધીસ લાસ્ટ લખ્યું, ઈંગ્લાંડના ઔદ્યોગિક પરિમાર્ચે શું થાય? પ્રજાની હાડમારીઓ વધતી જાય છે તેમ સરકાર વર્તનથી સમાજમાં અસમાનતાઓ પેદા થઈ ને મજરોનું ભીષણ સામે રોષ વધતો જાય છે. મેરિચાએ, ઘેરાએ આંદલને, રોજિદ શેષણ થયું, તેનું સાચું નિદાન કરવા તે. પણ રોગના મૂળમાં ગયા. ક્રમ થઈ ગયો છે. બિહારમાં વ્યાપક આંદોલન ચાલે છે. મંત્રી- સરકાર અથવા કોઈ એક વર્ગને દોષ દેવાને બદલે સમગ્ર જીવનમંડળને હટાવવું, ધારાસભા વિસર્જન કરાવવી, તે માટે નાકરની દષ્ટિ ખોટી હતી, અર્થશાસ્ત્ર ખોટું હતું, નીતિનિયમવિહોણ હતું, લડત કરવી, સરકારનું બધું કામ થંભાવી દેવું. બિહારમાં વિનાશક પૂર માત્ર ધનદોલતની પાછળ ગાડી દોટ જ હતી, તે બતાવવા. આવ્યાં છે. લાખ માણસે સપડાયાં છે. શીતળાને રોગ ફાટી : ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ પોતાની કલ્પનાના સ્વરાજનું નિકળ્યો છે. પ્રજા ચાને સરકારની શકિત પરસ્પર વિરોધમાં ખરચાઈ ચિત્ર આપ્યું છે. પશ્ચિમના સુધારાની સખત ઝાટકણી કાઢી છે. તેને રહી છે. ત્યારે આ આંદોલન સ્થગિત કરી, પૂરના સંકટમાં
સાર એ છે કે અંગ્રેજોને હાંકી કાઢવા એટલું જ સ્વરાજ નથી.
સ્વશ એટલે મનનું રાજ્ય–જીવન પરિવર્તન. સપડાયેલ લોકોને સહાય આપવામાં પ્રજાસેવકોની શકિત લગાડવા
આજે આપણે ત્યાં કાંઈક આવી જ પરિસ્થિતિ છે. કેટલી ચ વિનંતિ થઈ, તેને સ્વીકાર થયું છે. હવે ઉત્તર પ્રદેશમાં
વખત કહેવાયું છે કે વર્તમાન કટેકટી પ્રજાજીવનની નૈતિક એવું આંદોલન શરૂ કરવા હાક્લ થઈ છે. દેશના કેટલાક ભાગમાં
કટોકટી છે. જેને આપણે સામને કરે છે - ભ્રષ્ટાચાર, વિનાશક પૂર આવ્યાં છે તે બીજા કેટલાક ભાગમાં દુષ્કાળના ઓળા
સંગ્રહખેરી, નફાખેરી, મેઘવારી, કોઈ એક વર્ગના દોષનું ઊતર્યા છે. લોકોમાં ભય, ચિત્તા, નિરાશા, વધતાં જાય છે. તે સાથે
પરિણામ નથી. બધા વર્ગોને લાગુ પડેલ રોગ છે. એક પક્ષને સત્તાલોકમાનસમાં ઉત્તેજના અને હિંસા વધતાં જાય છે. એવી એક
સ્થાનેથી કાઢશું તો બીજા કોઈક આવશે. ભૂત જશે ને માન્યતા છે કે આ બધા પાપનું મૂળ વર્તમાન સરકાર છે. તેને હટાવવી
પલિત જાગશે. અત્યારે સત્તાસ્થાને બેઠા છે તેમને હટાવી શકીશું. એ જ એક પુરુષાર્થ છે. સરકારમાં બેઠેલા માણસ અને બીજી રાજકીય
તેમને હટાવવાના ઘણાં માર્ગો છે. બિહાર મંત્રીમંડળ અને ધારાવ્યકિતઓ ઘણે દરજજે જવાબદાર છે તે નિર્વિવાદ છે. આ સ્થાને
સભાનું વિસર્જન કરવામાં શાસક પક્ષને માટી સાફત નથી. રાષ્ટ્રપતિબેસવાને તેમાંના ઘણાં લાયક નથી એ પણ સાચું છે. પણ આરોગ
શાસન થશે, પણ પ્રજાને રોગ, પૈસા પાછળની આંધળી દોટ, કામવધારે વ્યાપક છે. તે નહિ સમજીએ તો અત્યારે જે કરીએ છીએ
ચેરી, નૈતિક ધરણની સર્વથા અવગણના, બીજાના દોષ કાઢવાની જ તેથી બહુ લાભ થશે નહિ. એ હકીકત પ્રત્યે દુર્લક્ષ થવું ન જોઈએ. આ રોગના મૂળ ઊંડા અને વ્યાપક છે.
