SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ २८ પ્રબુદ્ધ જીવન તી, ૧૬૭૪ ક્રિયાએથી પણ નહિ. ચર્ચાથી જ્ઞાનની સમજ પડે, પણ સમ્પર્ક અવશ્ય કરવાં તે તો કરે પાવન સુશને. જ્ઞાનની અનુભૂતિ થાય નહિ ! કરવાં તેય કર્મોને, આસકિત - ફળને ત્યજી; શ્રી ચિમનભાઈએ પિતાના ખુલાસામાં નિશ્ચય–નય અને આ ઉત્તમ અભિપ્રાય મારે નિશ્ચિત આ વિષે. વ્યવહાર - નય, એમના સંદર્ભે બતાવ્યા છે. વ્યવહાર - નય એટલે પૂરો સંન્યાસ એટલે સર્વ કર્મોનો ત્યાગ, કારણકે બધા કર્મો દોષરૂપ છે. પીય ફિલસૂફીનું વિધાન – Pragmatism - યૂરોપીય રાજ્યશાસ્ત્ર કર્મયોગ એટલે કર્મફળને ત્યાગ, પણ નિયત કર્મો કરવાં જોઈએ. Political Science Philosopy માં પણ આ વિષય આવી જાય જૈન ધર્મનું વલણ એકંદરે સંસારત્યાગ, સંન્યાસ તરફ રહ્યું છે. છે. અંગ્રેજ રાજપુરુષ એડ્મન્ડ બર્કે તેને Exhedincyનું વિધાન કહ્યું કાનજીસ્વામી નથી સંન્યાસને ઉપદેશ કરતાં, નથી કર્મયોગને. છે. વિચક્ષણ જૈન તાકિકોએદ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, એબે વિભાગોન્યાયના તેઓ માત્ર દ્રવ્યાનુયોગની ચર્ચા કરે છે. છે. કામદારે ચુંથાર્થ કહ્યું મુખ્યત્વે પાંડયા છે. અમૃતચંદ્રસૂરિએ સ્યાદ્વાદ - સપ્તભંગનયના છે કે ચર્ચાથી જ્ઞાનની સમજ પડે, પણ સમ્યકજ્ઞાનની અનુભૂતિ સુડતાળીસ ભાંગા બતાવ્યા છે! શ્રીમદ્ રાજચંદ્ર એટલે સુધી કહી થાય નહિ. અમૃતચંદ્રસૂરિની ગાથા તેમણે આપી છે તેમાં જ્ઞાન અને ગયા છે કે સ્યાદવાદના - નશ્ચિય - નય - વ્યવહાર - નયમ અનંતા ક્રિયા - ચરણ – બન્નેને પરસ્પરાવલંબી યોગ્ય રીતે બતાવ્યા છે. ભાંગા પાડી શકાય. ૨૨-૫-'૭૪. - ચીમનલાલ ચકુભાઈ ટૂં કામાં, કાનજી મહારાજ–ક્રિયા ધર્મના નિષેધ કરતા નથી, એ તેઓ કરી શકે જ નહિ. કોઈ પણ જૈન સંપ્રદાયને તે ખપે જ ખપે જ ડો. પ્રાણજીવન એમ. મહેતાને પત્ર નહિ. એમને ઉપદેશ મુખ્યત્વે જ્ઞાન - મૂલક છે – દ્રવ્યાનુયોગ મૂલક [ પ્રબુદ્ધજીવનના લખાણો વિષે પિતાને અભિપ્રાય વ્યકત છે. વિશેષ ખુલાસે તે મહાવીરના ખરા સંઘને અભિગમ સાધવાથી કરતો ડૉ. પ્રાણજીવન મહેતાનો આવેલો પત્ર નીચે પ્રગટ કરવામાં પામી શકાય. આવે છે. –તંત્રી ] આગમ-સાહિત્યમાં મુનિને અણગાર – ઘર વગરને સાધુ – પરમ સ્નેહીવર્ય ભાઈશ્રી, કહેવામાં આવ્યો છે. ગીતામાં અ-નિકેતન ઘરબાર રહિત, એવા રા. ચીમનલાલભાઈ શાહ, યોગનું વર્ણન આપવામાં આવ્યું છે. ગીતામાં અ-પરિગ્રહ શબ્દ પ્રયોગ આપ સહુની કુશળતા ચાહું છું; “પ્રબુદ્ધ જીવન માં આપને કઈ કઈ વાર મળે છે. સેવાને મહ” એ નામને લેખ વાંચી આનંદ થશે; તેમાં આપે ધન્ના અણગાર – તપસ્વી હતા, તેનું શરીર ખળભળી ગયું હતું. આ વિષયનું અતિ સૂક્ષ્મ તેમ જ સ્થલ દષ્ટિએ બુદ્ધિપૂર્વક વિશ્લેએટલે સુધી કે હાડકાં તે ખડખડતાં હતાં – આગમમાં ધને અણ પણ કરી, તેમાં સંકળાયેલ છાનાં અને છતાં ગુણ–દોષ તરફ લક્ષ દેરી, ગારના શરીરના અવયવો – આંગળીઓ પાંસળીઓ, હાથ, પગ, સેવાના સાચા આદેશનો નિદેશ કર્યો છે. આ ભાવનાને લગભગ મળતું વગેરેનું બારીક વર્ણન આવે છે. (૧) જૈનોને ક્રિયાધર્મ આવો હતે. વાભટનું એક સૂત્રાત્મક પદ : ર્થવ દિધ :વાથg' યાદ આવતાં મહાવીરને બૌદ્ધોએ ઘોર તપસ્વી કહ્યા છે. કોઈ જૈન કિયાધર્મને આપને