________________
તા. ૧-૧-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન
૨૨૧ વિષયક જ્ઞાન ધરાવતા અમેરિકન અભ્યાસીઓએ પૂર્વ પાકિસ્તાનની જોઈતું નથી. પૂર્વ પાકિસ્તાન જે હાલ બંગલા દેશ છે તેમાંથી કોઈ હતાશ દશાની વિગત બહાર પાડી.
જમીન અમારે જોઈતી નથી, નથી અમારે પશ્ચિમ પાકિસ્તાનને ડિસેમ્બરની ૩જીથી પાકિસ્તાને અમારા પર જે આક્રમણ કર્યું કોઈ પ્રદેશ જોઈ. અમારે એક જ વસ્તુ જોઈએ છે; અને તે છે છે અને હજી પણ ચાલુ છે તે અગાઉ નવ માસના ગાળા દરમ્યાન
પાકિસ્તાન સાથે અંતિમ સમાધાન. દુનિયાના મહાન નેતાઓએ આ બળવાનાં કારણો જાણવા પ્રયત્ન
પરંતુ પાકિસ્તાન છેલ્લાં ૨૪ વર્ષથી કાશ્મીર અંગે મુદ્દા વગકર્યો હોત, પરિસ્થિતિને સાચી રીતે સમજવા થોડું ધ્યાન આપ્યું રને જે સતત ઉકળાટ કાઢી રહ્યું છે તે બંધ કરશે ખરું? ભારત હોત અને સમાધાન માટે અસરકારક ઉપાય શોધ્યા હોત તો આ પ્રત્યે ધિક્કાર, અવળો પ્રચાર અને કડવાશ દાખવવાનું છોડશે? છેલ્લાં યુદ્ધ કદાપિ ન થાત. આ અંગેના મેં પત્રો લખ્યા. દેશમાં મારી ર૪ વર્ષ દરમ્યાન મારા પિતાએ અને મેં કેટલી વાર યુદ્ધ ન કરહોજરીની ખાસ જરૂર હતી એવા સમયે પણ મેં નિહાળેલી કરુણતાને વાના કરાર માટે પાકિસ્તાન પાસે માગણી મૂકી છે? ઈતિહાસ નેધ દુનિયાના અમુક નેતાઓને ખ્યાલ આપવા સમાધાનની આશા
લે તેવી વાત છે કે દરેક વખતે અમે માગણી કરી છે અને પાકિ
સ્તાને તે ફગાવી દીધી છે. સાથે હું પરદેશમાં ગઈ. અલબત્ત! અસહાય નિવસિતે માટે
આ કટોકટી ઊભી કરવા માટે અમે જ જવાબદાર અને દોષિત ઘણી સહાનુભૂતિ હતી પરંતુ આ દારુણ દાવાનળના મૂળ તરફ
છીએ; અને એના શીધ્ર ઉકેલ સામે અમે જ વાંધો લીધે છે એવા * જે ઉપેક્ષા અને આંખમીંચામણાં સેવાઈ રહ્યાં હતાં તે તે દિલને ચોટ લાગે તેવી વાત હતી.
આક્ષેપથી અમને ઘણું દુ:ખ થયું છે. આ આરોપ માટે સાચી રીતે
' કોણ જવાબદાર છે તે ખરેખર મારી સમજમાં આવતું નઇ અન્ય દેશે અને ખાસ કરીને અમેરિકાની શકિત, સત્તા
અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રીયા અને બેલ્જિયમની અને પ્રભાવ મુજીબુરને મુકત કરવા તત્પર થયાં હોત તે આ યુદ્ધ પણ ન થાત. ઊલટાનું લોકતંત્રની સ્થાપના થઈ છે એવું અમને
મારી મુલાકાત દરમ્યાન જાહેરમાં તેમ જ ખાનગી મુલાકાત વખતે
શી રાજકીય ઉકેલ લાવવાની જરૂર ઉપર ભાર મૂકીને મેં કહ્યું છે. કહેવામાં આવ્યું. આ લોકતંત્ર એક તમાશે હવે એ તે દરેક જાણે છે અને આજે એ તમારી કરુણતામાં પલટાય છે.
નવ મહિના સુધી અમે રાહ જોઈ. ડો. કિસિજર જ્યારે ૧૯૭૧ના - રાજકીય ઉકેલની જરૂર ઉપર મોઢેથી તો ઘણું ઘણું કહેવાયું, પરંતુ
ઓગસ્ટમાં ભારત આવ્યા ત્યારે આ પ્રશ્નને જલદી ઉકેલ લાવવાની એમાંનું એક પણ પગલું અમલમાં મૂકવામાં ન આવ્યું. ઊલટાનું
અગત્ય માટે મેં તેમને ખાસ કહ્યું હતું પરંતુ આજની ઘડી સુધી જે બેઠકો જીતાઈ ગઈ હતી તેને મનસ્વી રીતે રદબાતલ કરી એક
અમારી કલ્પના મુજબની નહિ, પરંતુ જે હકીકત છે તેને આવરી હાસ્યાસ્પદ ચૂંટણી લડવા સુધી પશ્ચિમ પાકિસ્તાનના શોરાક ગયા.
