________________
તા. ૧૬-૬-૭૪
પ્રબુદ્ધ જીવન
યહૂદીઓ અને યહૂદી ધર્મ
[ ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનને સાર] યહુદીઓ મારી દષ્ટિએ જગતનું આશ્ચર્ય છે. યહૂદીઓને આ વાત છે. જે કંઈ સ્વીકાર્ય એ બધી વસ્તુ માટે આવી સાધનાની વાત ઈતિહાસ કોઈ કાયદાકાનૂનમાં બંધ બેસતો નથી, માટે એનું આશ્ચર્ય છે. સામર્થ્ય પ્રાપ્ત થયું એ માટેની પણ એમાં વાત છે. એ પ્રજા એમ છે. ઈઝરાયલમાં ૨૨ લાખની વસતિ છે. એની ચેતરફ આશરે માને છે કે એમને ભગવાન સાથે કરાર થયો છે. ૧૩ લાખ આરબે છે. પણ હજુ સુધી આરબો સમ ખાવાને ય જીત્યા યહુદીઓએ નક્કી કર્યું કે ભગવાનને કોઈ આકાર નહીં, ભગવાન નથી. યહુદીઓ બળવાન, બુદ્ધિવાન હોવા છતાં, અલ્પ સંખ્યામાં
સિવાય બીજો કોઈ નહીં. Abstract thinking કરવાને એમણે લાભ હોવા છતાં ફોજદારી ગુનાઓ કરવામાં જગતમાં સૌથી છેવાડે આવે આપે છે. આના કારણે તે મોટા મોટા વિચારક, તત્ત્વવેત્તા, છે. ટૂંકમાં તેઓ શાંતિપ્રિય લોકો છે.
વિજ્ઞાનીઓ યહુદીઓમાં થયા છે. અને વિકાસ પેઢી દર પેઢી થતો - ઈઝરાયલ ગયો હતો ત્યાં મેં જોયું કે એ દેશ પોતાને સો ટકા રહ્યો છે. યહર્દીને પોતાના યહોવા માટે બીજે પાય એ છે કે Secular (બિનમઝહબી) રાજ્ય ગણાવતું નથી અને છતાં Secular તે નીતિમત્તાથી બંધાયો છે. God is just. એ થયેલા કરાર અન્વયે કરતાં સારો વર્તાવ મેં ત્યાં અનુભવ્યો હતે. પરધર્મીઓ સાથે ભગવાન આનાથી આઘાપાછા થઈ શક નથી. સારો વર્તાવ દીઠો હતો.
યહૂદી માને છે કે ઈશ્વરે કરાર કર્યા છે, તે એ પાળવાને ત્યાંના સિક્કાઓ જુઓ તો હિબ્રુ અને અરબી એમ બે ભાષા હું બંધાયેલો છું. હું તમને ટેકે આપીશ. છપાયેલી જોવા મળે. ત્યાંની સંસદમાં બંને ભાષાઓના તરજમાઓ
કોઈને ય ડગલે સવારે લીધો હોય તે સાંજે પાછા આપવાની થાય છે. શાળામાં બે ય ભાષાઓનું ચલણ છે. અરે ! બંને ભાષી
વાત, પણ ધર્મના કરારમાં છે! ધર્મ કોઈ કિતાબી, પૂરલેકની ચીજ શાળાએાને સે ટકા અનુદાન અપાય છે.
નથી. એ આ લેકની વાત છે. દયા ન કરો તો ઠીક પણ ન્યાય માત્ર ૮,૦૦૦ ચોરસ માઈલની ભૌગોલિક મર્યાદા ઈઝરાયલની કરો. આ Just ધર્મ છે. છે. કદમાં કાઠિયાવાડથી ય નાનું રાજ્ય થયું. તરફ સીમાડે વળી આ ધર્મ યહુદીઓને કહે છે કે તું તારા છોકરાને ભણાવજે
રબે ઊભા છે, છતાં અંદરના આરબો સાથે સારો વર્તાવ છે. આ અને ધંધે વળગાડજે, નહીં તે ચાર પેદા કર્યાનું પાપ તારે માથે આશ્ચર્યકારક ઘટના છે.
