________________
તા. ૧૬-૧-૭૪.
પ્રબુદ્ધ જીવન
૧૯૯
શંકરાચાર્યનું ભજગોવિંદમ અને આજનો યુગધર્મ કે
I ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનને સારભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે.] ‘ભજગોવિંદમ' અને આજના યુગધર્મ વચ્ચે સમન્વય દેખાતો અને આમ ગતિશલતાની અંદર સ્થિરતા માલૂમ પડે છે. નથી. જ્યાં આજનું વિજ્ઞાન અને કયાં ‘ભજગોવિન્દમ બંને પતંજલિ એના ‘પાગસૂત્રમાંના ક્રિયાયોગમાં કહે છે તેમ
ઈશ્વરપ્રણિધાનની તેમાં વાત છે. ટાગોરે લખ્યું છે: “I believe વચ્ચેનું અંતર વધતું જાય છે; કયાંય સેતુ નથી.
in God because he gives me freedom even to deny શંકરાચાર્યે એ લખ્યું ત્યારે એની ઉપયોગિતા હતી જ, પણ
him'. શંકરે પછીના શ્લોકમાં સત્ય તરફ પ્રયાણ કરવાની આજેય એની ઉપયોગિતા એટલી જ રહી છે.
વાત કરી છે. પરંપરાગત વસ્તુ ચાલતી ન હોય ત્યારે “ભજગોવિન્દમ' કરો સત્યની પ્રતીતિ કરવી હોય તે એક જ દર્શનની આવશ્યકતા એવી ખાટી ભાવના ફેલાઈ છે; કારણ કે આપણે એ વિશે જોયું નથી, છે. આ માટે વાસ્તવિક યથાર્થ દર્શન જોઈએ. જે છે તે હું જોઈ જાણ્યું નથી. શંકરના એ ‘ભજગોવિન્દમ'માં જીવનદર્શનને
લે. નું જીવન તરફ જોશે, અવલોકન કરશે કે જ્યાંથી જીવનની નિચોડ ૩૩ શ્લોકોમાં આપ્યો છે.
શરૂઆત થાય છે. “to go far, begin from near. શંકરાચાર્ય એમના શિષ્યો સાથે ફરતા ફરતા કાશી ગયા ત્યારની જીવન ગતિશીલ છે, નદીના પ્રવાહ જેવું છે અને નિરંતર વાત છે. કાશીની સાંકડી ગલીઓમાંથી થઈને તેઓ ગંગાતટે જઈ વહે છે. તે ક્ષણભર પણ સ્થિર નથી. વિશ્વમાં લોકે દુ:ખી રહ્યા હતા. રસ્તામાં એક ઘરમાંથી અવાજ સાંભળતાં જરાક થોભી છે. ત્યાં સંતાપ છે, આહ છે, તે પણ તું જોઈ લે. આ જશે ગયા તો ત્યાં વ્યાકરણની ચર્ચા થતી સંભળાઈ અને તે તને સમજાશે કે જીવન અત્યંત ચપલેમ છે અને કોનું જીવન તરત જ શંકરાચાર્યથી ભજગોવિન્દમ'ને પહેલે શ્લોક દુ:ખી હોય છે. મેમાંથી સરી પડયો.
સમયના પ્રવાહની અંદર જીવનમાં જે કંઈ આવ્યું છે તે જરા સમયના પ્રવાહની અંદર જે આવવાનું છે–મૃત્યુ, વિકટતા,
જોઈ લેવાનું શંકર જણાવે છે. પર્વત - પહાડ પણ વચ્ચે આવે છે તો જે નિહિત છે, જેને ટાળી શકતા નથી તે આવશે ત્યારે વ્યાકરણ
એનેય જોવાનું કહે છે. કર્મના, સમયના પ્રવાહમાં શું આવ્યું છે તે તમારી સહાયમાં આવશે નહીં.
જોવાનું ય કહે છે. કઠોપનિષદ કહે છે તેમ જે આવ્યું છે તે
જોવાનું કહે છે. ગીતામાં કહ્યું છે તેમ, યજ્ઞમાંથી આવ્યું છે તે આજના યુગને માટે એ શ્લોક વધુ ઉપર્યુકત છે. આજે આપણે
ખાઈ લે. તારું રાંધવા બેસશે તો પાપ લાગશે. વ્યાકરણની ભાષા બેલીએ છીએ. વ્યાકરણની ભાષા, ભાષાની દષ્ટિએ
શંકરે જીવનનું બહુ ઊંડાણથી અવલોકન કર્યું છે. આપણા સાચી છે, પણ એમાં માનવતા નથી. આજની કમનસીબી જોઈએ.
પારસ્પરિક જીવન સામે જોવાનું કહીને તે કહે છે: તું જ્યાં લગી આજની મુખ્ય સમસ્યા ગરીબી, દુષ્ટતા વગેરે નથી, પણ માણસ
કમા હશે, ત્યાં લગી તારા માટે કુટુંબમાં માને છે, પછી તેને કોઈ એકમેકને જાણતા નથી એની સમસ્યા છે. અંગ્રેજ કવિએ કહ્યું છે: “cથાકરણથી જ ભાષા બનતી નથી. એ ભાષા માટે જરૂરી છે એ
પૂછવાનું નથી. માટે પરસ્પરના સંબંધને ઉપયોગ (relationship
of usage) કરવું જોઈએ. પરસ્પર ઉપયોગને સંબંધ થવું જોઈએ. ખરું, પણ એથી ભાષા જીવંત બનતી નથી.”
