________________
તા. ૧-૭-૭૪
પ્રબુદ્ધ જીવન
૫૧
-
કરકસર કરી
કાપ મૂકવેરાઠત કામ
વણજોઈતાં નાણાંને નાથીને ફગાવો ડામવાનો રામબાણ ઈલાજ
નાણાપ્રધાન તેમનું બજેટ લગભગ તૈયાર કરી રહ્યા હતા ત્યારે વેપારી ધિરાણની વૃદ્ધિ દર વર્ષે પાંચ ટકાથી વધુ ન થવી જોઈએ. દેશના ૧૪૦ જેટલા પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓએ વડા પ્રધાનને ફુગાવો બેન્કો દ્વારા માલ ઉપર અપાતા ધિરાણનું પ્રમાણ ૩૩ ટકા કરી ડામવા માટે એક સર્વગ્રાહી ઈલાજ ગુમાલીસ પાનાંના એક નિવેદનરૂપે નાખવું જોઈએ. સૂચવ્યું હતું. એ ઈલાજની વિગતો જ્યારે પ્રે૦ સી. એન. વકીલ
(૪) સરકારે ખર્ચમાં કરકસર કરવી જોઈએ. ઉચ્ચ વર્ગ, મધ્યમ અને ડે. પી. આર. બ્રહ્માનંદે મુંબઈ યુનિવર્સિટીના હોલમાં પત્ર- વર્ગ અને સંગઠિત કામદાર વર્ગને જ લાભ મળે તેવા રેવન્યુ ખર્ચમાં કારોને આપી ત્યારે ટેલિવિઝન કેન્દ્રના કેમેરાને ઝગમગાટ હતો. તમામ વર્તમાનપત્રોએ, ટી. વી.એ અને આકાશવાણીએ અર્થ
(૫) પ્રોજેકટની પસંદગી એવી રીતે કરવી કે તેમાંથી શાસ્ત્રીઓના ઈલાજને સારી રીતે પ્રકાશમાં આર્યો હતો. પરંતુ
એાછામાં ઓછું ૧૨ાા ટકોને હિસાબે વળતર મળે. અમુક પ્રોજેકટોને દિલ્હી પહોંચ્યા પછી એ ઈલાજની શી હાલત થઈ તે જાણવા
જલદી ફળદાયી બનાવવા સંરક્ષણ દળને ઉપગ થઈ શકે તેની મળ્યું નહોતું. બે મહિના પછી નાણાપ્રધાને કલકત્તામાં અછડતો
શકયતા વિચારવી અને ખાસ કરીને ખાદ્ય ચીજોના ઉત્પાદનના ઉલ્લેખ કર્યો હતો કે “અર્થશાસ્ત્રીઓએ સૂચવેલા ઈલાજે અવ્યવહારુ
તાકીદના કાર્યક્રમ હાથ ધરવા. હેઈને સરકાર તે પ્રમાણે પગલાં ભરી શકે નહિ.”
(૬) વિવિધ પ્રકારની સબસીડી આપવાની વ્યવહારુતા એ પછી હાલમાં, એટલે કે ૧૪મી મે, ૧૯૭૪ના રોજ આ
અંગે ફેરવિચારણા કરવી. અમુક કક્ષાના ઉપભેગકર્તા વર્ગ અને બધા અર્થશાસ્ત્રીઓએ આગલા નિવેદનના પૂરક ઈલાજરૂપે બીજી
સરકારી કર્મચારીઓને માલ, નાણાં, રહેણીક, પ્રવાસ વગેરેમાં યોજના સૂચવી છે. પ્રથમ નિવેદનને “ફ ગાવાને નાથવાને લગતી
અપાતી છૂટછાટેની યોગ્યયોગ્યતા તપાસવી. નીતિ” એવું નામ અપાયું હતું, તે બીજા નિવેદનને “સમી બેમ્બલા”
(૭) મેજશોખની ચીજોને વપરાશ ઘટાડવા કરવેરાનું હથિએવું અંગ્રેજી ટૂંકું નામ આપ્યું છે. Scheme of the Economists
યાર વાપરવું. નિકાસને પ્રેત્સાહન આપવું. કૃષિક્ષેત્રની ચેમ્મી for Monetary Immobilisation through Bond Medalions and Blocked Assets એવા લાંબા નામને “સેમી.
પેદાશ ઉપર ૩ ટકાની આવક થાય તે પ્રકારે વેરા નાખવા. બાબલા”નું ટૂંકું સ્વરૂપ આપ્યું છે. તેને મતલબ એમ થાય છે કે
(૮) વાર્ષિક આયાતની અડધી જરૂરિયાત જેટલા હૂંડિયામણની અર્થશાસ્ત્રીઓએ કેટલાંક વણજોઈતાં કે વધારાનાં નાણાંના પુરવઠાને
અનામત અગાઉથી રાખવી. નિકાસની જકાતને વિવેકપૂર્ણ ઉપયોગ સ્થગિત કરવા માટે બોન્ડ આપવાની અને અસ્કયામતને થીજવી
કરવો. દેવાની યોજના રજૂ કરી છે.
