________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
T
ce |
જીવન
“પણ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩પ : અંક: ૧૮, ,
મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૭૪ બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-૪૦ પિસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
5G સંસ્થા કોંગ્રેસ અને શાસક કેંગ્રેસ 53 | શ્રી કામરાજે પોંડિચેરી અને તામિલનાડુની પેટાચૂંટણી કાર્યોમાં ગૂંચવાડે ઊભા કરવાનું છે. મોરારજીભાઈના જણાવવા અંગે ઇંદિરા ગાંધી સાથે સમજૂતી કરી છે તેની ભૂમિકા સમજાવતે પ્રમાણે તામિલનાડુ અને પિડિચેરીમાં શાસક કોંગ્રેસને સફળતા પ્રાપ્ત શ્રી મોરારજીભાઈને એક વિગતવાર લેખ ગુજરાત સંસ્થા કોંગ્રેસ થાય તે અન્ય રાજ્યોમાં સંસ્થા કોંગ્રેસ પર પ્રતિકૂળ અસર પત્રિકામાં પ્રકટ થયો છે તે આ અંકમાં અન્યત્ર આપ્યો છે. આ થાય તેની કામરાજ ચિન્તા કરતા નથી. માકર્સવાદીઓ, અકાલીઓ, સમજૂતીથી સંસ્થા કોંગ્રસના ભાવિ વિશે શંકાઓ અને ગૂંચવાડો ડી. એમ.કે., મુસ્લિમ લીગ અને જમણેરી સામ્યવાદીઓની સહાય પેદા થયાં છે તે દૂર કરવા અને બને કોંગ્રેસના જોડાણને કોઈ પ્રશ્ન મેળવી, ગમે તે પદ્ધતિને આશ્રય લઈ શાસક કેંગ્રેસ સત્તા ટકાવી છે જ નહિ, પણ આવું પગલું સંસ્થા કેંગ્રેસ તથા સમગ્ર દેશ રાખે છે એની કામરાજ કોઈ ચિન્તા કરતા નથી. શાસક કેંગ્રેસ માટે આપઘાતજનક અને બદનામી કરનાર નીવડશે રોમ મેરારજી- કોઈમ્બતુરમાં સંસ્થા કેંગ્રેસને સહાય ન કરે અને કામરાજ માટે ભાઈએ જણાવ્યું છે.
ખરાબ પરિસ્થિતિ સર્જાય તેવી રીતે વર્તે તો મેરારજીભાઈને આશ્ચર્ય શ્રી કામરાજે જે સમજૂતી કરી, તેને સ્વીકાર કરવાને સંસ્થા
નહિ થાય. આ બધું છતાં કામરાજે શા માટે આવી સમજૂતી કરી? કોંગ્રેસની કારોબારી અશક્તિમાન હોવાને કારણે એને સ્વીકાર કર્યો
મેરારજીભાઈના કહેવા પ્રમાણે છેલ્લાં ત્રણ વર્ષથી કામરાજે તેમની છે. કારોબારીના મોટા ભાગનાં સો આવી સમજૂતીથી વિરુદ્ધ
પ્રવૃત્તિઓ તામિલનાડુ પૂરતી મર્યાદિત રાખી છે. તેમની તબિયત
સારી રહેતી નથી. “શ્રી કામરાજને તામિલનાડુમાં પોતાની સ્થિતિ હતા, પણ કામરાજની પ્રતિષ્ઠાનો સવાલ હતો અને સભ્યો કામરાજને ગુમાવવા તૈયાર ન હતા, તેથી લાચારીપૂર્વક સ્વીકાર કર્યો છે. આ
અંગે ચિંતા હોઈ આ વસ્તુ (ઉપર જણાવેલ બધાં પરિણામ) તેઓ
જોઈ શકતા નથી.” સમજૂતી કેવી રીતે થઈ અને સંસ્થા કોંગ્રેસની કારોબારીએ તેને સ્વીકાર કેવી રીતે કર્યો તેની હકીકતે મોરારજીભાઈએ રજૂ કરી છે
શ્રી મોરારજીભાઈ કહે છે તે ખરું હોય તો કામરાજ પિતાની તે કાંઈક આશ્ચર્યજનક છે. બેંગલોરમાં કેંગ્રેસ કારોબારી મળી ત્યારે
સ્થિતિને જ વિચાર કરે છે, સંસ્થા કેંગ્રેસને વિચાર કરતા નથી; કામરાજ અને ઈન્દિરા ગાંધી વચ્ચે મુલાકાત થઈ ગઈ હતી, પણ
