________________
10
૪
તા. ૧૬-૨-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન
૨૬૫ વિશ્વધર્મ
(ગધગીત). છે અોય દેવ, કેટલા વાદોએ અને કેટલાય સંપ્રદાયોએ એવી ભેટ તારાં ચરણ પર ચઢાવવા ઈચ્છીએ છીએ કે જે સામાન્ય પિતાના વાડામાં તને બાંધી લેવાને પ્રયત્ન કર્યો, પણ વાહ માણસોએ તૈયાર કરી હોય. તે મનુષ્યનિર્મિત હોય, નહીં પશુરે ખેલાડી, તું સહેલાઈથી છટકી ગયો. આજ સુધી કોઈના બંધ- નિર્મિત કે દેવનિર્મિત. અમને વિશ્વાસ છે, કે તું તારા મધુર હાસ્યનાં નમાં ન આવ્યો. તને બાંધતાં - બાંધતાં બુદ્ધિ સ્વયં બંધાઈ ગઈ, તને મોતી અમારી તે ભેટ પર જરૂર વેરી દઈશ. જે વિવ યુગની સ્પર્શ કરવા માટે તર્ક પણ દોડતા દોડતા લંગડાવા લાગ્યો. જ્ઞાનના અમારી આ નવી ભેટને હે સુંદરતમ ! એકવાર પણ તારા મધુર હાશ - હવાસ જતા રહ્યા, દલીલ દલાઈ ગઈ, વાદો દાંતમાં આગળ હાસ્યથી તેને સ્પર્શ કરે તો અમે ધર્મભ્રષ્ટ સામાન્ય સેવક કૃતકૃત્ય દબાવીને રહી ગયા. બિચારા “નેતિ નેતિ” જ કહેતા રહ્યા. શાસ્ત્રોને થઈ જાશું.. તે અનેક વાર હાર ખાવી પડી. સંપ્રદાયની આંખે અંજાઈ ગઈ, ધર્મોનું તે તારી આગળ કાંઈ ન ચાલ્યું - આ બધાએ તારી નવી હે વિશ્વેશ! તારે સંકેત જે ધર્મ પ્રતિ થયા છે, તે વિશ્વનવી શોધખોળ કરી. હજી પણ કરતા રહ્યા છેપણ કાંઈ સફળતા ધર્મ ને તે ન હશે કે ન પ્રાચીન. વિશ્વ તે સામાન્ય ધર્મની ન મળી. જ્યારે કોઈ જાણકારને પૂછયું કે : “ઈશ્વરની બાબતમાં રાધના કરતા નવીનતામાં અને પ્રાચીનતામાં નવીનતા જોશે. તેણે પોતાના જાદુથી શું જાગ્યું?” તે જવાબ મળ્યો : “એ જાણ્યું કે હજી સુધી કંઈ નથી જાણ્યું.” '
બુદ્ધિથી પ્રાચીન બીજું શું હોઈ શકે? તે વિશ્વધર્મની સાધના
અમે વિવેકથી જ કરીશું. મારે આજ પણ કંઈક એ વિશ્વાસ છે કે તારા દરબારમાં ગરીબ અને નિર્બળાને જ આદર થાય છે. જયાં ગરીબ અને પીડિત. તિરસ્કારાય છે ત્યાં તારે દરબાર જ નથી. પોતાની જબરજસ્તીથી
માન્યું કે ધર્મશાસ્ત્ર પ્રાચીન છે, પરંતુ શાસ્ત્રોની જનની દોલતના પૂતળાને સ્વર્ગના રાજયમાં ઘસડી ઘસડીને લઈ જવા પ્રજ્ઞા (બુદ્ધિ) તે તેનાથી પણ પ્રાચીન છે. એટલે વિશ્વધર્મમાં ઈચ્છે છે, પણ તેઓ ત્યાં ઘુસવા નહીં પામે તે નિશ્ચિત છે. કેવળ .
