________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫૭૪
વાત -
અને અનંતશકિતનું અનુસંધાન : પ્રાર્થના પ્રાર્થનાને શાબ્દિક અર્થ છે – પ્રભુ સાથે વાતચીત, આત્મ- આરંભવા જોઈએ. આ પ્રયાસ પછી સ્વત: સ્વભાવ બની જાય છે, નિવેદન કરવું. પ્રાર્થનામાં માણસ પિતાના હૃદયને પરમેશ્વર સમક્ષ ત્યારે આપણું સમસ્ત જીવન એક લયમધુર પ્રાર્થના સમું બની ખેલીને રાખી દે છે. પ્રાર્થના અનંત શકિત સાથે નિકટને સંબંધ રહે છે. ત્યાં કોઈ માગણી નથી હોતી, પણ સહજ પ્રવાહમાં તરવાનું સ્થાપિત કરવાનું માધ્યમ છે. બીજા અર્થમાં, પ્રાર્થના એ શ્રદ્ધાળુ હોય છે. જે અનંત બ્રહ્માંડને સહજલીલાથી આકાશમાં ઘુમાવે છે એ ભકતના હાથમાં પરમની દયાના દિવ્ય ભંડારો ખેલવાની કૂંચી છે. જ્યોતિર્મય ચિન્મય શકિતના તાલેતાલે આપણું હૃદય પણ જોડાય છે. ટેનિસનના શબ્દોમાં -
એના પ્રકાશમાં બહારની બધી મર્યાદાઓ તૂટી પડે છે, ને પછી જે 'More things are wrought by prayer than world અમૃતને આસ્વાદ મળે છે તે બતાવવાની નહીં, અનુભવવાની dreams of.'
વનું છે. -જગત જેની કલ્પના કરી શકે એના કરતાં ક્યાંયે મહાન
પરંતુ આજકાલ ઘણાકને પ્રાર્થનામાં વિશ્વાસ નથી રહ્યો; તે કાર્યો પ્રાર્થના દ્વારા સિદ્ધ થઈ શકે છે.
કેટલાક પ્રાર્થનાને કેવળ મન મનાવવાનું સાધન માને છે, તે વળી, - પ્રાર્થનામાં આવી અમોઘ શકિત છે, એક મહાન અગમ્ય બળ કોઈ ‘પ્રાર્થનાથી કશું વળ્યું નહી” કહેનાર પણ મળે છે. પરંતુ એમને છે. જ્યારે પ્રાર્થના દ્વારા ભકત પ્રભુને આત્મસમપર્ણ કરી દે છે શી ખબર કે પ્રાર્થનામાં એક એવી અમોઘ શકિત છે કે જે તે અને પ્રભુને જ એકમાત્ર શકિતને આધાર માને છે, ત્યારે એનામાં વિશ્વાસુ હૃદયથી પુકારે તે પરમની કૃપાથી તે કદી કે વંચિત ન રહે, આધ્યાત્મિક શકિત આપમેળે જાગી ઊઠે છે.
અહીં આપણને સ્વાભાવિક એમ થાય કે પ્રાર્થનાની અદ્પ્રાર્થના એ માત્ર ઈચ્છા કે કેરી કર્મકાંડી ક્રિયા નથી, પણ ભુત શકિતનું રહસ્ય શું છે? પ્રાર્થના એ આવ્યકત મનમાંથી ઊઠતી અંતરને પ્રબળ સંકલ્પ છે. હૃદયમાં એ વાતની ખાતરી હોવી જોઈએ એક ચેતના છે. મનુષ્યના ચેતન મનથી પર એવું ગુહ્ય અચેતન. કે પ્રભુ સર્વવ્યાપક, સર્વજ્ઞ અને સર્વશકિતમાન છે. જો આવો મન પણ છે. આ અજ્ઞાત ચેતના પરમ લીલામય છે. તેમાં એકએકથી. દઢ વિશ્વાસ ન હોય તો એ પ્રાર્થનાને કોઈ અર્થ નથી. ચઢિયાતી એવી આર્મજનક શકિતઓ અને રિદ્ધિએ પડેલી છે. પ્રાર્થનામાં હોઠ ફરકતા નથી, ત્યાં મુખની ભાષાનું કામ નથી,
ઇશ્વરની આ અગાધ શકિત-- મનુષ્ય પોતે અનન્ય ભાવ અને કે એ માટે કોઈ ધાર્મિક બાહ્યાડંબર, કર્મકાંડની જરૂર નથી; પણ તે
એકાગ્ર ચિત્તથી ચિતન કરે, પ્રાર્થના કરે તે એ શકિત વૃદ્ધિ પામે હદયના ઊંડાણમાં, આત્માના અવાજમાં રહેલી છે. ત્યાં જ હૃદય
છે. શકિતની વધઘટ જાગૃતિ, પૂર્ણજાગૃતિ સંલ્પ ઉપર આધાર હૃદયને, પ્રાણ પ્રાણને, આત્મા આત્માને પોતાની વાત કરે છે અને
રાખે છે. સંકલ્પ એટલે પ્રબળ તેટલી શકિત પ્રબળ. તે સાંભળે છે. હૃદય, આત્મા અને પરમાત્માને પરસ્પર પ્રેમાલાપ, વાસ્તવમાં મનુષ્યને સંકલ્પ નાશવંત નથી પણ તે ઈશ્વર એ જ ખરી પ્રાર્થના.
