________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-9૪
-
ચિંતન કર્યું હતું. તેઓ કર્મયોગી હતા અને જીવનની કઠોર ૧૮ વર્ષ હબસીઓની ગરીબાઈ અને યાતનાઓ અને પ્રથમ વાસ્તવિકતાને પૂરો અનુભવ કર્યો હતો. ૧૯૩૧ માં પોતાની આત્મ- વિશ્વયુદ્ધનો આધાત અનુભવ્યા પછી આ વેદનાપૂર્ણ લખ્યું. પણ કથા લખી તેમાં પોતાનાં ચિંતન અને અનુભવને નિચેડ આપ્યું છે:
સાચા કર્મયોગી હતા. પિતાનું સેવાનું ક્ષેત્ર છોડી ભાગી ને ગયા,
પણ ત્યાર પછી ૩૪ વર્ષ એ ચણા ચાલુ રાખે. Two perceptions cast their shadows over my exis
આ સાથે ગાંધીજીને અનુભવ સરખાવ. જીવનની કઠોર tance. One consists in my realization that the world is
વાસ્તવિકતાને આથી પણ વધારે દુ:ખદ અનુભવ તેમણે કર્યો. પણ inexplicably mysterious and full of suffering; the other વિશ્વની મંગલમય રચનામાં અને ઈશ્વરમાં એમની શ્રદ્ધા કોઈ is the fact that I have been born in a period of spiritual
દિવસ ડગી નહિ. ૧૯૪૬-૪૭ માં હિંસાને દાવાનળ ફાટી નીકળ્યા
અને જીવતર ભારે થયું. કોઈ વખત કહેતા કે ખાવું જ જોવું લુ decadence in mankind.
હોય તો ઈશ્વર દોરી ખેંચી લે તે સારું. ત્યારે પણ સત્ય અને I am pessimistic in that I experience in its full અહિંસામાં - ઈશ્વરમાં – શ્રદ્ધા અડગ રહી. weight what we conceive to be the absence of purpose : ગતમાં દુ:ખ, અન્યાય અને અનિષ્ટ છે તેથી ઘણા સંવેદin the course of world happenings. only at rare mo- શીલ એન્માએ કકળી ઊઠે છે. કેઈ અવિચળ શ્રદ્ધાનું બળ ન હોય ments have I felt really glad to be alive. I could not
તે ભાંગી પડે. but feel with a sympathy, full of regret, all the pain
વર્તમાન ગુજરાતી કવિઓની કવિતા અને બીજું પુસ્તક વાંચું
છું ત્યારે તેમાં રહેલ ઊંડે વિષાદ, ચિત્કાર અને નિરાશા, ચિન્તા that I saw around me, not only of men but of the whole
કરાવે છે. વધારે ઊંડું ચિતન હોય તે મનમાં ઉદાસીનતા રહે પણ creation. From this community of suffering, I have શ્રદ્ધાનું બળ તૂટે નહિ. never tried to withdraw myself. It seemed to me a સેલ્સેનિન્સીનનાં પુસ્તક વાંચતાં, રુંવાડાં ઊભાં થઈ જાય છે, matter of course that we should all take our share of
વાંચી શકાતાં નથી. આ બધું સારું હશે કે નહિ જોવી કોઈક વખત
તે શંકા થાય છે. માનવી ૨ાટ burden of pain which lies upon the world. Ever as a
કર થઈ શકે ? પણ આપણી
આસપાસ જોઈએ છીએ ત્યાં પણ જે ઠંડી કૂરતા છે તે અંતરનાં દ્વાર boy at school it was clear to me that no explacation : ખુલ્લાં હોય તેને જંપીને સુવા ન દે. - of the evil in this world could ever satisfy me: all માણસમાં અવૃત્તિઓ છે તે સાથે સવૃત્તિઓ પણ છે explanations, I felt ended in sophistries and at bottom અને તે જ જીવનને આધાર છે. ડે. સ્વાઈન્ઝરને આટલી વેદના હતી had no other object than to make it possible for man તે પણ નિરાશ ન થયા. તેમણે લખ્યું છે: to stare in the misery around them, with less keen
Our humanity is by no means as materialistic as feelings.
foolish talk is continually asserting it to be. Judging In my own life, anxiety, trouble and & sorrow have by what I have learnt about men and women, I am
convinced that there is far more in them of idealist been allotted to me in such abundant measure that
than ever comes to the surface of the world. Just as had my nerves not been so strong, I must have broken
the water of the streams we see is small in amount down under the weight.