વૃત્તિ-આ બધું નીવારવા શું કરવું? બહાના કાઢી આ બધાને
બચાવ જ કરીશું કે પેતાનાથી કાંઈક શરૂઆત કરીશું? ' - હમણાં ત્રણ પુસ્તકો ફરી વાંચવાની તક મળી -ટૅસ્ટોય, ત્યારે શું કરીશું, રસ્કિનના અટુ ધીસ લાસ્ટ’ ને ગાંધીજીએ સર્વોદયને
ચીજવસ્તુઓની અછત અને મોંઘવારી, ઘણે દરજે માનવનામે કહેલ સીર અને ગાંધીજીનું હિન્દ સ્વરાજ, ત્રણે પુસ્તક જુદી
સજત છે. સંગ્રહખોરી અને નફાખોરી અને તેને પરિણામે કાળું જુદી પરિસ્થિતિ લક્ષમાં રાખી લખાયેલા છે. છતાં ત્રણેમાં એક
નાણું, કેટલેક દરજજે સરકારની ખોટી નીતિને આભારી છે તો સૂત્રતા છે. ટૅલન્ટેય મેટા ઉમરાવ, ઝારના નજીકના સગા અને
મોટે ભાગે અનહદ લોભનું પરિણામ છે. વેપારી મંડળે સ્વેચ્છાએ સમૃદ્ધ જમીનદાર હતા અને પિતાની જમીનદારીમાં રહેતા. મેસ્કો.
કાંઈક ૨ચારસંહિતા ને રચે? કોઈ સામાજિક દબાણ ન લવાય? આવ્યા અને મેસ્કો શહેરમાં ગરીબેન હાલ જોઈ તેને આત્મા
કરચેરી, દાણચોરીની કોઈ હદ હોય કે નહિ? ભેળસેળ, ખેટા કકળી ઊઠો. ગામડાની ગરીબાઈ જોઈ હતી પણ શહેરની ગરીબાઈથી
તેલમાપ, માત્ર કાયદાથી અટકાવી શકાય ? સરકાર શું કરવાની? હેબતાઈ ગયા. એ સમભાવી હૃદયને વલેપાતમાંથી ‘ત્યારે કરીશું
ગમે તેટલું કરે તે પણ પ્રજાને સહકાર નહિ હોય તો નિષ્ફળતા શું? ને આનંદ નીકળ્યો. ઝારશાહીના જુલમે, અમીર - ઉમરાવોના
મળવાની.. ભોગવિલાસ, પ્રજાની પરાધીનતા, આ બધું હતું. પણ બાહ્ય ચિહનો
આડંબર અને બેટા ખરચા, પ્રજામતના દબાણથી ઓછા જોઈ ઉપર ઉપરના- ઉપાય શોધવામાં ઢંઢેય ન પંડયા. એ તો કરાવવા જોઈએ. આવી વિષમ પરિસ્થિતિમાં ધન-દોલતનું પ્રદર્શન પડયા જીવનશુદ્ધિની . રહસ્યભેદી શોધમાં. પિતાનું જીવનપરિવર્તન
કરતાં શરમ લાગવી જોઈએ. ર્યું અને બધી વિષમતાઓના રોગના મૂળમાં ઘા કર્યો. કાકાસાહેબ કલેલકર આ ગ્રન્થની પ્રસ્તાવનામાં લખે છે: ', '
પ્રજાને બધા વર્ગોએ સાદાઈ અપનાવવી, આગેવાનો અને “આ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે,
પૈસાવાળાએ શરૂઆત કરવી. , અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ રોપડી વાંચ્યા પછી જીવનની જરૂરિયાતો ઓછી કરી, ચીજવસ્તુની ખરીદી ઘટાડવી. એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાતાપને ખારે કાંકરો શિવસેનાની લૂંટફાટ કે મરચા અને ઘેરાવથી ભાવે નહિ ઘટે.