(૯) અનાજ, કાગળ, તેલ, વીજળી, વાહનવ્યવહાર વગેરેની આ પૂરક યોજના થેડી ભાગ્યશાળી છે કે તાજેતરમાં
ચાલુ નંગી રહેવાની છે તેમ માનીને બીજા વિશ્વયુદ્ધની માફક કેન્દ્રીય પ્રધાનમંડળની રાજકીય બાબતેની સમિતિ મળી હતી ત્યારે
એના વપરાશમાં કરકસર કરવી. ખાસ કરીને અનાજનું ઉત્પાદન “સેમી બેમ્બલા” તરીકે ઓળખાતી અર્થશાસ્ત્રીઓની વાત ઉપર
વધારીને વપરાશમાં કરકસર કરવી. બની શકે ત્યાં વેડફાટ ઘટાડવા. નાણાપ્રધાને થડે વિચાર કર્યો હતો, પણ કાંઈ નિર્ણય કરી શકયા
(૧૦) જાહેર ક્ષેત્રનાં એક સમાજ પ્રત્યેની જવાબદારીને નહોતા. ફુગાવે નાથવાની તેમ જ વણજોઈતાં નાણાંના પુરવઠાને
ખ્યાલ કરીને નફાકારક બને તેવી ઝુંબેશ ઉપાડવી. એકમદીઠ પાંચ સ્થિગિત કરવાની આ બન્ને યોજનાઓ શું છે તેની વિગતે આપણે
વરસમાં કશીક પુરાંતે ઊભી કરવાના લક્ષ્યાંક નક્કી કરવા. અહીં જોઈએ.
(૧૧) ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોની શાંતિ કાયમી રીતે જળ
વાય તેવા કરાર કરવા. વેતને, નફા અને ડિવિડન્ડને બે વર્ષ સુધી અર્થશાસ્ત્રીઓએ ફ્રે ગાવે નાથવા માટે એક સંપૂર્ણ નીતિ
તે સ્થગિત કરી જ દેવાં. આવકને ભેદ નક્કી કરવા એક પંચ વિષયક માળખું જ સરકાર સામે ધરી દીધું હતું. તેમાં ફુગાવાને માત્ર ઉપરથી જ ડામવાની વાત નહોતી, પણ ફ ગાવાનું. જ્યાંથી
નીમવું. નિર્માણ થાય છે તે માર્ગને જ રૂંધી દેવાને ઈલાજ બતાવાય હતો.
(૧૨) મૂડીરોકાણ માટે ફાળવણીની અગ્રતા નક્કી કરીને એટલે અર્થશાસ્ત્રીઓએ સૂચવેલા ઈલાજોને સરકારે સંપૂર્ણપણે–એક
રોકાણને ઉત્પાદનલક્ષી બનાવવું. ઔદ્યોગિક શકિતના ઓછા ઉપયોગ પેકેજરૂપે-જ અમલ કરવો જોઈએ તે અર્થશાસ્ત્રીઓને આગ્રહ
માટે એક તપાસ સમિતિ નીમવી. વધારાની મૂડી રેયા વગર વર્તહતા. આ નીતિવિષયક માળખું આ પ્રમાણે હતું :
માન ઉત્પાદનશકિતના મહત્તમ ઉપયોગ માટે કારવાઈ કરવી. (૧) સૂચવેલી નીતિન હેતુ એવો હોવો જોઈએ કે ભાવોની
ફુગાવાને નાથવાના ઉપર મુજબના ઈલાજો પૈકી ભારત સપાટીને ફરીથી નીચે લાવવી અને કાળાં નાણાંની અસરને નહિવત
સરકારે એક પણ ઈલાજ હાથ ધર્યો નથી. છતાંય ૧૪૦ અર્થબનાવી દેવી. આમ કરવા માટે નાણાંના પુરવઠામાંથી ૩૦ ટકાના
શાસ્ત્રીઓએ હિંમત હાર્યા વગર ફરીથી અગાઉના નિવેદન કરતાં હિસ્સાને થીજાવી દેવો જોઈએ. તેમ કરવા માટે અમુક પ્રમાણમાં
લગભગ બમણા કદનું નિવેદન સરકારને રજૂ કર્યું છે અને તેમાં નાણાંનું નવીનીકરણ કરવું જોઈએ. બેન્કનાં ખાતાઓને સ્થગિત કરવાં
નાણાં પુરવઠામાંથી ૩૦ ટકા નાણાંને ચલણમાંથી કેવી રીતે સ્થગિત જોઈએ અને રોકડ નાણાં સામે ૨૦ વર્ષની મુદતનાં બચત સર્ટિ
કરી દેવાં તેની નક્કર અને ક્રાંતિકારી યોજના રજૂ કરી છે. ફિકેટ આપવાં જોઈએ.
અમુક મુદતના બેન્ડ દ્વારા અને અસ્કયામતોને થીજાવી દઈને
દેશમાં બેફામ રીતે ઘૂમતા નાણાંના પુરવઠાને કેમ ઓછો કરી શકાય (૨) પાંચમી પેજના દરમિયાન નાણાંના પુરવઠાની વૃદ્ધિ
તેની આ ચેટડુક સ્કીમને અર્થશાસ્ત્રીઓએ “સેમી બેમ્બલા” નામ ૫ ટકાથી વધુ ન થાય તેવી મર્યાદા મૂકી દેવી.
આપ્યું છે તે પણ તેના ધ્વનિ પ્રમાણે સૂચક છે. કાળાં નાણાં ધરાવનારા (૩) પાંચમી યોજનાનાં બે વરસ સુધી બેન્કો પાસેથી સરકારે લોકો જ નહિ પણ સફેદ નાણાંને વધુ પડતે કબજો ધરાવનારા નાણાં લેવાનું ટાળવું. પાંચમી યોજના દરમિયાન ફુગાવો ન વધે લોકો માટે તે આ સ્કીમ અમલમાં મુકાય તે એક બોમ્બ જેવી જ તેવાં સાધનો દ્વારા નાણાં ઊભાં કરવાં. ઔદ્યોગિક ધિરાણા તેમ જ
પુરવાર થાય તેમ છે!