________________
૧૯૬
પ્રબુદ્ધ જીવન
' '. . .
!તા. ૧૬-૧-૭૪
-
અળગો કરી શકાશે એમ કામરાજ માને છે. મોરારજીભાઈ જેને
પ્રકીર્ણ નોંધ આપઘાતજનક અને બદનામ કરનારું પગલું માને છે તે જ કદાચ સાચું પગલું હોય તેમ ન બને? ભૂતકાળ ભૂલી જઈ, બધું ગળી સૌથી મોટો ભય-અરાજકતા જઈ, દેશના હિતને જ વિચાર મુખ્ય રાખી, કામરાજ આ દિશામાં
મેઘવારી અનહદ વધતી જાય છે. ઊંચા ભાવે પણ ચીજવસ્તુઓ જતા હશે તેમ શા માટે ન માનવું ? કામરાજને કોઈ સ્વાર્થી કે મૂરખ
મળતી નથી. ભાવને કાબૂમાં રાખવા અને જીવનની જરૂરિયાતની નહિ જ કહે. કામરાજ નબળા મનના માનવી નથી. દેશદાઝ તથા
વસ્તુઓ પ્રજાને પૂરી પાડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. પરિગરીબ માટે હમદર્દી કોઈના કરતાં તેમની ઓછી નથી, મોરારજી
સ્થિતિ સફોટક હદે પહોંચી છે. વધતા જતા ભાવ અને ચીજવસ્તુની ભાઈએ વાજબી કહ્યું છે કે તામિલનાડુની આમજનતામાં તેમના વિશે ખૂબ જ આદર છે. મેરારજીભાઈ કહે છે કે તામિલનાડુમાં
અછત માટે કેટલાંક એવાં કારણો છે કે જેને માટે સરકાર જવાબદાર શાસક કેંગ્રેસની કોઈ તાકાત નથી અને કામરાજની સહાયથી ન ગણાય. કેટલાંક એવાં કારણ છે કે જે સરકારની ખેતી નીતિને શાસક કોંગ્રેસ પોતાની જાતને સ્થાપિત કરવા માગે છે. તે કામરાજને આભારી છે. નીતિ બરાબર હોય ત્યાં પણ તેને અમલ થતો શાસક કોંગ્રેસની ગરજ છે કે શાસક કેંગ્રેસને કામરાજની ? તામિલ
નથી અથવા કરી શકાતું નથી. કેટલાંક એવાં કારણ છે કે વિરોધ નાડમાં સબળ પક્ષ કામરાજ છે કે શાસક કોંગ્રેસ? તે શું કામરાજ પોતાની જાતને મૂરખ બનવા દે છે? ' ' '' 'બા ઈરાદાપૂર્વક પ્રજાને ઉશકેરી પરિસ્થિતિ વિકટ બનાવે છે. - મોરારજીભાઈ કહે છે: “શ્વડા પ્રધાન કે બીજા કોઈની પણ
પ્રજાના કેટલાક વર્ગો–વેપારીઓ-મોટા ખેડૂત, મજૂરે, વિદ્યાર્થીઓ, સાથે અમારે અંગત વેર નથી તેમ જ અંગત વેરઝેરના આ પરિસ્થિતિને પૂરો લાભ લે છે અને તેને વધારે વિકટ બનાવે હિસાબ ચૂકતે કરવાને સવાલ નથી. કામરાજ વિશે જરૂર છે. ભ્રષ્ટાચાર અને લાંચરુશવત વધતાં જાય છે. સરકારી તંત્ર શિથિલ કહી શકાય કે અંગત વેરઝેરને હિસાબ ચૂકતે કરવા તેમણે આ
અને ભાંગી પડવાની સ્થિતિ પર પહોંચી ગયું છે. આર્થિક ભીંસને પગલું ભર્યું નથી. બલ્ક પિતાની જાતને અળગી રાખી, દીર્ધદષ્ટિથી કારણે સરકાર ઉપર પ્રાને રોષ વધતો જાય છે અને જરા પણ ભવિષ્યનો વિચાર કર્યો છે.
બહાનું મળે ત્યાં ઉશ્કેરણી સહેલી થાય છે. પરસ્પર દોષારોપણથી . . ગુજરાતમાં સ્થિતિ કાંઈક જુદી છે, અને ૩-૪ મહિનાથી કોઈ ઉકેલ થાય નહિ. બંધ, મરચા, તોફાને રોજિદા બનાવો આ સ્થિતિ સારો એવો પલટો લીધો છે. તેથી મોરારજીભાઈ
બની ગયા છે. પરિણામે અસામાજિક અને ગુંડા તત્ત્વોને છૂટો દોર જેરમાં હોય તે સમજી શકાય તેવું છે. ઘનશ્યામભાઈ ઓઝાની
મળી ગયો છે. આર્થિક મુશ્કેલીઓ કરતાં પણ અરાજકતાને ભય આગેવાની જે રીતે બદલવામાં આવી તેના પરિણામે ટૂંક સમયમાં જ વધારે ચિતાજનક છે. કાયદો અને વ્યવસ્થા તૂટી પડે તે પ્રજાની દેખાયાં છે. ગુજરાતમાં સંસ્થા કોંગ્રેસને સન્નિષ્ઠ કાર્યકર્તાઓનું જૂથ હાડમારી અને યાતનાઓને પાર નહિ રહે. તોફાનો થાય ત્યારે છે. ગુજરાતમાં આગેવાની બદલવામાં ઈન્દિરા ગાંધીએ જે વલણ
પિલીસ અને સ્પેશ્યલ પોલીસતંત્ર ભારે હાથે કામ લે તેમાં વધારે લીધું તેથી શાસક કેંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ ખૂબ નારાજ થયા છે. શાસક કેંગ્રેસનું સંગઠન ગુજરાતમાં થયું ન હતું, તેમાં આ ઘા
પડતા બળને ઉપયોગ થાય, નિર્દોષ માણસોને સહન કરવું પડે પડયો. સિતમાં મોંઘવારી અને બીજાં કારણો પણ આવી મળ્યાં.
અને પ્રજાને રોષ.વધે. ચારે તરફ જોઈએ.તે સરકારનું અને પ્રજાના. ઈન્દિરા ગાંધીએ જે પ્રતિભા ઊભી કરી હતી તેને ઘણી ઝાંખપ બધા વર્ગોનું વર્તન સર્વથા બિનજવાબદાર લાગે. લાગી છે. તેમની નીતિરીતિથી શાસક કોંગ્રેસમાં પણ ભારે અસંતોષ
સરકાર એકંલી આવી પરિસ્થિતિને પહોંચી નહિ શકે, વધારે છે. રાપેલાં વચનને અંશ પણ અમલ કરી શકયાં નથી. ભ્રષ્ટાચાર
વણસતી રહેશે. પ્રજાના જવાબદાર આગેવાને, જેને કોઈ રાજકીય વધ્યો છે. સ્થિતિ અનહદ વણસી છે. ઉપાય શું છે? ઈન્દિરા ગાંધીને
હેતુ ન હોય તેવી વ્યકિતઓએ, પ્રજાને સાચું માર્ગદર્શન આપવું હટાવવા એ એક જ માર્ગ છે. તે સાથે મળી કામ કરવાને કોઈ અવ
જોઈએ અને પ્રજા અને સરકાર વચ્ચેની કડી બની, સંઘર્ષ ઓછો કરવા કાશ છે? દેશના હિતમાં શું છે? આ વિશે તીવ્ર મતભેદને અવકાશ
જોઈએ. અળખામણાં થવું પડે તે પણ પ્રજાનો જે વગે ખોટે છે. જનસંઘ, સ્વતંત્ર પક્ષ, ડાબેરી સામ્યવાદીઓ, ઈન્દિરા ગાંધીના
માગે હોય તેને સાફ કહેવું જોઈએ. બારડોલીને ખેડૂત ૧૦ ટકા પરાજ્ય સિવાય બીજો કોઈ વિચાર ન કરે તે સમજી શકાય છે. સંસ્થા
લેવી પણ ન આપે અને હિંસક આંદોલન કરે તેને ટેકોન જ અપાય. કેંગ્રેસ માટે પણ આ જ માર્ગ છે? ભાવનગરમાં સંસ્થા કોગ્રેસે
૧૦ ટકાં આપીને ૯૦ ટકા બજારભાવે વેચવાની છૂટ મળે છે. જનસંઘ સાથે સમજૂતી કરી. મુંબઈની સેક્સભાની પેટાચૂંટણીમાં આટલી લેવી પણ સરકારને ન મળે તે રેશનશેપમાં ગરીબોને ઓછે સંસ્થા કૉંગ્રેસ જનસંઘના ઉમેદવારને ટેકો આપે છે. ગુજરાત - ભાવે અનાજ કયાંથી આપે? પછી પાલખીવાળા જઈને બારડોલીના સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે જનસંઘ તફને કરાવે છે. શું સંસ્થા કેંગ્રેસને
- ખેડૂતોને મૂળભૂત અધિકારો ઉપર ભાષણ આપે અને ઉશ્કેરણી શાસક કૉંગ્રેસ કરતાં જનસંઘની નીતિરીતિ સાથે વધારે મેળ છે?