compared to that which flows underground, so the
idealist in men becomes visible in small amount com “મારા અસ્તિત્વ પર બે સભાનતારાની છાયા પડેલી રહી
pared with what men and women bear locked in their છે. એક એ કે મને મનમાં એમ વસી ગયું છે કે આ જગત અકળ
hearts, unreleased or scarcely released. To unbound રીતે ગૂઢ અને યાતનાથી ભરેલું છે; અને બીજી એ હકીકતની સમજ- what is bourd, to bring the underground waters to દારી કે મારો જન્મ માનવજાતની આધ્યાત્મિક અવદશાના એક Surface; mankind is waiting and longing for such, as
can do that. ગાળા દરમિયાન થયે છે. “હું નિરાશાવાદી છું, એ અર્થમાં કે જગતની ઘટનાઓમાં
‘આપણે માનવસમાજ ભૌતિકવાદી છે એમ મૂર્ખાઈ જેને આપણે હનુશૂન્યતા માનીએ છીએ તેને પૂરો ભાર મેં
વાત સતત ચલાવ્યું રાખીને દઢાવવાને પ્રયાસ થઈ રહ્યો છે, કિન્તુ અનુભવ્યો છે. જીવનને આનંદ ખરેખર અનુભવ્યો હોય એવી
વસ્તુત: આપણે માનવસમાજ કોઈ પણ રીતે ભૌતિકવાદી નથી જ, કાણા વિરલ રહી છે. મારી પાસે માત્ર માનવજાતિમાં જ નહિ,
પુરુષ અને સ્ત્રીઓ વિશે મને જે જાણવા મળ્યું છે તેના પરથી તોલ
કરતાં મને એવી પ્રતીતિ થઈ છે કે તેમનામાં જે આદર્શવાદી વસે સકળ સજીવ સૃષ્ટિમાં મેં જે દુ:ખ - દર્દ જોયાં છે તે બધાં હું વિષાદ
છે તે આ જગતની બાહ્ય સપાટી ઉપર પ્રગટ થતું હશે. તેના કરતાં પૂર્ણ સહાનુકંપા રથે રનુભવ્યા વગર રહી શકી નથી. યાતનાની આ સમસંવેદનામાંથી મારી જાતને ખસેડી લેવાના મેં કદી પ્રયાસ
કયાંય અધિક પ્રમાણમાં તે તેમની ભીતરમાં રહ્યો જ છે. જેમ ઝર!
એને જે જળરાશિ ભૂતલ ઉપર આપણને જણાય છે તે, ધરતીની કર્યો નથી. દુનિયા પર દર્દન જે બેજ ખડકાયેલ છે તેમાં આપણે બધાને ફાળે આવતે હિસ્સો લેવો જોઈએ એ મને એક સ્વાભાવિક
અંદર વહેતાં જળની પ્રમાણમાં અલ્પાંશે હોય છે તે જ પ્રમાણે પુરુષે
અને સ્ત્રીઓનાં હૃદયની અંદર વસતે આદર્શવાદી જે અપ્રકટ રહે બાબત લાગી છે. શાળામાં હતું ત્યારથી મને એ સ્પષ્ટ જણાઈ
છે અથવા ભાગ્યે જ પ્રકટ થતું હોય છે તે અલ્પાંશે જ દષ્ટિગણ્ય આવ્યું હતું કે આ જગતમાં અનિષ્ટના અસ્તિત્વ વિશે કોઈ ખુલાસો
થાય છે. જે જળરાશિ ભૂતલમાં નિબદ્ધ છે તેને નિર્બન્ધ કરવા અને મને કયારેય સંતોષ આપી શકશે નહિ; મને લાગતું હતું કે બધા ખુલાસાને અંતે તે સુફિયાણી વાતમાં પરિણમતા હતા અને તેના
સપાટી ઉપર આણવાને પુરુષાર્થ કરી શકે તેવા માનવીની માનવજત પાયામાં, માનવીને તેની આસપાસનાં દુ:ખે તરફ ઓછી તીવ્ર સંવે
પ્રતીક્ષા કરી રહી છે અને ઝંખી રહી છે.' દનાથી નિહાળવાનું શકય બનાવવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ નહોતે,
દરેક માણસે વિચારવાનું કે તેણે આ સંસારમાં રહી, બીજના ‘મારા પોતાના જીવનમાં ચિંતા, મુશ્કેલી અને વિષાદ એટલા દુ:ખમાં ઉમેરો કર્યો છે કે કાંઈ ઓછું કર્યું છે? દરેક વ્યકિત, નાનામાં બહોળા પ્રમાણમાં મારે ફાળે આવ્યાં છે કે મારાં શાનતંતુઓ એટલાં નાની પણ, કાંઈક સારું કરી શકે છે, પ્રેમથી, કરુણાથી. મજબૂત ન હોત તો હું કયારને એ બેજા હેઠળ તૂટી પડયા હોત.” ૨૪-૭-'૭૪.
ચીમનલાલ ચકુભાઈ