________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭–૭૪
“ચિન્તનયાત્રાનું પ્રકાશન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્થાપકમાંના એક અને “પ્રબુદ્ધ સ્વ. પરમાનંદભાઈનો જન્મ ભલે જૈન કુટુંબમાં થયો, પરંતુ જીવન”ના ભૂતપૂર્વ મંત્રી સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રગટ- તેઓ એક સાચા બ્રાહ્મણ હતા. તેઓ ભલે ઝવેરાતને ધંધ અપ્રગટ લખાણમાંથી સંકલિત કરેલા લેખનું પુસ્તક “ચિન્તન- કરતા, પરંતુ શુદ્ધ વિચાર મુજબનું સદાચરણ કરવું હોય તેને ધંધો યાત્રા” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. ફાવે જ નહિ. અને તેમને બંધ ન જાગે તે આપણા સૌભાગ્યની તેના પ્રકાશનને લગતો એક સમારંભ સંઘના કાર્યાલયમાં વાત હતી, કારણકે સામાજિક ક્ષેત્રે અને સાહિત્યિક ક્ષેત્રે તેઓ તા. ૧૭-૬-૭૪ ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણી ઘણું પ્રદાન કરી શકયા. નીચે યોજવામાં આવ્યો હતો અને તેનું પ્રકાશન પ્રિન્સિપાલ શ્રી તેમણે “પ્રબુદ્ધ જેન”નું “પ્રબુદ્ધ જીવન” કરાવ્યું તેમાં અમૃતલાલ યાજ્ઞિકના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.
જ તેમના જીવનનું પ્રતિબિંબ દેખાય છે. યુવક સંઘની સ્થાપના પછી આ સમારંભના પ્રારંભમાં શ્રી સુર્યકાન્ત પરીખે પ્રાર્થના કરી હતી. તેમનું મોટામાં મોટું પ્રદાન હોય તો એ “પર્યુષણ વ્યાખ્યાનમાળા” ત્યાર બાદ શ્રી ચીમનલાલ જે. શાહે આવકાર આપતાં જણાવ્યું કે, આજે છે. તેમણે રોપેલા એ બીજમાંથી આજે અનેક શાખાઓ ફૂટી પરમાનંદભાઈને પરિવાર એકઠા થયા છે. આવી સમાર ભના ઉદ્ઘાટન છે. આ રીતે વ્યાખ્યાનમાળાની નવી દષ્ટિ સ્વ. પરમાનંદમાટે જેમનું જીવન ઉચ્ચ કોટિનું હોય એવી વ્યકિત જ અધિકારી ગણાય. એ રીતે જોતાં આપણને યાજ્ઞિકસાહેબ જેવી યોગ્ય વ્યકિત મળી ગઈ એ
ભાઈએ આપી. પરમાનંદભાઈના પરિવારના એક સભ્ય તરીકે હું માટે હુ મારે આનંદ વ્યકત કરું છું. આમેય, યાકિસાહેબને સાંભળવા તેમને વંદન કરું છું. એ એક લહાવો છે, તેમણે આપણું નિમંત્રણ સ્વીકાર્યું તે બદલ હું
ત્યાર બાદ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે બોલતા જણાવ્યું તેમને આભાર માનું છું.
કે આ પુસ્તકના પ્રકાશનના કારણે સંઘ અને શ્રી પરમાનંદભાઈ ત્યાર બાદ આ પુસ્તક તૈયાર કરવા માટે જે સમિતિ નીમવામાં
કાપડિયા સ્મારક નિધિ પોતાને ધન્ય માને છે. આ પુસ્તક તૈયાર આવી હતી તેના કન્વીનર છે. રમણલાલ શાહે આ પુસ્તક આટલું મોડું કેમ
કરનાર સંપાદકમંડળને અને વિશેષે પ્રા. રમણલાલ શાહને હું પ્રગટ થયું તેને લગતી વિગતે રજૂ કરી હતી અને જણાવવું કે સ્વ.
અંત:કરણપૂર્વક આભાર માનું છું. પરમાનંદભાઈના પરિવારની એક સભ્ય તરીકે હુ ઊભે થયે છું. મારે
શ્રી યાજ્ઞિકસાહેબને પણ હું આભાર માનું છું. અને તેમને સંબંધ પિતા-પુત્રને હતે. તેઓ મને પુત્ર તરીકે
* સ્વ. પરમાનંદભાઈ વિશે બેલતાં તેમણે જણાવ્યું કે સમાજને ગણતા અને અમારે વિચારવિનિમય પણ આ દષ્ટિએ જ થતો હતે.
શ્ક લાગે એવું કાંઈક કરવું જોઈએ એવી એમની દષ્ટિ હતી. સંઘના સૂત્રધાર તરીકે પણ સદી જેટલા સમય માટે તેમણે
નવું જાણવાની તીવ્ર જિજ્ઞાસુવૃત્તિ તેઓ ધરાવતા. તેમનો સંપર્ક સેવા આપી.
ખૂબ જ હતું, એ એમને માટે ગુણ હતો. પોતાની મર્યાદાઓનું તેમણે સંધ ઉપર ઉપકાર કર્યો છે. તેનું ઋણ ચૂકવવાને આ
તેમને ખૂબ જ ભાન હતું. તેમનું ક્ષેત્ર સામાજિક હતું. સમાજની અવસર છે.