વિવેકને પહેલો આદર આપવું જોઈએ અને શાસ્ત્રોને પછી. આ તેઓ જ ત્યાં પ્રવેશ પામી શકશે, જેને આજે રોકી રાખવામાં
' ની પુનિત પ્રાચીનતા હશે. આવ્યા છે.
પ્રાણશકિત તેમાં ભાવનાની જ હશે તે જ્ઞાન અને કર્મની, દિલમાં તને મળવા માટે તડપ હોય, લગન હોય તે કોઈ
ઈ પણ પ્રકારના વિરોધ વગરની ભકિતભાવના. તે વાસનાને પણ રસ્તે ન મળી શકીશ. પરંતુ સારામાં સારા રસ્તામાં પણ જૂઠી
લાત મારીને સાધનાને આલિંગન દેવાવાળી આધ્યાત્મ ભાવના. બનાવટ છે. બધા જ સાચા છે અને બધા જ જૂઠા છે: તું મળી
ભવના જ તે સત્યમાં અક્ષરસૌન્દર્યની સૃષ્ટિ રચશે. ગમે તે બધું જ સાચું અને પડદાની આડમાં રહ્યો તે પછી જૂઠો તો છે જ, જ્યાં દર્શન જ ન થયાં તે શેધ શું કામની ? તે રસ્તાને
તે મંદિર સાર્વજનિક હશે–બધાનું હશે. તે ભિન્નતામાં પણ શું અર્થ?
અભિન્નતાનું દર્શન કરાવશે. એને આકાર પણ જુદો હશે; મંદિર
પર શિખર હશે, ગુંબજ પણ હશે, તેના પર કળશ પણ હશે, પંજા આ જગતવ્યાપી વૈરને વિનાશ હવે મહાપ્રલયમાં થશે એવું
પણ હશે અને ક્રોસ પણ હશે. સત્યને સર્વત્ર વાસ છે. ઉપાસનાને લાગે છે. આ વૈરે કલ્યાણકારી ધર્મને નાશ કર્યો. એણે જ સામાજિક
રામયે પૂર્વ-પશ્ચિમનો કાંઈ ઝઘડો નહીં રહે. ખુદા કઈ તરફ નથી? સંગઠનને છિન્નભિન્ન કરી નાખ્યું અને એણે આપણી સ્વર્ગ
- રામ-કણ-શંકર-ભગવાનની જ તે બધી દિશાઓ છે - મંદિરના શ્રેષ્ઠ પૃથ્વીને નરકથી પણ નિકૃષ્ટ બનાવી દીધી. એણે દંભપૂર્ણ
- દરેક ખૂણામાં કાશી હશે અને દરેક ખૂણામાં કાબા. ત્યાંના સાધક સ્વાર્થની સૃષ્ટિ પેદા કરી અને તેણે જ ઈશ્વરી સત્તાને તિરસ્કાર
પ્યારા પુનિત પથ્થરને ચૂમશે અને દંડવત પ્રણામ પણ કરશે. કરી, આત્મપતન કરાવ્યું. આ દુષ્ટનાં અનેક રૂપ છે -કયાંક ધર્મ વૈર ફેલાવી રહ્યો છે, કયાંક વર્ગવિષ ફાલી રહ્યો છે અને કયાંક પ્રાર્થનાના મંત્ર સંસ્કૃત અને પ્રાકૃતમાં પણ હશે. અરબી વર્ણવિદ્વેષ ફાલી રહ્યો છે.