કરે તે નિભાવી ન લેવાય. જીવીકોના સિપાઈને પણ ઓછામાં ઓછા કેંગ્રેસનું વિભાજન સિદ્ધાંતભેદને કારણે ન હતું પણ વ્યકિતઓને ૪૦૪ નો અને વધીને ૭૦૬ માસિક પગાર મળે, કલાર્કને ૫૧૪થી સંઘર્ષ હતો. પુનવિચારણા કરવાનો સમય આવ્યો છે. ઈન્દિરા ગાંધીને
૧,૪૪૭ પગાર મળે છતાં આંદોલન કરે તેને નિભાવી ન લેવાય. હટાવવાં હશે તો પણ સંઘર્ષ તુમુલ હશે અને તેમાં સફળતા મળી વિદ્યાર્થીઓ કોલેજના મકાને બાળે, જાહેર મિલકતોની તોડફોડ કરે તે તો ય શું?. ઈન્દિરા ગાંધીને પણ આ ચાર વર્ષને અનુભવ
નિભાવી ને લેવાય, વેપારી અછતનો લાભ લઈ નફાખોરી કરે અને વ્યર્થ તો નહિ જ ગયો હોય? તેમના અનેક મહાન દોશે છતાં,
કાળાં બજાર કરે તે નિભાવી ન લેવાય. રાજકીય પક્ષો, સાલાલસાથી એમની શકિતનો લાભ દેશ ન જ લઈ શકે? જે સ્વાર્થી, અપ્રમાણિક વ્યકિતઓથી તેઓ વીંટળાયાં છે તેમાંથી તેમને મુકત કરાવવાં હોય
પ્રજાને અવળે માર્ગે દોરે તેની સામે પ્રજાને ચેતવવી પડે. પ્રજના તોં તેમને નિતાન વિરોધ કરીને તો નહિ જ થાય. તે તે.આ દરેક વર્ગે ભાગ આપવો પડે તેમ છે. કોઈ એક વર્ગને ભેગ લોકશાહી માળખું છે અને પ્રામતની સંપૂર્ણ અવગણના કરવી આપવાનું. કહીએ અને બીજા વગે મોટો લાભ લેતા રહે તે ત્યાગનું કોઈ અાગેવાન માટે . શકય નથી. દેશની સમીક્ષા ગંભીર કોકટી ખડી થઈ છે ત્યારે વડીલ આગેવાને અને આપણે સૌ દેશહિતને જે
વાતાવરણ ઊભું ન કરી શકીએ. મોટા વકીલે, ડૉકટરે કે એન્જિનિયર વિચાર કરીએ તો કટોકટીને પહોંચી વર્ણવાનું સામર્થ્ય આ પ્રજામાં
"અથવા વેપારીએ વાર્ષિક લાખ રૂપિયાની આવક કરે—કાળાં
બજારને બાદ રાખીએ તે પણ અને પછી બીજા વર્ગોને ભેગ ૮-૧-૭૪': , . . . . . . . . . ચીમનલાલ ચકુભાઈ આપવાનું કહીએ તો પણ ન ચાલે. સરકાર આ બધું અટકાવી નહિ