________________
Regd. No. MH. by South 54 Licence No.: 37
- પબદ્ધ જીવન
પ્રય જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક: ૩
મુંબઈ, જુન ૧, ૧૯૭૪ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નસ્લ -૫૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
હિ
કામચોરી– આજને પ્રાણપ્રશ્ન મારા આજના વાર્તાલાપને વિય, કામચેરી, - આજનો પ્રાણ ઘટતું જાય. ચીજવસ્તુની તંગીને ઉદ્યોગવાળા અને વેપારીઓ પૂરે પ્રશ્ન, આકાશવાણીએ પસંદ કર્યો છે. સામાન્ય સંજોગોમાં આ લાભ લે. પરિણામે કાળું નાણું વધે. આ વિષચક્રમાંથી છૂટવાને પ્રશ્ન વિશે જે કાંઈ કહીએ તેનાં કરતાં, વર્તમાન પરિસ્થિતિમાં તે કોઈ માર્ગ ન દેખાય. લોકોને નાણાંમાંથી વિશ્વાસ ઊઠી ગયો. સરકાર વિશે કાંઈક જુદું કહેવાનું પ્રાપ્ત થાય છે. આકાશવાણીના સંચા- થીંગડાં મારવા પ્રયત્ન કરે છે. આજે એક નીતિ, કાલે બીજી, એવા લકોએ કામચેરી” ને આજને પ્રાણપ્રશ્ન શા માટે ગયે તે વિચા- અખતરા કરે પણ આભ ફાટયું ત્યાં થીંગડાં દીધે શું થાય? પ્રજાના રવા જેવું છે. અત્યારના સંજોગોમાં સૌથી વિકટ સમસ્યા મધ- પૂરા સહકાર વિના આ સમસ્યા હલ થાય તેમ નથી. પણ વર્તમાન વારી અને ફ ગાવાની છે. તેના સંદર્ભમાં કામચેરીને વિચાર કરીએ સંજોગોમાં રાજદ્વારી વ્યકિતઓ અને રાજકીય પક્ષો પ્રત્યે પ્રજાને તો તે પ્રાણપ્રશ્ન છે તે તુરત સમજાશે. એક રીતે એમ કહેવાય કે, પૂરી નફરત છે, એટલે સરકારને એ સહકાર મળે તેમ નથી. જે મેઘવારી અને ફૂગાવો દૂનિયાને લાગુ પડેલ પ્લેગ છે. સમૃદ્ધ વ્યકિતઓ પ્રજાને સાચું માર્ગદર્શન આપી સન્માર્ગે દોરી શકે તેમ અથવા ગરીબ, કોઈ દેશ કે વ્યકિત તેની અસરમાંથી બચી શકતી છે તે પણ અત્યારે ભડકો કરવામાં જ માને છે. રાજકીય વ્યકિતઓની નથી. પણ આવું કહેવાથી આપણી સમસ્યાને ઉકેલ થતું નથી. અણઆવડત અને ભ્રષ્ટાચારથી ત્રાસી જઈ, આ પરિસ્થિતિ માટે મનનું સમાધાન કરવા અથવા આપણી નિર્બળતા અને નિષ્ફળતા- તેમને જ માત્ર જવાબદાર માની પ્રજની બધી શકિતએ તેના વિરોએ ઢાંકવા આવું કહીએ તે જુદી વાત છે. એ પણ ખરું છે કે
ધમાં વળી છે ત્યારે કાંઈક શાંત ચિત્તો, બીજી દિશામાં વિચાર મેટા અર્થશાસ્ત્રીઓની મતિ પણ મુંઝાઈ ગઈ છે. અભૂતપૂર્વ પરિ
કરવાની જરૂર છે.
પ્રજાની, તેના દરેક વર્ગની અને દરેક વ્યકિતની શું ફરજ છે સ્થિતિ છે. આ એક મોટી આર્થિક કટોકટી તો છે જ, પણ તેના
તેની કાંઈક અંતરખેજ કરવી જોઈએ. આવી પરિસ્થિતિનું સર્જન પરિણામે આછા ગંભીર નથી. વ્યાપક અસંતાપ અને અશાંતિ કરવામાં આપણે કેટલા કારણભૂત છીએ, આવી વિષમ પરિસ્થિતિ આપણે સર્વત્ર અનુભવીએ છીએ. મનની સ્વસ્થતા જાળવી રાખવી ચાલુ રાખવામાં અને તેમાં ઉમેરો કરવામાં આપણે શું ફાળો છે, મુશ્કેલ બની છે. ચારે તરફ ભીંસ અનુભવીએ છીએ અને મનમાં
આ પરિસ્થિતિ અંશત: પણ હળવી કરવામાં આપણે શું કરી શકીએ,
તે દરેક વ્યકિતએ નિષ્ઠાપૂર્વક વિચારવું જોઈએ. બીજાનું દેરષદર્શન પ્રગટ અથવા દબાયેલ ઉશ્કેરાટ રહે છે. મોંઘવારી ઘડાવેગે વધી
કરવાથી કાંઈક આત્મસંતોષ લઈએ, પણ તેથી સમાજ અને દેશ રહી છે. હજી કયાંય આરોવારે દેખાતું નથી. કાલે શું થશે તેની
પ્રત્યેની આપણી જવાબદારી અદા કરી ન ગણાય. અનિશ્ચિતતા મુંઝવણમાં ઉમેરે કરે છે. અજબ પરિસ્થિતિ છે. આંખે આ સમસ્યા અતિ જટિલ છે અને તેના પરિબળો ઉપર આપણો મિચીને સટ્ટો કર્યો, માલ સંગ્રહ કર્યો, ચીજવસ્તુઓ, જમીન, કાબૂ નથી. પણ કેટલીક સાદી સીધી વાત દરેક માણસ સમજી શકે સેનાચાંદી, ઝવેરાત વિગેરેમાં પૈસા રોકયા, તે બધાને અણધારી
તેમ છે. પહેલો પ્રશ્ન એ થાય કે હું મારી ફરજ બજાવું છું કે નહિ?
