________________
તા. ૧-૭–૭૪
પ્રબુદ્ધ જીવન
Ca
સંઘની વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જના યુવાનોને આ સંઘ અને તેના પ્રમુખ પ્રેરણારૂપ બન્યા છે. તા. ૧૫-૬-૭૪ શનિવારના રોજ સાંજના સાડા પાંચ વાગ્યે સંઘના શ્રી રમણલાલ લાકડાવાળાએ સંઘની પ્રવૃત્તિઓ માટે શુભેર કાર્યાલયમાં શ્રી ચમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે ૨છા વ્યકત કરી હતી. મળી હતી.
- ૧૯૭૩ના વર્ષને વૃત્તાંત વંચાયો તેમાં વૈદ્યકીય રાહત ખાતાતેમાં ગત વાર્ષિક સભા તા. ૨૪-૬-'૭૩નો વૃત્તાંત વાંચવામાં માંની એ વર્ષની ખેટ રૂા. ૬૪૫–૧૬ સંધના જનરલ ફંડમાંથી માંડી આવ્યો હતો અને તે સર્વાનુમતે મંજૂર રહ્યા બાદ નીચે પ્રમાણે વાળી એમ ઉલ્લેખ આવ્યા–તેના અનુસંધાનમાં, કાર્યવાહક સમિતિના કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
સભ્ય શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયાએ આ ખાતામાં રૂ. ૬૫૦ શરૂઆતમાં સંઘને વાર્ષિક વૃત્તાંત અને સંઘ તેમ જ શ્રી ભેટ આપવાની જાહેરાત કરી, તેને સાભાર સહર્ષ સ્વીકારી લેવામાં મ. મે. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૩ના આવી હતી. વર્ષના ઍડિટ થયેલા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, અને તે તા. ૨૨-૪-૭૪ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
સંઘના સભ્યોના લવાજમના રૂ. ૧૦ને બદલે રૂ. ૧૨, ૧૯૭૪ના ત્યાર બાદ સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઍડિટરે વર્ષથી લેવાનું ઠરાવ્યું છે અને “પ્રબુદ્ધ જીવન”ના ગ્રાહકોના તરીકે મે. શાહ મહેતા ઍન્ડ ક.ને ૧૯૭૪ના વર્ષ માટે ચાલુ રાખવા તા. ૧૫-૭૪ થી રૂ. ૭ને બદલે રૂા. ૧૦ લેવાનું ઠરાવ્યું છે અને એમ ઠરાવવામાં આવ્યું, અને ૧૯૭૩ના વર્ષના હિસાબે ઍડિટ કરી સભ્યનાં લવાજમ વર્ષના પહેલા છ મહિનાની અંદર વસૂલ ના આપવા માટે તેમને આભાર માનવામાં આવ્યો.
આવે તે તેમને “પ્રબુદ્ધ જીવન” મેક્લવાનું બંધ કરવાનું અને ત્યાર બાદ ચાલુ વર્ષ ૧૯૭૪ માટે સંઘની કાર્યવાહક સમિતિની વર્ષની આખર સુધીમાં જે સભ્યનું લવાજમ ન આવે તેમને લવાજમ પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં નહિ આવવાના કારણે સભ્ય તરીકે કમી કરવાનું ઠરાવ્યું છે. આ બધા આવ્યું હતું. શરૂઆતમાં પાંચ અધિકારીઓ સર્વાનુમતે ચૂંટાયા બાદ ફેરફારોને આ વાર્ષિક સભા મંજૂરી આપે છે એમ સર્વાનુમતે ઉપસ્થિત સભ્યોને મતપત્રકો વહેંચવામાં આવ્યાં હતાં અને કારો- ઠરાવવામાં આવ્યું હતું. બારીના પંદર સભ્યની ચૂંટણી કરવામાં આવી હતી.