પ્રગતિ માટે સતત કામ કરતા. એવા કામને જ તેમણે પોતાનું કૅલેજજીવનમાં પણ તેઓ વિદ્વત્તાપૂર્ણ લેખ લખતા. તેમના
જીવનકાર્ય બનાવી દીધું હતું. વિચારોને પ્રગટ કરવા માટેનું “પ્રબુદ્ધ જીવન” તેમને સારું માધ્યમ
પ્રબુદ્ધ જીવન’ની પરંપરા જાળવી રાખવાનું મારા માટે અઘરું મળ્યું. તે સંસ્કારશીલ અને ચિત્તનશીલ વ્યકિત હતા, એટલે
હતું, છતાં એ કામ હું કરી શક્યો છું તે મારા માટે આનંદને વિષય છે. આ પુસ્તકનું નામ “ચિનાનયાત્રા” રાખ્યું છે.
વ્યાખ્યાનમાળા” અને “પ્રબુદ્ધ જીવન” ચાલુ રહ્યાં છે તેમણે હમેશાં પ્રામાણિકપણે વિચારો વ્યકત કર્યા છે–સામા પક્ષે
તે જ પરમાનંદભાઈનું મોટું સ્મારક છે અને અંજલિ છે. ગમે તેવી વ્યકિત હોય.
વાડીલાલ ડગલીએ કહ્યું કે પરમાનંદભાઈમાં કુતૂહલપ્રવાસ એમના જીવન સાથે વણાયેલો હતો. એ કારણે પ્રવાસને
વૃત્તિ મોટી હતી. ઉમરના ફેરના કારણે તેમાં ફરક નહોતો પડત. લગતું સાહિત્ય પણ આ પુસ્તકમાં લીધું છે.
તેઓ ભલે જીવ્યા જૈન તરીકે, પરંતુ સાચા બ્રાહ્મણ હતા, કેમકે વિદ્યા, આજે સ્વ. પરમાનંદભાઈના જન્મદિવસે આ પુસ્તકનું પ્રકાશન
સાથે જ તેમને સંબંધ હતો. થાય છે તે પણ ધન્ય ગણાય. પ્રબુદ્ધ જીવન”નું સંચાલન છેલ્લાં ત્રણ વર્ષથી શ્રી ચીમનલાલ
આજે ચીમનભાઈ “પ્રબુદ્ધ જીવન” અને વ્યાખ્યાનમાળા ચકુભાઈ શાહ કરે છે, અને જો એમનાં લખાણનું પણ એક પુસ્તક . '
ચલાવે છે તે તેમણે જોયું હોત તો તેમને ખૂબ આનંદ થાત. પ્રગટ થાય તો શ્રી ચીમનલાલ પી. શાહે એ પ્રકાશનનાં ખર્ચ અંગે રૂા.
“પ્રબુદ્ધ જીવન”માં કલાતત્ત્વ ખૂટે છે, પરંતુ વિચારતા ૧૫૦૦ ભેટ આપવાની જાહેરાત કરવા મને કહ્યું છે.
વધ્યું છે. આજે “પ્રબુદ્ધ જીવન”ને બૌદ્ધિક પરિમાણ મળ્યું છે.
શ્રી ગીતાબહેને જણાવ્યું કે ભાઈ ૧૧ વર્ષના હતા ત્યારથી ત્યાર બાદ “ચિન્તનયાત્રા” નું પ્રકાશન કરતાં શ્રી યાજ્ઞિકસાહેબે
પત્ર સાચવી રાખતા હતા. એમના પત્રોને વિશાળ ખજાને મારી જણાવ્યું કે, સ્વ. પરમાનંદભાઈ જેવા પુરુષની વંદના કરવાની તક
પાસે છે. મળી એટલે તેમના પ્રત્યેની મારી કૃતજ્ઞતા રજૂ કરવાના આશયથી
ચિન્તનયાત્રા” એ યાત્રાનું પણ ચિંતન છે. મારાં પૂજય બાના મેં આજનું નિમંત્રણ સ્વીકાર્યું છે. ચિન્તનયાત્રા”માં વ્યકિતચિત્રો સુંદર છે. યાત્રાને વિભાગ
સ્વાર્પણ અને સમર્થન વગર ભાઈ આટલા આગળ ન વધી શકયા
હોત એ વાત મારે આજે કહેવી જોઈએ. આ પુસ્તકને યાત્રાને પ્રસાદ વાંચતાં આપણે પોતે યાત્રાને ભાવ અનુભવીએ છીએ. સંપાદકોએ આ પુસ્તક તૈયાર કરવામાં સારી મહેનત કરી છે તે દેખાય છે. આ પુસ્તકને
પણ કહી શકાય.
શ્રી કે. પી. શાહે આભારવિધિ કરતાં જણાવ્યું કે પાકિએક સારામાં સારું તર્પણ ગણી શકાય. પરમાનંદભાઈ વિષે બોલતાં તેમણે જણાવ્યું કે, જ્યારે લોકોને
સાહેબે તેમના વકતવ્યથી આપણને રસતરબોળ કર્યા છે, તે માટે ન ગમે તેવી વાત કહેવી એ ભારે મુશ્કેલ હતું, એવા સમયે પણ તેઓ સાચી
આપણે તેમના આભારી છીએ. વાત નિર્ભયતાથી સમાજ સમક્ષ રજૂ કરતાં અચકાતા નહોતા. તેમનામાં
ત્યાર બાદ પ્રમુખશ્રીએ શ્રી યાજ્ઞિક સાહેબને સુખડને હાર કુદરતી સૌન્દની અભિરુચિ બીજરૂપે હતી. તે તેમના પરિવારને વારસા
પહેરાવ્યો હતો અને સભા વિસર્જત થઈ હતી. રૂપે મળી છે.
સંકલન : શાંતિલાલ ટી. શેઠ