________________
Regd. No. MH. by youth 54 Licence No. : 37
: પ્રવધુ જીવન
‘પશુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક: ૨
મુંબઈ, મે ૧૬, ૧૯૭૪ ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
છૂટક નકલ ૭-૫૦ પૈસા તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
એ
સેવાને મોહન સેવા અને મેહ શબ્દ સાથે વાપરવા વિરોધાભાસી છે. સેવામાં વિશાળતા કેળવવી તેમાં સાચી માનવતા છે. તેને માટે કરવો પડતો નિસ્વાર્થતા અને નિર્મોહપણાને ભાવ છે. આ ખરું છે. પણ વખત ત્યાગ, એ ત્યાગ નથી પણ પ્રાપ્તિ છે તેવી પ્રતીતિ થાય ત્યારે જતાં તેમાંથી સૂક્ષ્મ મેહ કેમ ઊભા થાય છે તે અનુભવથી આવી વૃત્તિ કેળવાય છે. આ સહેલાઈથી કે સહસા થતું નથી. દીજણાય છે.
કાળની સાધના જોઈએ. વિરલ વ્યકિતઓ માટે સહજ છે. સામાન્ય સમાજ સહકારથી નભે છે. કોઈ વ્યકિત સંપૂર્ણ સ્વાર્થી થઈ
મનુષ્ય પ્રયત્નપૂર્વક કેળવવું પડે છે. સંસારનું સૌથી મોટું અનિષ્ટ, શકતી નથી. પોતાનાં માતાપિતા, સ્ત્રી અને સંતાને, અન્ય કુટુંબી
દુ:ખ નથી પણ સ્વાર્થ છે, પરમાર્થ ભાવમાં, સેવાના માર્ગમાં ઘણું જને, પડોશીઓ માટે દરેક વ્યકિત વત્તેઓછે અંશે કાંઈ ને કાંઈ કષ્ટ વેઠવું પડે. પ્રાણ પણ આપવો પડે. પણ તેને દુ:ખ માનવાને કરે છે. દેખીતી રીતે તેમ કરવામાં તેને લાભ છે. તેમને પણ સહ
બદલે આનંદ માનીએ એવી વૃત્તિ થાય છે. માણસ પોતાનું હૃદય કાર તેને મળે છે. આવા વર્તનને આપણે સેવા નથી ગણતાં. સેવામાં
કેટલું વિશાળ કરી શકે છે તે દરેક વ્યકિતની પ્રકૃતિ, સંસ્કાર અને બદલાની આશા ન હોય. તેમાં માત્ર ત્યાગ છે.
પાધના ઉપર આધાર રાખે છે. દુ:ખનું મૂળ કયાય અને રાગદ્વેષ
છે. સાચી સેવાથી રાગદ્વેષ ઓછા થવા જોઈએ. નિરંતર અંતરને સેવા ધર્મ પરમ ગહન છે; યોગીઓને પણ અગમ્ય છે, એમ
આનંદ વધતા રહેવું જોઈએ. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને કહ્યું છે. માણસ સેવા શા માટે કરે છે, શા હેતુથી કરે છે? ભૌતિક
મૈત્રીભાવ સાચી રીતે જાગે ત્યારે ખરી સેવા થાય. બીજી કોઈ બદલાની આશા ન હોય ત્યાં પણ બીજા કોઈ બદલાની આશા છે?
અપેક્ષા હોય ત્યાં અહંકાર રહે. માણસના વર્તનના મૂળમાં જે એષણાઓ પડી છે તેમાં ધન, કીર્તિ, સત્તા, એક અથવા બીજે સ્વરૂપે ભાગ ભજવે છે. ધનને મોહ
આવી સેવા કરવી સહેલી નથી. અંતરના ભાવ શુદ્ધ હોય ત્યાં હોય તે તરત દેખાઈ આવે. તે ભ્રષ્ટાચારમાં પરિણમે. કીતિ કે
પણ, સંજોગ પ્રતિકૂળ હોય, વિરોધ હોય, ઈર્ષા કે ખટપટ હોય, સત્તાને મેહ સૂક્ષ્મ હોય છે. પોતાને એવો કોઈ મેહ નથી એવું
મતભેદો થાય અને જીવને કલેશ થાય. માનવવ્યવહાર એટલે સંઘર્ષ. પિતાની જાતને મનાવવા પ્રયત્ન કરે અને જાહેર રીતે એવું કહે.