આવશે. આવું કોઈ પણ ધર્મમાં જોવા ય પામવાના નથી. આ ધર્મ ૨૩ હજાર વર્ષ જૂનો છે. મોઝેઝને બાળપણમાં નાઈલ તમારે તમારા પિતાના પૈસાથી જ કામ પાર પાડવાં. સામાજિક નદીમાં વહાવી દીધું હતું. એ એક રાજકુમારીના હાથમાં જઈ ચડે કાર્યો માટે રાજ પાસે જવું નહીં. આવું કંઈ કેટલુંય આ ધર્મમાં છે. એ એને ઉછેર કરે છે. માટે થતાં એ એકાદ ખૂનમાં ફસાય છે. નિરૂપવામાં આવ્યું છે. અને ભાગી છૂટે છે. રસ્તામાં ઈશ્વરે આજ્ઞા આપી કે જ, તું ભાઈને આ દેશમાં ભણ્યા વગરનાં છોકરાં જોવા મળશે નહીં. કોઈ પણ છોડાવી લાવ. એ જાય છે. પણ એ reluctant prophet નીવડે સાયનેગોગ (ધાર્મિક સ્થળ) શાળા વગરના જોવાય નહીં મળે. આટલી છે. મેક્રેઝ અને સહપંથીઓને પેલેસ્ટાઈન તરફ ભાગવું પડે છે. ભણેલી પ્રજા યુરોપમાં ય કયાંય નથી.
રોમન સામ્રાજ્ય સામે થયેલી ટકરામણમાં ઈરાની સમ્રાટે એમને ત્યાં ધર્મગુરુઓનું ચક્ષણ નથી, માત્ર પૂજારીએ જ છે. જેરૂસલામ તોડી નાખ્યાનું પણ જાણીતું છે. આ યુદ્ધ ત્રણ વર્ષ ચાલ્યું વળી ધર્મની વાત માત્ર પયગમ્બરને કરવાને અધિકાર છે. આ એક હતું. પેલેસ્ટાઈનમાં અનેક લડાઈ થતી રહી હતી. પરિણામે યહ ભારે મોટી વાત છે. જ્યારે આપણે ત્યાં ભારે વિપરીત પરિસ્થિતિ છે. દીએ દુનિયા આખીમાં વેરવિખેર - આશરે બે'ક હજાર વર્ષથી થઈ અનેક દોષો પણ છે. ગયા હતા. સામાન્યપણે તો આવી પરિસ્થિતિમાં અન્ય પ્રજા ખલાસ
નાની શુદ્ર લઘુમતી હોવા છતાં અતિશય ઉદારચરિત વર્તાવ થઈ જાય. નાની લઘુમતીમાં હોય તે હળીભળી જાય; કોણ જાણે પણ
એમણે પરંપરાથી રાખે છે. ઈઝરાયલનું રાજ સ્થપાયું ત્યાં પોતાનું વતન યાદ કરીને યહૂદીઓ
મનુભાઈ પંચોળી-દર્શક ફરી પાછા ઊભા થયા. જગતના ખૂણેખૂણામાંથી બધા ઈઝરાયલમાં એકત્ર થઈ ગયા.
અંતિમ ફેંગાલ લાવવા જર્મનીના હિટલરે સાઠથી સિત્તેર લાખ યહૂદીઓનું નિકંદન કાઢી નાખ્યું હતું. પણ યહૂદી તે રહેવા
નીચેનાં ચાર અવતરણે જોઈએ : પામ્યા અને હિટલરને જ અંતિમ ફેંસલે થઈ ગયો!
૧, “આપણી યુવાન પેઢી માજશેખમાં રાચે છે. તેમનામાં જેરુસલામમાં પયગમ્બરનું નિવાસસ્થાન છે અને પ્રાર્થો, એના
નથી શિસ્ત કે નથી વડીલે પ્રત્યે માન કે સદ્ભાવ. માબાપ સામા સોગંદ લઈ યહૂદીઓ એના માટે જીવવા અને મરવા તૈયાર હોય છે.
