________________
૫૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૭૪ - -- શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ
“ચિતયાત્રા” આ સમિતિના પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચેના
સ્વ. પરમાનંદભાઈનાં લખાણોનું પુસ્તક “ચિનયાત્રા” પાંચ ટ્રસ્ટીરા અધિકારની રૂએ સભ્યો ગણાય છે :
જેની કિંમત રૂા. ૭-સાત રાખવામાં આવી છે, તે શ્રી પરમાનંદ (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
કાપડિયા સ્મારક નિધિમાં જેમણે જેમણે ભેટની રકમો આપી છે, તે બધા
ડોનરોને વિનામૂલ્ય આપવાનો નિર્ણય કર્યો છે, તે વિનંતિ છે કે (૨)” રતિલાલ ચીમનલાલ કોઠારી *
તેમણે પોતાની નકલ કાર્યાલયમાંથી મગાવી લેવી. (૩)” મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
સંઘના આજીવન સભ્ય, ચાલુ સભ્યો અને “પ્રબુદ્ધ જીવન”ના (૪)” ચીમનલાલ જે. શાહ
ગ્રાહકોને તે રૂ. ૫,ની કિંમતથી મળી શકશે. તે પણ કાર્યાલયમાંથી - (૫) ” સુબોધભાઈ એમ. શાહ
મંગાવવાની રહેશે. આ ઉપરાંત કાર્યવાહક સમિતિમાંથી ગયે વર્ષે હતા એ જ
આપણો સાહિત્ય વારસે સંપુટ- ૩ નીચેના ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. (૧) શ્રી શાંતિલાલ દેવજી નન્દુ
લોકમિલાપ ટ્રસ્ટ – ભાવનગર તરફ્ટી આવતા જાન્યુઆરીમાં
પ્રગટ થનાર ત્રીજો સેટ–જેમાં નીચેનાં પુસ્તકો છે: (૨)” હરિલાલ ગુલાબચંદ શાહ
(૧) માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી) (૩)” કે. પી. શાહ ,
(૨) ઉમાશંકરના કાવ્યો (૪) ” પ્રવીણભાઈ મંગળદાસ શાહ
(૩) ટોલ્સટોયની વાર્તાઓ આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની
(૪) અલગારી રખડપટ્ટી (રસિક ઝવેરી બને છે અને શ્રી શાંતિલાલ દેવજી નદુની આ સમિતિના મંત્રી
(૫) જન્મટીપ (ઈશ્વર પેટલીકર) તરીકે નિમણૂક કરવામાં આવી હધી.
એકંદર પાંચ પુસ્તકોની ૭૫૦ થી ૮૦૦ પાના થશે અને ચીમનલાલ જે. શાહ
પ્રકાશને પછી રૂ. ૧૫ની કિમતે વેચાનારો સંપુટ ૧૫મી ઓગસ્ટ
સુધીમાં આગોતરી વરદી નોંધાવનારને માત્ર રૂપિયા નવમાં મળશે, કે. પી. શાહ
સંઘના કાર્યાલયમાં રૂપિયા નંવ મોકલી આપી ઉપરોકત પુસ્તકોને મંત્રીઆ, મુંબઈ જૈન યુવક સંઘ ઓર્ડર નોંધાવી શકાશે. સંઘ સમાચાર
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ સંધના સભ્યને નમ્ર વિજ્ઞપ્તિ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ અતિ અગત્યનું
ઋતંભરા અભ્યાસક્રમ “જે સભ્યોનાં લવાજમ વર્ષના પહેલા છ માસની અંદર વસૂલ
શ્રી ઋતંભરા વિશ્વવિદ્યાપીના મંત્રીઓ જણાવે છે કે તા. ન આવે તેમને પ્રબુદ્ધ જીવન” મોકલવાનું બંધ કરવું.
૪ થી જુલાઈ, ગુરુવારના દિવસથી ઉપર્યુકત ૧૧મે અભ્યાસક્રમ - જે સભ્યોનાં લવાજમ વર્ષ પૂરું થવા સુધીમાં ન આવે તેમને, લવાજમ નહિ આવવાના કારણે વર્ષાન્ત સભ્ય તરીકે કમી કરવા.”
શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાને નિવાસસ્થાને ત્રણ માસ માટે ઉપરના બન્ને નવા ઠરાવ પર દરેક સભ્યનું આથી ધ્યાન
શરૂ થશે. આ વર્ગ દર ગુરુવારે બપોરના ત્રણ થી પાંચ વાગ્યા સુધી દોરવાની રજા લઈએ છીએ, અને જેમનું લવાજમ બાકી હોય ચાલશે, જેમાં બહેનોને આધ્યાત્મિકવિજ્ઞાન, ધ્યાન, એકાગ્રતા -- આદિનું તેમને લવાજમના રૂ. ૧૨, સત્વર કાર્યાલય પર પહોંચતા કરવા પ્રશિક્ષણ આપવામાં આવશે. વિનંતિ કરીએ છીએ.