તામિલનાડુ પૂર જ વિચાર કરે છે, દેશને વિચાર કરતા નથી. કારોબારીમાં તેમણે કહ્યું કે કોઈ મહત્ત્વની વાતો થઈ
પિતાના સાથીઓનો વિરોધ હોવા છતાં, આવી સમજૂતી કરી. નથી. બીજી મુલાકાતે યોજાશે કે નહિ તે અંગે પણ તેમને માહિતી
કામરાજના આવા પગલા પાછળ મોરારજીભાઈ જણાવે છે ન હતી. છતાં વડા પ્રધાન સાથે. ચૂંટણી–સમજૂતી કરી હતી તે
તેવા નહિ પણ બીજા જ કારણે હોય એમ ન બને?મેરારજીભાઈ જણાવ્યું, પણ કારોબારીના મોટા ભાગના સભ્યોની અસંમતિ હોવાથી
કહે છે, “મને ખબર છે કે અત્યારના સંજોગોમાં હતાશ થયેલા વાત દિલ્હી બેઠક ઉપર મુલતવી રહી. દિલ્હીમાં કારોબારીના
ત્રણચાર કેંગ્રેસી નેતાઓ બે કૉંગ્રેસના જોડાણને ટેકો આપે છે.” મેટા ભાગના સભ્યોએ શાસક કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારની
ઈન્દિરા ગાંધીથી નારાજ થવાનું મેરારજીભાઈને કારણ છે તેના
કરતાં કામરાજને ઓછાં કારણે નથી, કદાચ વધારે છે. મોરારજીસમજૂતી કરવાને વિરોધ કર્યો હતો. આ અંગે નિર્ણય કરવાની
ભાઈ પોતે કહે છે : “૧૯૬૬ અને ૧૯૬૭માં ઈન્દિરાજીને વડા સત્તા કેંગ્રેસ પ્રમુખ શ્રી અશોક મહેતા અને શ્રી કામરાજને સોંપી હતી. મેરારજીભાઈએ આ ઠરાવને વિરોધ કર્યો હતે. સમજૂતીના
પ્રધાન બનાવવામાં મુખ્ય ભાગ ભજવનાર શ્રી કામરાજ હતાશ વિરોધી હતા એવા સભ્યએ આ ઠરાવને ટેકો આપે, એવી
થયા કારણકે ઈન્દિરાબહેને દેશનાં વડા પ્રધાન બન્યા પછી તરત જ ચાશાએ કે કામરાજ બહુમતીના મંતવ્યની અવગણના કરશે નહિ, ત્યાર
એમની અવગણના કરી, એમના અહંને ધક્કો માર્યો. વળી તેમની બાદ કામરાજ વડા પ્રધાનને મળ્યા અને મર્યાદિત ચૂંટણી-સમજૂતી
નીતિરીતિ પણ શ્રી કામરાજને પરાંદ આવી નહિ.” આ બધું કરી. નિર્ણય કરતાં પહેલાં એમણે શ્રી અશોક મહેતાની સલાહ
હોવા છતાં જો શ્રી કમરાજે વડા પ્રધાન સાથે આવી સમજૂતી પણ ન લીધી. છતાં અશોક મહેતાએ આ સમજૂતીને સ્વીકાર કર્યો.
કરવાનું યોંગ્ય માન્યું તે તામિલનાડુમાં પોતાના સ્થાન માટે નહિ
પણ ખરેખર દેશના હિતમાં કર્યું છે એમ કેમ ન માનવું? ગુજરાત મેરારજીભાઈ જણાવે છે કે ગેરશિસ્ત અને દગાખોરીથી શાસક અને તામિલનાડુ સિવાય અન્ય રાજ્યોમાં સંસ્થા કેંગ્રેસ નામશેષ છે. કોંગ્રેસ અસ્તિત્વમાં આવી ત્યારથી સંસ્થા કેંગ્રેસને વેરવિખેર કરવાના બીજા કેંગ્રેસી નેતાઓ પણ બે કેંગ્રેસનું જોડાણ ઈચ્છતા હોય પ્રયા સતત ચાલુ રાખ્યા છે. તામિલનાડુમાં ૧૯૭૧માં કામરાજની તે તે હતાશામાંથી નહિ પણ દેશના હિત માટે જરૂરી છે એમ કેમ નેતાગીરી ખતમ કરવા ડી. એમ. કે.ને શરણે ગઈ હતી. કામરાજ ન બને? રામસુભગસિંગ, તારકેશ્વરી સિહા, સંજીવ રેડી, નિજલિંગપ્પા સાથે પંડિચેરી વિશે સમજુતી કરવામાં પણ શાસક કોંગ્રેસનું ધ્યેય. એસ. કે. પાટિલ બધા હતાશામાં છે? મેરારજીભાઈએ પોતે જ સાચું ઉત્તર પ્રદેશમાં સંસ્થા કૅસને નિર્બળ કરવાનું અને સંસ્થા કોંગ્રેસના કારણ આપ્યું છે કે આમ કરવાથી સામ્યવાદી પક્ષને શાસક કેંગ્રેસથી