તેઓ થાય છે અને તેમને ગણકારતા નથી. આજની પ્રજા તો ખરી એ પ્રજામાં એક પ્રકારની વિશેષતા છે. ધર્મે શું કરવાનું છે?
છે!” (ઈ. સ. પૂર્વે ૪૫૦ વર્ષ) આફત આવે ત્યારે હિંમત એ આપે, ચડતી વખતે ચેતવણી આપે,
૨. “આજના યુવાને જે આવતી કાલના નેતા બનવાના પણ બધા ધર્મ આવું કહેતા નથી. ઉન્નતિ વખતે ધર્મ એવું કંઈક
હોય તો મને આપણા દેશના ઉજજવળ ભાવિનાં કઈ એંધાણ દેખાતાં આપે કે જેથી નશા ન ચડે.
નથી.' ચલાવી ન લેવાય એવી આજનાં છોકરાંઓની વાત ને રીતભાત યહોવા(ઈશ્વર)એ એક જગ્યાએ કહ્યું છે કે તમને લોકોને
છે.” (ઈ. સ. પૂર્વે ૭૨૦ વર્ષ) મેં પસંદ કર્યા છે, કેમકે મેં તમારી નમ્રતા જોઈ છે. તમે લોકો
૩. “દુનિયાનું હવે ખરેખર આવી ગયું છે. છોકરાંઓ માબાપના તમારી ઉન્નતિ વખતે પણ પોતાની જાતને રજમાત્ર ગણે છે
જરા પણ કહ્યામાં નથી. દુનિયાને અંત હવે આ નથી” માટે હું તમને પસંદ કરું છું; જ્યારે બીજા લોકો મને ઉપર ચડાવી
(ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ ) દે છે એટલું જ.
૪, “તન આળસુ, અંદરથી મેલા અને ઊંડા આજકાલનાં
છોકરાંઓ પહેલાંનાં છોકરાંઓ જેવાં કદી નહિ બની શકે ! આ પ્રજા સામાન્યપણે બધા યહૂદીઓમાં સમજણ છે, અને એથી જ
તે શું આપણી સંસ્કૃતિની રક્ષા કરી શકવાની ? તેબા એમનાથી ! આરબો એમની વચ્ચે રહી શકે છે. આ યહૂદીઓને ધર્મ છે. ધર્મ બે પ્રકારના છે. એક છે પરલોકવાદી ધર્મ. એ પરલોકની
( ઈ. સ. પૂર્વે 300 વર્ષ) ચિતા કરે છે. પરિણામે અલેક અને પરલોક વચ્ચે ખાઈ ઊભી
. આમાંના પહેલા ઉદ્ગાર સેક્રેટિસના છે; બીજ હેસિડના થાય છે; અને બીજા વ્યકિતગત ધર્મ એવા છે કે જે સેતુ થવા માગે છે.
છે, ત્રીજા એક ઈજિશ્ચિયન ધર્મગુરુના, અને છેલ્લા ના બેબિયહુદીઓના ધર્મમાં આલેક અને પરલેકના ધર્મ વચ્ચે, સમાજ
લેનમાંથી મળી આવેલા એક માટીના વાસણ પર કોતરાયેલા છે. અને ધર્મ વચ્ચે સેતુ બાંધવાને પ્રયાસ છે. એમને તે સાદી, સી,
ત્રણ હજાર વર્ષ જૂની આ વાણી છે. સરળ ધર્મ છે. ભકિત, સાધના એ ધર્મમાં છે. એમાં ઈઝરાયલીઓને જ
ટીકાની સામે એમ કહી શકાય કે છેલ્લાં ત્રણ હજાર વર્ષ સંબોધન છે. સમાજને ઊંચે લાવવાની વાત છે. સામૂહિક સાધનાની પર દષ્ટિપાત કરીએ તે જુવાન પેઢીએ કે સામાન્ય રીતે કોઈએ
. વર્તમાન પેઢી–સમસ્યા