માત્ર મારા હક્કને, મારા સ્વાર્થને જ વિચાર કરું છું કે જવાબકલ્પનાતીત કમાણી થઈ. ગણતરી કરવા રહ્યા તેણે માર ખાધે.
દારીને પણ કાંઈક વિચાર કરું છું તે પોતાની જાતને આપણે કહીએ છીએ કે તવંગર વધારે તવંગર થયા અને ગરીબ પૂછવું જોઈએ. કોઈ વ્યકિત કે પ્રજા ત્યાગ અથવા બલિદાન વધારે ગરીબ થયા, એ કેવું વિકરાળ સત્ય છે. એને અનુભવ જેને
વિના ઊંચી આવતી નથી. આ વિચાર કરીએ ત્યારે જણાશે રોજેરેજ થાય છે એવાઓની સંખ્યા વધતી જાય છે. પરિણામે
કે કામચારી માટે રાષ્ટ્રીય રોગ થયે છે. ઓછામાં ઓછું
કામ કરી, વધુમાં વધુ પૈસા મેળવવા એવી વૃત્તિ વ્યાપક બની સામાજિક તંગદિલી ખૂબ વધતી જાય છે. બીજાને વગરમહેનતે
છે. પ્રજાના દરેક વર્ગને આ રોગ લાગુ પડે છે. તેમાં ઈભરી પૈસાવાળા થતા જોવું અને પોતે કાળી મજૂરી કરે તે પણ પેટન હરીફાઈ ચાલે છે. • મહેનત કરી; પરસેવાને રોટલે રળવે એવી ભરાય ત્યારે આગ જ ભભૂકે તેમાં નવાઈ નથી. માનસિક ઉત્તેજના પાયાની પ્રમાણિકતા રહી નથી. સરકારી નીતિ અથવા બીજા કારણોને આંધળી હિંસામાં પરિણમે છે. વાતાવરણમાં હિંસા ભરી છે અને
લીધે કેટલાક વર્ગોને ખૂબ લાભ થાય છે. તેથી બીજા વર્ગોને
અસંતેષ થાય છે અને વધારે માગવાની હરીફાઈ થાય છે. નિયત નજીવા કારણે ખૂન કરે, લૂંટફાટ કરે, મારામારી કરે એ સામાન્ય થતું
સમય દરમિયાન ઓછું કામ કરી, આવાઈમને લાભ લે, ધીમે જાય છે. સંગ્રહખારી, નફાખોરી, ભ્રષ્ટાચાર વ્યાપક બને અને નગ્ન
ધીમે કામ કરવું, બીજી રીતે સમય વ્યતીત કરી કામ ચડવા દેવું, તાંડવનું સ્વરૂપ લે છે.
આવું બધું નજરે નિહાળીએ છીએ. બુદ્ધિજીવી ગણાય અને પ્રમાબીજ પરિણામ સરકાર સામે તીવ્ર અસંતાપ જન્મે છે. મોંઘ- ' ણમાં જેની સારી આવક છે તેવા આવા વર્તન માટે વધારે જવાઇ. વારી અને ફ ગાવો સરકારે રોકવા જોઈએ એમ પ્રજા માને છે. દાર છે. કોઈક ભાગ આપ હોય તો એવો વર્ગ આપી શકે કે જેની વધતા જતા ભાવે સ્થગિત કરવા જોઈએ એમ પ્રજ માને છે. આવક, બીજાના પ્રમાણમાં વધારે છે. પણ આ વર્ગ વધારે સ્વાર્થી સરકાર રોકી શકતી નથી એટલે સરકાર દુશમન લાગે છે. બધા વગે અને લોભી બનતું જાય છે. જેને પેટપુરનું મળતું નથી તેની પાસે પગાર વધારો માગે છે, તેને માટે હડતાળે પાડે, તેફાને કરે, ત્યાગની અપેક્ષા રાખી ન શકાય. પોતે જે કમાણી કરે છે તે પોતાની પગારવધારે થાય એટલે ફુગાવો વધે, ખરીદશકિત વધે એટલે મહેનતના પ્રમાણમાં અને બીજાઓની સરખામણીમાં વધારે પડતી ભાવ વધે. બીજી તરફ હડતાળ, તેફાન વિગેરેને કારણે ઉત્પાદન ન હોય તેવી સમાનતા બહુ વિરલ વ્યકિતઓને છે. બુદ્ધિજીવી