ભારે ધીરજ અને સહિષ્ણુતા જોઈએ. પોતાનું ધાર્યું કરવાની વૃત્તિને પણ એની કસોટી થતાં વાર લાગતી નથી. પોતે સેવા કરતા હોય
ખૂબ કાબૂમાં રાખવી જોઈએ. સંસ્થામાં કે સમૂહમાં કામ કરતા તેની કાંઈ પણ કદર ન થાય અથવા પિતાને તે કારણે સમાજમાં
હોઈએ ત્યાં સૌને સાથે રાખીને કામ કરવાની કુશળતા જોઈએ. કાંઈ પ્રતિષ્ઠા અથવા સ્થાન ન મળે તો કેટલા લોકો કહેવાનું
આ ત્યારે બને કે સાથી કાર્યકર્તાઓ પ્રત્યે પોતે આદર રાખે અને સેવાનું કામ ચાલુ રાખશે? સામાન્ય રીતે સમાજ કદર કરે છે. કેટલીક
પિતાનું વર્તન એવું હોય કે બીજાને પોતાના પ્રત્યે આદર થાય. વખત વધારે પડતી કદર કરે છે. એવી વ્યકિતને સમાજમાં પ્રતિષ્ઠા દરેક વ્યકિત મોટી થવા અથવા મેટી દેખાવા ઈચ્છા કરે છે. અને સ્થાન પણ મળે છે. પણ આપણે જોઈએ છીએ કે પોતાની મોટા ભાગના માણસો ધન, કીતિ કે સત્તામાં મોટપ માને છે. સીધી લાયકાત કરતાં અથવા પોતે કરેલા કામની વધારે પડતી કિંમત આંકી, રીતે ધન, કીર્તિ કે સત્તા પાછળ માણસ પડે તે ઉઘાડે પડી જાય. ઘણી પ્રતિષ્ઠા અથવા સ્થાનની બેટી અપેક્ષા રાખે છે. પોતાના આવી પ્રાપ્તિ માટે સેવાને સૂક્ષ્મ રીતે સાધન બનાવે. સત્તા એટલે કરતાં બીજાને આવી પ્રતિષ્ઠા અથવા સ્થાન મળી જાય તે ઈર્ષા માત્ર રાજકીય સત્તા નહિ. સત્તા એટલે બીજા ઉપર પ્રભુત્વ મેળઅથવા નિરાશા થાય છે. શુદ્ધ સેવાભાવ, કાંઈ પણ અપેક્ષા વિનાને, વવું, આધિપત્ય ભેગવવું, પિતાની આણ કે આજ્ઞાવત બીજા થાય વિરલ હોય છે. એવા સેવાભાવને પ્રમુખ ગુણ અથવા લક્ષણ નમ્રતા તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી. જીવનનાં બધાં ક્ષેત્રમાં આવી સત્તા છે. જેટલી નમ્રતા વધારે હોય તેટલો સેવાભાવ દીપે. તેમાં અહંકાર મેળવવાનો પ્રયત્ન થાય છે. ધર્મગુરુઓ, શિક્ષકો, માતાપિતા, ભળે–અને સામાન્યપણે આવું થાય છે-જ્યારે સેવાની અસર અને અધિકારી, બધાં એક અથવા બીજી રીતે સત્તા ભગવે છે. ત્યાગ, પરિણામ દોષિત થાય છે. સેવાને સાચે આશય સમજીએ તે આવી નમ્રતા અને પ્રામાણિકતાને પણ સૂક્ષ્મ રીતે સત્તા મેળવવાનાં સાધન નમ્રતા કેળવી શકાય. તે અઘરું છે પણ અશકય નથી.
બનાવી શકાય છે. માણસના વર્તનના હેતુ અગમ્ય હોય છે. પોતે સેવાનું સાચું ધ્યેય વ્યકિતના આધ્યાત્મિક વિકાસનું છે. પણ પૂરા જાણતા નથી હોતા. બીજાને બહુ ઓછું જાણવા દે છે. કોઈના ઉપર ઉપકાર કરીએ છીએ તે ભાવ સદ તર નીકળી જવા
જાગ્રત વ્યકિતએ સતત પોતાના હેતુઓનું બારીકાઈથી પૃથક્કરણ જોઈએ. આ કહીએ છીએ તેટલું સહેલું નથી. માણસને સાચે કરતા રહેવું જોઈએ. વિકાસ-આંતરિક-બીજાનાં સુખદુ:ખમાં, ખાસ કરી દુ:ખમાં, ભાગી- સમય જતાં, સેવાને મેહ જાગે છે. મારા વિના ચાલશે દાર થવામાં છે. પારકા લાગે છે તેને પોતાના ગણવા, એટલી હૃદયની નહિ, મારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી, મારાથી રહેવાનું