આપણે પ્રેમ વેપારને છે. એ પાપારનો સંબંધ છે, પ્રેમને આપણે લોકોને માહિતી આપી શકીએ છીએ. અભિવ્યકિત,
નહી. વારુકતા એ છે. તેનું યથાર્થ દર્શન થવું, કરવું જોઈએ. સંચારનાં સાધન છે, અનુભૂતિ નથી. જ્યાં અનુભૂતિ નથી ત્યાં
ગીતામાં કહ્યું છે તેમ જેને જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે ભાષામાં જીવંત તવ કયાંથી આવે? કબીરના દોહાની પેઠે શ્વાસ
તે હકીકત છે. અને તેથી તે પર આવરણ નાખવાનો પ્રયાસ આવે છે, પણ પ્રાણ નથી.
નકામે છે. અને પરિણામે આપણને લાગે છે કે આ બધા સંબંધ કાલિદાસે રઘુવંશમાં વાક અને અર્થ જુદાં હોવા છતાં એક ઉપયોગ માટેના છે. બતાવ્યાં છે, પણ આજે તે જુદાં દેખાય છે. આજે અર્થ અને વાણી
શંકર કેટલા જબરદસ્ત ક્રાંતિકારી હતા તે અહીં સમજાય છે. વચ્ચે મેટું અંતર આવી ગયું છે. પરિણામે તેથી સંપર્ક તૂટી ગયો
એ વળી અહીં કહે છે કે જ્યાં સુધી તારે ઉપયોગ છે ત્યાં છે. દેશ દેશ વચ્ચેનું અંતર વિજ્ઞાને ટાળ્યું છે, પણ પડોશી પડોશી
સુધી જ તારા પ્રત્યે સૌ જોશે; પછી તારા સામે કોઈ જોવાના નથી. વચ્ચેનું અંતર ઘટયું નથી, વધ્યું છે.
નું કહે છે કે એ બધાં મારું છે; પણ જ્યાં “મા” આવે છે ત્યાં - છાંદોગ્ય ઉપનિષદનું એક દગંત છે. સનતકુમારે નારદને પુછયું, પ્રેમ નથી રહેતો, પવિત્રતા રહેતી નથી. તારું કોણ છે? નું કયાંથી તું શું શું જાણે છે? નારદે વળતાં એક લાંબી યાદી રજૂ કરી દીધી. આવ્યો? કોણ છે? - એ પ્રશ્ન ધ્યાનમાં રાખીને જીવનને વિશે સનતકુમારે કહ્યું: “નારદ તારી પાસે ના છે તે જ્ઞાન નથી, પણ ઊંડાણથી જોતા શીખવાનું શંકર જણાવે છે. અને એમાંથી ચિંતન શબ્દોને રાંગ્રહ છે. એમાં સંકેત નથી રહ્યો, એમાં શબ્દો જ રહ્યા પ્રાપ્ત થશે, અનુભવ થશે, આનંદ પ્રાપ્ત થશે અને સંતોષપૂર્વકનું છે અને પરિણામે જીવંત સંપર્ક તૂટી ગયો છે.”
જીવન | જીવ થઈ શકશે.” ગોવિંદ પોટલે ! પરમ સત્ય છે તેની નું જ કરે. એને જીવનની હકીકતે આપણે જોવા માગતા નથી, બલ્ક એથી આપણે right orientation કહીએ છીએ. આજે ગતિ દૂર ભાગવા માગીને છીએ. આ રખાપણી મુશ્કેલી છે. આ પલાયનછે, પરંતુ કયાં જવું છે એની દિશાને ખ્યાલ નથી. માનવીના વાદ છે, અને એના માટેનાં અનેક સાધન છે. એ માટે નિરંતર જીવનમાં દિશાશૂન્યતા આવી ગઈ છે. શ્રી રાવિંદે કહ્યું છે તેમ પ્રયાસ કરતા જ રહીએ છીએ. જીવનમાં સૌથી સ્થિર વ તો ધનુષ્યમાંથી છૂટેલું તીર છે. તીર - શ્રીમદ્ ભાગવતમાં ૧૧મા સ્કંધમાં શ્રીકૃષ્ણ ઉદ્ધવને ભગવત - તીવ્ર ગતિશીલતાથી જાય છે. પરંતુ એમાં દિશા નથી, તેમાં
ધર્મ સમજાવતાં કહે છે કે સાધુની સાથે સંગ કયારે કર. એ સ્થિરતા છે.
મનને સંગ નહીં, એ સત્સંગ નથી. સત્સંગમાં મનના વિચારને સંગ * સની સ્થિરતા કેમ થાય કે શંકર આપણને સમજાવે છે. થ જોઈએ. જો નિઃસંગ થઈ ગયો. મનને સંગ છુટી ગયે તે