પ્રવેશપત્ર મળવાનું સ્થાન : મંત્રી શ્રી ઋતંભરા કાર્યાલય. જે સભ્યનાં લવાજમ જુલાઈની ૧૫ તારીખ સુધીમાં નહિ - ૨૯, ડુંગરસી રોડ, ૩ માળે, મલબાર હીલ, મુંબઈ– આવે તેમને ૧લી ઓગસ્ટથી “પ્રબુદ્ધ જીવન” મોકલવાનું બંધ
આનંદમયને અનુભવ કરવામાં આવશે તેની નોંધ લેવા વિનંતિ છે. ૧૯૭૪ના ચાલુ વર્ષના લવાજમના રૂા. ૧૦, જે સભ્યોએ
પરમેશ્વર એક ઉત્તમ કલાકાર છે. તે કોઈ દિવસ રદીચિત્ર અત્યાર સુધીમાં ભરી દીધા છે, તેમને બાકીના રૂ. ૨, અનુકૂળતાએ
દોરતે નથી. ઉત્તમ કારીગર ઉપરાંત તે આપણે પરમપિતા પણ મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
છે. તે શું કોઈ પણ બાપ પોતાના બાળક માટે દુ:ખમય સૃષ્ટિ શ્રી બચુભાઈ રાવતને સુવર્ણચન્દ્રક એનાયત પેદા કરે છે? એક સાધારણ બાપ પણ એવું ન કરે તે પરમ કરવાને સમારંભ
પિતા પ્રભુ એવું શી રીતે કરે ? તેણે તે આપણે માટે આનંદશ્ય
સૃષ્ટિ નિર્માણ કરી છે. પણ આપણું સામર્થ્ય અદ્ભુત છે. આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા મે. ચીમનલાલ પેપર ક.ના આનંદમાંથી પણ દુ:ખ પેદા કરી લઈએ છીએ. આનાથી વધારે સંયુકત ઉપક્રમે, “કુમાર” માસિકના સુવર્ણ જયંતીના શુભપ્રસંગે બહાદુરી અને કૌશલ્ય બીજા કયાં ગણી શકાય? મે. ચીમનલાલ પેપર કું. તરફથી 'કુમાર' માસિકના તંત્રી શ્રી સામે આ આનંદમય વૃક્ષ ડોલી રહ્યું છે.એને સઘળે બચુભાઈ રાવતને સુવર્ણચન્દ્રક અર્પણ કરવાનો એક સમારંભ
આનંદ આપવામાં રહેલો છે. ફલ, પાંદડાં, ફળ, છાંયડો અને કોઈ રવિવાર તા. ૧૪-૭-૭૪ના રોજ સવારના નવ વાગ્યે તેજપાલ
કાપવા માટે આવે તે અંગ પણ કાપીને અર્પી દે છે. તે સદા સર્વદા એડિટોરિયમમાં યોજવામાં આવ્યો છે.
ત્યાગ કરે છે. આને કારણે લોકો પ્રેમથી વૃક્ષા રોપે છે. એને ઉછેરવા આ સમારંભ પછી એ જ સ્થળે એક કવિ-સંમેલનનું પણ માટે પ્રયત્ન કરે છે. આનંદ રહસ્ય છે, આપતી રહે, આપતા આયોજન કરવામાં આવેલ છે, જેનું સંચાલન શ્રી સુરેશ દલાલ
રહેશે, તે મળતું રહેશે. સૃષ્ટિ ઉદાર છે. તે ગણિત પણ જાણે છે કરવાના છે.
એક બી વાવશે તે હજાર આવશે. પણ શૂન્ય વાવશે તે એનાથી આ સમારંભમાં સંઘના જે સભ્યને ભાગ લે હોય એમણે સંઘના કાર્યાલયમાંથી તા. ૮-૭-૭૪ થી ૧૧-૭–૭૪ સુધીમાં
હજારગણું શૂન્ય જ રહેશે. થોડેક પણ ત્યાગ કરવા તૈયાર છે પ્રવેશપત્ર મેળવી લેવું.
થાવ. તે સૃષ્ટિના આનંદને અનુભવ શી રીતે મળશે? એક સભ્યને એક જ પ્રવેશપત્ર-હશે ત્યાં સુધી મળશે
-વિનોબળ