લેની આ રામસ્યાના ઉકેલની કોઈ આછી પાતળી રૂપરેખા પણ
અમને મળી નથી. આંતરરાષ્ટ્રીય જગતમાંથી કોઈએ મુજીબુર રહેમાનની મુલાકાત
ભલે, જેમ હોય તેમ, પરંતુ રાજકીય પ્રજાકીય પ્રશ્નોની ઊંડી લેવા પ્રયત્ન કર્યો નથી. આ બાબતમાં કોઈએ હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો
સમજ અને જાણકારી ધરાવનાર, વિશાળ અમેરિકન પ્રજાની નથી. અમારી શીધ અને મહત્ત્વની માગણી હતી કે મુજીબુરને
ઈચ્છાએ, આવશ્યકતાઓ અને આદર્શોને વાચા આપનાર એવા છોડી મૂકવામાં આવે. તેમને જે વધુ સમય અટકાયતમાં રાખ
અમેરિકાના પ્રમુખ, હું કંઈ નહિ તે આપની પાસે એટલું જ જાણવા વામાં આવે તો તેમના માણસને સંપર્ક સાધવામાં આવે. પરંતુ
ઈચ્છું છું કે, અમે કઈ જગ્યાએ એવી ભૂલ કરી છે કે આપના અમારી આ માગણીને વ્યવહારુ લખવામાં ન અાવી, પ્રમુખ યાહ્યા
પ્રતિનિધિઓ અને રાજદૂતે આવી કઠોર ભાષા વાપરે છે ? ખાન ફેંકાઈ જાય એવી રાજકીય નીતિને અખત્યાર કરવી અમે
આપ કુશળ હશે. રિકા તૈયાર હતું નહિ.
આપની હાધિન, અમેરિકાએ જોયું કે, આ પરિસ્થિતિના કેન્દ્રમાં મુજીબુર રહેમાન
ઈન્દિરા ગાંધી છે અને શંકા વગરની વાત હતી કે લાંબા ગાળે પૂર્વ પાકિસ્તાનની સ્વશાસનની દિશામાં પાકિસ્તાને નમતું જોખવું જ પડશે એટલે
ચિરસુંદર દર્શન પરિસ્થિતિની પિકળતા અને યાહ્યાખાનની મુશ્કેલીઓને બતાવતી
આજે આપણું સત્યમાં જાગવાનું સંપૂર્ણ હે, આ પ્રભાતને દલીલે આગળ ધરવામાં આવી.
પ્રકાશ આજ આપણું આવરણ ન બને, આજ ચિરજોતિ પ્રકાશિત પ્રમુખશ્રી, પાકિસ્તાનની રોજની દાદાગીરી, માનવજીવનની
થાએ, ધરણીની શ્યામલ યવનિકા કશું ગુપ્ત ન રાખે - આજે ચિરઉપેક્ષા, ધાકધમકી આ બધું હોવા છતાં નવ મહિના અમે જે ખામોશી
સુંદર દર્શન દો. શિશુ જેમ માને સંપૂર્ણપણે આલિંગન કરે છે તે જ રાખી તે હજી પણ જાળવી રાખત અને યુદ્ધ ન થાત. પરંતુ પાકિ
રીતે આજે તે પરમ ચૈતન્ય સાથે આપણા ચૈતન્યનું મિલન છે. જેમ સ્તાનને ૧૯૭૧ના ડિસેમ્બરની ૩જીએ ધોળા દિવસે અમૃતસર,
કવિના કાવ્યનો પાઠ કરતી વખતે તેના છંદ અને ભાષા મારફતે પઠાણકોટ, શ્રીનગર, અવંતિપુર, ઉત્તારલાઈ, જોધપુર, અંબાલા
કવિના આનંદની અંદર આપણું ચિત્ત પહોંચી જાય છે તે જ રીતે અને આગ્રાનાં હવાઈ મથકો પર બોમ્બમારો ચલાવ્યું. જે વખતે
આજે આ શિશિર સ્નાનથી સ્નિગ્ધ થયેલી નિર્મળ વિશ્વશાભાના હું કલકત્તા હતી; અમારા સંરક્ષણપ્રધાન પટણા હતા અને ત્યાંથી
અંતરમાં તે વિશ્વના આનંદને સમસ્ત હૃદય-મન વડે પ્રત્યક્ષ અનુદક્ષિણમાં બેંગાર જવાના હતા અને નાણાપ્રધાન મુંબઈ હતા.
ભવ કરીએ,
–રવીન્દ્રનાથ ટાગોર નોંધપાત્ર બાબત છે કે અમે ગેરહાજર હતા એ વખતે જ
વિનમ્ર વિજ્ઞપ્તિ મેક સાધીને અખત્યાર કરવામાં આવેલ આ પ્રારંભ પૂર્વાજિત ૧૯૭૧નું વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં હજુ સંઘના ઘણા ઈરાદે હતે. આમ જ વાત હોય ત્યાં અમે હાથ જોડીને કઈ રીતે સભ્યનાં લવાજમે બાકી છે. જેમનાં લવાજમ બાકી છે તેમને બેસી રહીએ? કઈ રીતે વિશ્વાસ રાખીએ કે પાકિસ્તાનના રાજકર્તાઓ યાદી માટેના કાર્ડે પણ મોકલવામાં આવ્યા છે. તે જે સભ્યોનાં અને તેના સલાહકાર શાણું, સમાધાનકારક અને વાજબી વલણ લવાજમ બાકી હોય તેમને ૧૯૭૧ના વર્ષના રૂા. ૧૦) તેમ જ ચાલુ ધરાવે છે!
વર્ષ ૧૯૭૨ના રૂપિયા ૧૦) એમ એકંદર રૂ. ૨૦) સત્વર સંઘના રામારે જોઈએ છે એ અમને સવાલ કરવામાં આવ્યો છે. કાર્યાલ પર મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. અંગત હેતુ સાધવા અમે કંઈ જ કરતા નથી; કશું જ અમારે
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.