ચૂંટણીનું પરિણામ ચૂંટણીની વ્યવસ્થા તથા મંતગણતરીનું કામ સંઘના ઍડિટર
૧૯૭૪ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક શ્રી શાહ તથા સંધના સભ્ય શ્રી રમણલાલ લાકડાવાળાને સેપિવામાં
સમિતિના સભ્યની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું: આવ્યું હતું. સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહ આ વર્ષે પિતાની
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ- પ્રમુખ અનિછાથી મંત્રી તરીકે ચાલુ રહ્યા નથી. એટલે તેમણે વર્ષો સુધી
(૨)” રતિલાલ ચી. કોઠારી - ઉપપ્રમુખ
(૩) ” દામજીભાઈ વેલજી શાહ – કોષાધ્યક્ષ સંઘની જે સુંદર સેવા બજાવી તેની પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ
(૪) ” ચીમનલાલ જે. શાહ - મંત્રી ચકુભાઈ શાહે પ્રશંસા કરી હતી અને તે માટે તેમને આભાર માનવામાં આવ્યો હતો.
(૫)” કે. પી. શાહ : મંત્રી સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ બેલતાં
(૬) ” પ્રવીણભાઈ મંગળદાસ શાહ • સભ્ય જણાવ્યું હતું કે આપણા પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે
(૭) ” સુબોધભાઈ એમ. શાહ ” “પ્રબુદ્ધ જીવન”ની નૌકા કુશળતાપૂર્વક ચલાવી છે અને યુવક
(૮)” પ્ર. રમણલાલ ચી. શાહ સંઘને સદ્ધર કર્યો છે તે માટે આપણે તેમના ઋણી છીએ.
(૯) ” રસિકલાલ એમ. ઝવેરી નવા મંત્રી તરીકે ચૂંટાયેલા શ્રી કે. પી. શાહે પિતાને સહમંત્રી
(૧૦) ” નિરુબહેન એસ. શાહ તરીકે ચૂંટવા માટે આભાર માન્યો હતો અને શ્રી સુબોધભાઈની
(૧૧)”“શાંતિલાલ દેવજી નન્દુ શકિતની પ્રશંસા કરી હતી અને પોતે પોતાથી બનતી વધુમાં વધુ
(૧૨)” રમણીકલાલ મણિલાલ શાહ ” સેવા સંઘને આપશે એવી ખાતરી આપી હતી.
(૧૩) ” હરિલાલ ગુલાબચંદ શાહ શ્રી ચીમનલાલ જે. શાહે સુબોધભાઈને એક સુંદર સાથી
(૧૪) ” અમર જરીવાળા
” એ. જે. શાહ કાર્યકર તરીકે વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે “ભલે તેઓ આજે
” મનુભાઈ ગુલાબચંદ કાપડિયા મંત્રીના સ્થાન પરથી નિવૃત્ત થાય છે, પરનું એમની સેવા
” ટેકરસી કે. શાહ સંઘને પૂર્વવત્ મળતી જ રહેશે એવી મને શ્રદ્ધા છે.
(૧૮) ” દામિનીબહેન જરીવાળા ત્યાર બાદ પ્રમુખશ્રીએ જણાવ્યું કે, “પ્રમુખ માટે તેમ જ
(૧૯) ” જયંતીલાલ ફોહચંદ શાહ ” “પ્રબુદ્ધ જીવન”ના સંચાલન માટે હવે બીજા સાથીને તૈયાર કરવા
છે.” મફતલાલ ભીખાચંદ શાહ ” જોઈએ, કેમ કે મારા શરીર પર હવે કામના બેજાની અસર જણાવા
કાર્યવાહક સમિતિમાં સભ્યની પુરવણી લાગી છે.”
તા. ૧૮-૬-'૭૪ના રેજ, સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક ત્યાર બાદ શ્રી ચીમનલાલ પી. શાહે સંઘનું કાર્ય જે રીતે સમિતિની પ્રથમ સભા મળી હતી ત્યારે તેણે નીચે મુજબના ચાર વ્યવસ્થિત અને એકધારું ચાલી રહ્યું છે તેની મુકતકંઠે પ્રશંસા કરી હતી સભ્યની કાર્યવાહક સમિતિમાં પુરવણી કરી હતી. અને તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાનું કામ હું જોઉં છું ત્યારે (૧) શ્રી ચીમનલાલ પી. શાહ મારા મન ઉપર એવી છાપ પડે છે કે તે કુટુંબભાવનાથી ચાલી (૨)” જગજીવન પી. શાહ રહ્યું છે.
(૩) ” દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી | શ્રી વસંતલાલ નરસિંગપુરાએ જણાવ્યું કે આજે જૈન સમા
(૪) ” નગીનદાસ કલ્યાણજી શાહ