અને ફારસીમાં અને લૅટિન, અંગ્રેજી, જર્મની અને બીજી બધી
ભાષાઓમાં પણ તેવા જ છે – અરે! પ્રાર્થનાની ભાષા તો હૃદયની " હું તે ખુદમસ્ત, યાને કે ઈશ્વરમાં લીન એવા ભકતોના
ભાષા છે. ત્યાં પિતાપિતાના અંત:સ્તલમાંથી નીકળેલી પ્રાર્થનાથી ચરણની ધૂળ મારા મસ્તક પર ચઢાવવા ચાહું છું કે જેની જાતિનું
બધા તને મનાવશે – બધા તને રીઝવશે. ઠેકાણું ન હોય, જે સમાજથી સજા પામેલા હોય, ધર્મથી ઠુકરાયેલા
અર્થ, ધર્મ, કાળ અને મોક્ષના સમન્વયપથ પર જ હવે આપણે હોય. તે એવા ‘વંઠેલા હોય કે મંદિરમાં નમાઝ પઢતા હોય, મજિ
આપણે જીવનરથ લઈ જવો પડશે. દેમાં કીનિ કરતા હોય, ગિરજામાં આરતી ઉતારતા હોય! હું તો હવે એવા તુચ્છ લોકોની સેવા કરવા ચાહું છું, જે તારી શોધમાં
કર્મવાદને આદર કરતાં પણ સાધક પોતાની કમજોરીના શાસ્ત્રોને છોડી ચૂક્યા હોય અને તર્ક- શૃંખલાને તેડી ચૂકયા હોય. હિસાબ મારા ન્યાયાધીશ, તારા પગની પાસે રાખતા રહેશે. તારાથી
કઈ આવરણ નહીં રાખી શકે. સામથર્ય દે, કે અમે બધા અસમર્થ સંભવ છે, આ સદુધર્મ શુન્યયુગમાં અમારી આ વિશ્વક્રાંતિ. સાધક,
પિતાનું આવરણ હટાવીને, તારી સમક્ષ ક્ષમાની ભીખ પણ અમને કોઈ ઉદ્ધારને માર્ગ દેખાડી જાય. ધાર્મિક જગતમાં માગી શકીએ. બળવો કરવો જ પડે, અથવા તે થઈને રહે.
મતવિષ, વર્ણવિદ્રષી અને વર્ગવિદ્વેષી ધાર્મિક અને
સામાજિક કાયદા બનાવવાવાળા નહીં હોય. અદાલતમાં ધર્મની અમે આજ સુધી અમારા જીવનનું જ અપમાન કર્યું છે.
દુહાઈ નહીં દઈ શકાય, ઈમાનને સેદો ત્યાં નક્કી નહીં કરી શકાય, બુદ્ધિનું અપમાન કર્યું, હૃદયનું અપમાન અમે કર્યું અને આત્માનું
મતભેદ તે થશે પણ પ્રેમભાવમાં કઈ અંતર નહીં આવી શકે : પણ અપમાન અમે જ કર્યું. આ ઉપકરણથી તે જીવનનું નિર્માણ
આત્મ સમતાના સૂત્રમાં વિષમતાના વિવિધ મેતી ગુંથાયેલા રહેશે. થાય છે. આવા તુચ્છ ઉપકરણના સમૂહને અમે ધાર્મિક જીવનનું
આપણે પ્રેમનું દર્શન કરવું છે; એટલે સંકુચિતતાની સીમા નામ દઈ પરમાત્મા ! તારી સત્તાને કેવળ ઉપહાસ જ કર્યો છે.
(ઉલ્લંઘવી જ પડશે. ધર્મમાં આપણે સકળશકિતની ઝાંખી જોવી છે. એટલે સહિષ્ણુતાનું અવલંબન લેવું જ પડશે. આપણે ભાવિ ધર્મ
આર્ય ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ સધી જ જીવનસંગ્રામમાં અમે અમર વિજય ઈચ્છીએ તો એક સિમીત ન રહીને, વ્યાપક વિશ્વ ધર્મ થશે. જીવિત વિશ્વધર્મ શોધવો જ પડશે. રૂઠેલા દેવ! તે નવનીતનું પરમ પ્રભુના ચરણોની પાસે આ વિશ્વધર્મ જ આપણને લઈ જશે. નજરાણુ દઈને અમે તેને મનાવી શકીશું, રીઝાવી શકીશું. અમે મૂળ લેખક: વિયેગી હરિ:
અનુ: ગુણવંત ભટ્ટ