સાથે જોડનારી વસ્તુ છે. આ સંકલ્પબળ વધારવું તે એક પ્રકારનો સંતપુરુષે કહે છે કે તમારા બંધ ઓરડામાં તમારા પ્રભુને
વેગ જ છે. કોઈ પ્રાર્થના દ્વારા, કોઈ તપસ્યા કે ઉપાસના દ્વારા એકાંતમાં મળે, એની સાથે પ્રેમથી વાતો કરો. પણ આવું એકાંત
કોઇ ચિતન - મનન દ્વારા તેને વિકસાવે છે. પણ સંકલ્પમાં બાળ કયાં? તે, એ છે-હૃદયકું જ. એ જ પ્રિયતમનું મિલનસ્થાન છે,
લાવવા માટે ઇશ્વરનિષ્ઠાની ઘણી જરૂર છે. એ નિષ્ઠામાં ચાપાર સંકેતસ્થાન છે.
શકિત છે. સાધન વગર એ નિષ્ઠાની વૃદ્ધિ થતી નથી, અને નિષ્ઠા
વગર સં૫માં બળ આવતું નથી. પરંતુ એ સાધન પણ એટલું જ પ્રાર્થના હૃદયની વસ્તુ છે. હૃદય સાથે હૃદયને સંલાપ છે,
ઉત્કટ, નિર્મળ હોવું જોઇએ, જેથી મનુષ્યના અણુએ અણુમાં ઈશ્વરઅનંત સાથેનું અનુસંધાન છે. તેમાં, માણસ ભગવાનને હૃદય ધરી દે છે. હૃદય અર્પણ કરવાનું તાત્પર્ય એ છે કે આપણે પરમેશ્વરને
નિષ્ઠા, પરમલગન રમમાણ બની ઊઠે. આવું સાધન છે
‘પ્રાર્થના” છે. પ્રવેશવા માટે આમંત્રીએ છીએ. જેમ, ચંદ્રને સુધામયી
- આપણને ગમે, આપણું હૃદય નિર્મળ બને અને આપણા પ્રકાશ ઝીલીને આપણે નેત્રો શીતળ કરીએ છીએ, તેમ પરમેશ્વરના
અસ્તિત્વમાં સહેજે સંચરવા લાગે એવી પ્રાર્થનાને સાધન તરીકે દિવ્ય પ્રકાશનાં કિરણોને હૃદયમાં પ્રવેશ કરાવીને ભીતરની સમસ્ત
પસંદ કરવી જે ઇએ. એ પ્રાર્થના ૨પણે નિત્ય પવિત્ર બનીને કાલિમા, કલુષિતતા, કામના અને વિકારોને ભસ્મ કરી, પરમને ઉજાશ.
એકાંતમાં શાંત અને પ્રસન્નપણે અંતર્મુખ થઈને - આપણા ચિત્ત રેલાવવાનો છે. રીતે ભીતરની મલિનતાને સાફસૂફ કરી ફરીથી મૂળના ચૈતન્ય પ્રવાહને વહેતે કરી દઈએ તે આપણાં જ્ઞાન, શકિત
પર શુભ, સુંદર, પવિત્ર અને ગંભીર માંદલને ઊક્વાં જોઇએ, અને આનંદ સ્વયમેવ પ્રગટી ઊઠે.
હૃદય સાત્ત્વિકતાથી ભરાઇ જવું જોઇએ, અને એ પ્રેમભાવ અંત
રના રાતલ તલ સુધી પહોંચવો જોઇએ. ત્યારે તેમાં ઇશ્વરીશકિત આપણું હૃદય જેટલું પ્રિયતમના હૃદય સમીપ પહોંચે છે,
પ્રગટ થાય છે. આ શકિત અન્ય તમામ શકિત કરતાં કયાંયે ચઢિતેટલું જ એ બાળકની જેમ સરળ બની જાય છે અને એ સરળતા
યાતી અને વ્યાપક છે. તેનાથી અશક્ય લાગતી વસ્તુ પણ સહેજે ત્યાં સુધી લઈ ચાલે છે કે જ્યાં વાણી મૂક બની જાય છે, આંખે
શકય અને સાધ્ય બને છે. આ સંકલ્પશકિત જ ખરી ઇશ્વરીશકિત બિડાઈ જાય છે, મસ્તક ઝૂકી પડે છે અને અંતરનાં દ્વાર ખૂલી
છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં તે જાય છે. પછી જે અનુભૂતિ થાય છે, તે શબ્દાતીત છે.
જાગૃતપણે કાર્ય કરતી હોય છે. એટલે જે પ્રાર્થનાના મર્મને પામી પ્રાર્થના જ્યારે હૃદયમાંથી ઊઠે છે, ત્યારે અંતરના તારે તારી શકે તે જીવનની ઉન્નતિ, આત્માને ઉત્કર્ષ સાધીને સહેજે સિદ્ધિ ઝણઝણી ઊઠે છે. રોમરોમ આર્દ્ર બની જાય છે. અંદરની પ્રાર્થના મેળવી શકે છે. માટે બહારના કોઈ પ્રયાસ કામના નથી. એ માટે અંતરના જ પ્રયાસ
અનવર આગેવાન
અને
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક મુંબઈ -૪, ટે. નં. ૩૫૦૨૯૬.
પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