તે લખી મોકલવા મન થયું અને આ પત્ર લખાણ છે. નિષેધ કરી શકે નહિ! - કામદાર કેશવલાલ હિંમતરામ - ભારતની વિદ્વાન, બુદ્ધિશાળી અને સેવાભાવી; વ્યકિતઓમાં ત. ૧૩-૫-૭૪. આપની ગણના ઘણા સમય પહેલાં થયેલ છે; તેમાંયે પ્રબુદ્ધ જીવનના નોંધ : પ્રે. કામદાર વિદ્વાન છે અને જૈન દર્શનના અભ્યાસી તંત્રીપદે આવ્યા પછી માનવજીવનના અનેકવિધ ગૂઢ પ્રશ્નો છે. પણ તેમનાં કેટલાક વિદ્વાને મને યથાર્થ લાગતા નથી. કાનજી સ્વામી પર આપ અભ્યાસપૂર્ણ તંત્રીલેખો અને નોંધો નિયમિત લખતા, ક્રિયાધર્મને, દાન - દયા - તપ આદિનો નિષેધ કરતા જ નથી એવું રહે છેતેથી સાક્ષારી જગતમાં પણ આપનું સ્થાન ઉચ્ચતર અને તેમનું કથન હકીકતથી વેગળું છે. જૈન દર્શન પ્રમાણે આવો નિષેધ અનેરું બનતું જાય છે. વિચાપ્રેરક તેમજ વિચારવિનિમય પદ્ધતિએ કરી જ ન શકે તે બરાબર છે, પણ કાનજી સ્વામી નિષેધ કરે છે તે આપના લેખોની ખાસ વિશિષ્ટતા છે. આપની પ્રતિભાની આ રીતે હકીકત છે. તેમનું દિગમ્બરપણું, દિગમ્બર મન્દિર બંધાવવા અને દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થતી જોઈ આનંદ થાય છે અને તે માટે દિગમ્બર સાહિત્યને જ અગ્રતા આપવામાં સમાઈ જાય છે. દિગમ્બર મારાં સહૃદય અભિનંદન પાઠવું છું. સાધુની કઠિન સાધના તેમણે સ્વીકારી નથી એટલું જ નહિ પણ અષ્ટાંગ હૃદયના કર્તા વામ્ભટે કહેલ છે કે:શ્વેતામ્બર સાધુની પ્રમાણમાં હળવી સાધના પણ તેમણે તજી છે. आसन्तानता त्यागः कारवाक्चेतसादमः । તેમની રહેણીકરણી મઠાધિપતિ જેવી છે. स्वार्थबुध्धिः परार्थेषु पर्याप्तमितिसद्वृत्तम् ॥४६॥ પ્રો. કામદારનું બીજું કથન કે વ્યવહારનય યુરોપીય ફિલસૂફીનું વિધાન છે, તે પણ મને બરાબર લાગતું નથી. નિશ્ચય-નય મેં. ટૂ . . . અને વ્યવહાર-નય જૈન દર્શનનાં અંગ છે. નિરપેક્ષ અને સાપેક્ષ પ્રાણીમાત્ર માટે સદા દયાની પરંપરા, દાનવૃત્તિ, મન વચન દ્રષ્ટિ પ્રમાણશાસ્ત્ર – લેજીક- માં આવે છે. આઈસ્કેને ભૌતિક ક્ષેત્રે અને શરીરની પ્રવૃત્તિને સંયમ અને પરકાર્યમાં સ્વકાર્ય જેટલું સાપેક્ષાવાદ બતાવ્યો. ભગવાન મહાવીરે બૌદ્ધિક ક્ષેત્રે સાપેક્ષવાદનું ભાવપ્રેમ અને આદર; આ ચારમાં સમગ્ર સવૃત્તનો સમાવેશ થઈ નિરૂપણ કર્યું. થઈ જાય છે. તેમનું છેલ્લું વિધાન શ્રીકૃષ્ણને વિચાર જૈન વિચાર છે તે આયુર્વેદને મૌલિક ઉદ્દેશ મનુષ્યને સાત્ત્વિક ઉચ્ચતર શ્રેણી પણ બરાબર નથી. ગીતામાં શ્રીકૃષ્ણ સંન્યાસ અને કર્મયોગ, પર કે ગુણસ્થાન પર લઈ જવાનું છે. સવૃત્ત એ માટે મુખ્ય બન્ને નિષ્ઠાનું નિરૂપણ કર્યું છે. પણ સંન્યાસ કરતાં અનાસકત સોપાન છે અને સેવાભાવ એ સવૃત્તનું એક આવશ્યક અંગ છે. કર્મયોગને અસંદિગ્ધપણે ચડીયાતો બતાવ્યો છે. સંન્યાસ અને કર્મ- આ માર્ગે જ્ઞાનપૂર્વક પ્રગતિ કરનાર માનવી જન્મ - મરણના ચકરાયુગ વિષે ૧૮ માં અધ્યાયમાં કહ્યું છે : વામાંથી, ભવરોગ કે આયુષ્યના બંધનમાંથી હંમેશ માટે મુકિત પ્રાપ્ત કરે છે. લિ. સ્નેહાધીન દેષરૂપ બધાં કર્મો, - ત્યજે તે મુનિ કો કહે, 'યશ - દાન - તપે કયારે ને ત્યજો,’ અન્ય તો કહે. પ્રાણજીવન મા. મહેતાના યશ - દાન - તપે કેરાં કર્મો ન ત્યજ્યાં ઘટે, સ્નેહ વંદન.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy