________________
=
=
=
તો, ૧૬-૪-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન-પૂતિ
. ૩૦૯ અદનામાં અદના ઘરચાકર કે ચપરાશીથી માંડીને પંડિત સુખલાલજી, ત્યારે ભાગ્યે જ મને ખ્યાલ હતો કે અન્યને દુ:ખે દુઃખી ને સ્વ. નાનાભાઈ, કે સર પ્રભાશંકર પટણી જેવી વિભૂતિઓ જોડે અન્યનાં દુ:ખ નિવારવામાં જાતને સુખી લેખનાર મારા એ વડીલને એક જ સરખી આત્મીયતાને સંબંધ જાળવતા. આવી કમાણી ગાંઠે સાધુચરિત મિત્ર સાથેની મારી એ અતિમ મુલાકાત હતી. વય થઈ કરનાર બીજા કોઈ ગુજરાતીને મેં મારી લાંબી જિંદગીમાં જાણ્યું નથી. હતી. ગમે તે પળે એવી વયમાં માણસે તૈયારી રાખવાની * તમારે તો આખર ઉંમરે લકવો થાય તેમ અરધું અંગ ગયું. હોય છે ને તેઓ આ માટે વર્ષોથી માનસિક રીતે પૂરા પણ ભીંત ને કરો ભેગાં નથી પડતાં એવો સૃષ્ટિને કમ છે, અને સજજ હતા, એટલે એમણે તે એમની અતિમ પળોનું સ્વાગત આપણને બધાંને જ હવે મરણ હાથવેંતમાં કહેવાય. કોઈનેય કરતાં કહ્યું હશે, “સ્વાગતમ્ ! હું તૈયાર જ છું.” હવે એ તે જગતમાં બહુ છેટુ પડવાનું નથી એમ સમજીને આશ્વાસન લેવું ને પ્રભુમાં છે જ્યાં આપણે આશા રાખીએ, શ્રદ્ધા સેવીએ કે લઘુતા નથી, ચિત્ત પરોવી બાકી રહેલા દહાડા પૂરા કરવાના.
દ્વપ નથી, હિંસા નથી, જ્યાં કેવળ પ્રેમ છે, - સત - ચિત્ત -આન-દ આટલી જિંદગી “વિજયાબહેન હતાં. હવે ગંગાજી જેવાં પવિત્ર છે, એમને માટે તે હવે ચેતનાનું આ ભવ્ય જગત છે - એટલે . પૂજનીય થયાં તેથી આ પ્રસંગે તમને પ્રણામ કરું છું. આપણે જે શોક કરવાનું છે તે તે આપણા માટે. ''
- પરમાનંદભાઈ પૂરી ઉમરે વગર માંદગીએ અને સેવાપ્રતિષ્ઠા (અમદાવાદ, તા. ૧૯-૪-'૭૧ના પત્રમાંથી). ઝીણાભાઈ દેસાઈ માનપાનથી લદાઈને પળવારમાં સિધાવ્યા. આવા ધન્ય સુભાગી મરણનો શોક ન હોય. બહેનો તથા કુટુંબીઓને આશ્વાસન આપો. આપણા દેશ પાસે મુખ્ય પ્રશ્ન આપણા માનસપિડને વ્યાપક
- સ્વામી આનંદ કરી ભારતીય બનાવવાનું છે. નાના નાના વાડામાં ગૂંચવાયેલા આપણે
ભારતમાં રહેવા છતાં ભારતીય બની શકતા નથી. શ્રી પરમાનંદપરમાનંદભાઈના અવસાનને આધાત કટુંબી અને સંબંધીઓને
ભાઈનું એ મહાન કાર્ય છે કે તેમણે જે સમાજના ઉત્તમ જૈન લાગે એ તે સહજ છે, પણ જ્યારે હું વિચારું છું ત્યારે મને સ્પષ્ટ લાગે
બનતાં બનતાં ઉત્તમ ભારતીય થવા તરફ વળવાને અખંડ પ્રયત્ન છે કે પરમાનંદભાઈના અવસાનને આઘાત હજારોના ચિત્તમાં એવો જ
કર્યો. પોતાના મર્યાદિત ક્ષેત્રમાં પણ કેટલી મોટી સેવા થઈ શકે છે. જાણે કે તેમણે બ્રહ્મા વિષ્ણુ અને શંકરની ત્રિમૂર્તિનું જ સમાજ
તેનું પરમાનંદભાઈ ઉદાહરણ હતા. જીવનમાં પ્રતિબિંબ પાડવાને સતત પ્રયત્ન કર્યો હોય! એમનું
(ગાંધીનગર, તા. ૧૯-૪-૭૧ના પત્રમાંથી ) મનુભાઈ પંચોળી એ મર્માળું હાસ્ય, વિનોદવૃત્તિ, ઊંડી જિજ્ઞાસા, સમાલોચક વૃત્તિ એ બધું હવે જોવું સરળ નથી. એમના જેવો પુરુષ કયારે સમાજના
અમદાવાદથી ગઈ કાલે કાર્ડ મળ્યું તેમાં થી પરમાનંદભાઈન નસીબે હશે એની તે માત્ર કલ્પના જ કરવી રહી. પણ મોટું આશ્વા
અચાનક અવસાન થયાના દુ:ખદ સમાચાર મળ્યા. એક હિતૈષી, સન અમારા જેવા માટે એ છે કે અમે એવા એક ઉદાચરિત
વિવેકી, ભાવનાશીલ, સૌમ્યમૂર્તિ, સમર્થ ચિંતક અને અનેકોના માર્ગદર્શક, પુરુષના લાંબા કાળ સુધી સહવાસમાં રહ્યાં. હું તે ૬૩ વર્ષ જેટલા
પ્રશંસક, સદ્ભાવપ્રેરક, પુરુષોત્તમ જેવા એ મિત્ર અને સ્વજન ચાલ્યા સમયથી તેમને ઓછેવત્તે અંશે પરિચિત રહ્યો છું; અને અનેક વિચારે,
ગયા. જેની જનતાને પ્રબુદ્ધ જીવનની કલ્પના, ભાવના અને ચેતના સ્વપ્નો સાથે કર્યા છે તેમ જ સેવ્યાં છે. છેલ્લે છેલ્લે અહીં જાણે
આપનાર મિત્રાત્મા નિર્મળ ભાવે ચાલ્યો ગયો. કે છેલ્લી વિદાય લેવા જ ન આવ્યા હોય! તેમ ચાર વાર મળ્યા
(ચાંદેરિયા, તા. ૨૦-૮-૭૧ના પત્રમાંથી) મુનિ જિનવિજ્યજી અને પ્રસન્નતા અનુભવી. (અમદાવાદ, તા. ૨૨-૪-'૭૧ના પત્રમાંથી ) પંડિત સુખલાલજી
તેઓ તમારા પિતા હતા પણ મારા જેવા અનેક ક્લાકારોના અંગત પરિચય અલ્પ હતો છતાં તેમની કલમ એટલી પરિ
પરમ મિત્ર હતા. તેમની સજજનતા હવે અમોને કયાંય સાંપડશે ચિત હતી કે તે સ્વજન સમાન ભાસતા. ગુજરાતે એક અણમોલ
નહીં. તમારાં પૂ. માતુશ્રી તથા અન્ય બહેનોને મારા તરફથી દિલાસે વ્યકિત ગુમાવી. તેમની ઘણી ખોટ પડશે. માતુશ્રીને તથા સર્વે
દેશે. હું રૂબરૂ તમારી પાસે ઈચ્છા હોવા છતાં આવી શકું તેમ નથી. આપ્તજનોને આશ્વાસનના શબ્દો કહેવાનું મારું ગજુ નથી.
હું હાઈ-બ્લડપ્રેશરના કારણે અહીં ખાટલામાં પડયે છું. પ્રભુ તમે ખૂબ શાણા તથા સમજુ છો તેથી સૌને હિંમત
તમને પિતૃવિયોગ સહન કરવાની શક્તિ આપે. આપશો જ.
(બોરીવલી, તા. ૯-૪-૭૧ના પત્રમાંથી) જગન્નાથ અહિવાસી (તીથલ, તા. ૨૪-૪-'૩૧ના પત્રમાંથી ) વિનોદિની નીલકંઠ
શ્રી પરમાનંદભાઈ ગણે, અકસ્માત ખબર મિલી, આઘાત લગા. અઠવાડિયા પહેલાં તે મુ. પરમાનંદભાઈ અહીં હતા, મને આપ સબકે લિયે - પરિવાર કે લિયે કયા લિખું? સુઝતા નહીં ! ફોન કર્યો, “ઘણા વખતથી મળ્યા નથી, તમે અત્યારે આવી આપ સબકે મનકી અવસ્થાના વિચારસે મન અધિક વિહવલ હોતા. શકો?” રાતના નવને સમય હતો કે મારે એ જ વખતે છે. આજ ઈતનાહી લીખ સકતા હું. પરમાત્મા શ્રી પરમાનંદભાઈકે બહાર જવાનું હતું, એટલે બીજે દિવસે સવારે અમે મળ્યાં. સદ્ગતિ દે. ઔર સબ પરિવારો ઈસ કઠિન પ્રસંગમેં ઉચિત ધર્મ વાત કરતાં જાણે ધરાતા ન હોય એવા ભાવથી એવી વહાલપથી
ઔર શાતિ દે! ઈતનાહી પ્રાર્થના! તેમણે કંઈ કેટકેટલી વાત કરી ! એમને ઈન્દુબહેનને મળવું હતું. (મુંબઈ ૫૦, તા. ૨૪-૪-'૭૧ના પત્રમાંથી ) કેદારનાથજી ભાવનગર જઈ આવ્યા પછી મળવાનું નક્કી કરી તે ગયા ને ભાવનગરથી આવી સવારે ફોન કરીને આવ્યા, અને ઈન્દુબહેન ફિ- " એ ફતિભર્યા હતા. હમણાંના તે ઘરને વડીલ મળ્યા હોય સમાં આવ્યાં ત્યાં સુધી રોકાયા. જીવનભર તેમણે જાતના કરતાં એવા સામીયને લાભ અમને મળ્યો. હજી એમને સાદ, એમની અન્યની ચિન્તા વધુ કરી હતી, ને તે જ તેમની લાગણી આજની વાતે, એમની વત્સલ નજર, સામાના વિકાસમાં એમને રસ બધું જ દેશ-પરિસ્થિતિ તેમ જ જગત-પરિસ્થિતિ પરત્વે વ્યકત થતી હતી. સાંભરે છે. એમનું સંવેદનશીલ હૃદય જે વ્યથા અનુભવતું હતું તેની વ્યગ્રતા (ગાંધીનગર, તા. ૨૧-૪-'૩૧ના પત્રમાંથી ) હસિત બૂચ, તેમના મુખ પરની રેખાઓમાં ને તેમની વાણીમાં અંકિત થતી હતી. દર
- સ્ના બૂચ
I
s