SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MR sin : e Uબ જીવન “પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક: ૧૧ , મુંબઈ એકટોબર ૧, ૧૯૭૨, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫ છૂટક નકલ ૦-૪૦ પૈસા તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ , - ગાંધીજી ૪ ગાંધીજીના જન્મદિને એમને આપણાં કોટિ કોટિ વંદન હો! ત્રીજો વર્ગ જે જનસેવા કરે છે તે પણ સામાજિક અને આર્થિક આઈન્સ્ટાઈને ગાંધીજીના અવસાન પછી કહ્યું હતું કે “આવી વ્યકિત વિષમતાના મૂળમાં નથી જ. દાકતરની પેઠે દવા કરે છે. આ ધરતી ઉપર સદેહે વિચરતી હતી એવું હવે પછીની પેઢી ભાગ્યે જ :ખ કાંઇક ઓછું કરી સંતોષ માને છે. માની શકશે.” અહીં હું ધર્મગુરુઓ (Priests) ની વાત નથી કરતો. તેમાંના ગાંધીજી સાચા શર્મિક પુરુષ હતા. તેમણે કહ્યું છે: “મારે જે કોઇ સાચા ધાર્મિક પુરુષ હોય તો પણ તેમનું મુખ્ય લક્ષ્ય સ્થાપિત કરવું છે તે તે આત્મદર્શન છે, તે ઈશ્વરને સાક્ષાત્કાર છે, મોક્ષ ધર્મસંપ્રદાયનું સ્થાન જાળવવાનું અને તેના ક્રિયાકાંડો અને છે. મારું ચલનવલન બધુ એ જ દષ્ટિએ થાય છે. મારું રાજકારણી વિધિનિષેધોને અમલ કરવાનું હોય છે. તેમાંના લગભગ બધા સ્થિતિ. ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.” ચુસ્ત, જડ ક્રિયાવાદી હોય છે. જીવનનું કોઇ ક્ષેત્ર કે વ્યવહાર એવો નથી જેમાં ગાંધીજીએ હું સાચા ધાર્મિક પુરુ વિષે અહીં વિચારું છું. મનુષ્યના દુ:ખનું પોતાની મૌલિક રીતે પ્રવૃત્તિ કરી ન હોય. પણ એ બધી પ્રવૃત્તિને મૂળ અવિદ્યા, તૃણા, કષાયો, ભોગવિલાસ, વગેરે માણસની વૃત્તિઓ એકસૂત્રે ગૂંથવાવાળી વસ્તુ એમની ધર્મભાવના છે. આ ધર્મ દાવના છે. તેને નિર્મૂળ કરવી સાચા સુખને માર્ગ છે. નહિ સમજીએ ત્યાં સુધી ગાંધીજીને સમજી નહિ શકીએ. પણ માણસના દુ:ખનું બીજું કારણ સામાજિક અને આધિક ધાર્મિક પુરુષ અનેક પ્રકારના હોય છે. એક એવા હોય છે કે રચના, તેમાંથી ઉત્પન્ન થતી વિષમતાઓ અને અન્યાય પણ છે. જે પિતાના આત્મકલ્યાણમાં જ નિમગ્ન હોય. સંસારની પિતાના સ્વાર્થ માટે માણસ બીજાને દુ:ખ આપે, કોઇ નાના પ્રવૃત્તિઓ સાથે તેમને કોઈ સંબંધ હોતું નથી, ઇરછતા પણ નથી. પ્રમાણમાં, તો હિટલર જેવા મોટા પ્રમાણમાં. બીજા એવા હોય છે જે આત્મકલ્યાણમાં નિમગ્ન હોવા છતાં, જન- આ વિષમતાઓ દૂર કરવી અને અન્યાયનો પ્રતિકાર કર તાને ઉપદેશ આપે, માર્ગદર્શન આપે, પોતાના જ્ઞાનને લાભ આપે. એ પણ જનકલ્યાણ માટે જરૂરી છે. સમાજનું પાયામાંથી પરિવર્તન આવા પુ સક્રિય સાંસારિક પ્રવૃત્તિઓથી અલિપ્ત રહે છે, છતાં કરવું, સત્ય, અહિંસા અને પ્રેમના પાયા ઉપર તેની રચના કરવી, જનકલ્યાણ અર્થે સાચે માર્ગ બતાવે છે. પહેલા વર્ગના, અને આવી ક્રાન્તિ કોઇ ધર્મપુરુષે વિચારી હોય એવું ઇતિહાસમાં જણાતું પિતાના તરફથી દુ:ખ થાય એવું વર્તન કરતા નથી, પણ બીજાનું નથી. મનુષ્ય વિષમતાઓ અને અન્યાયને પ્રતિકાર કરતો જ રહ્યો દુ:ખ ઓછું કરવામાં સક્રિય કાર્ય કરતા નથી. બીજો વર્ગ પણ આ છે પણ તે જ શસ્ત્રોથી - જેવાની સાથે તેવા થઈને. સત્ય, અહિંસા કોટિમાં છે છતાં પોતાના અનુભવ અને શાનને લાભ ઉપદેશથી અને પ્રેમના પાયા ઉપર, સાચી ધર્મભાવનાના આધારે સર્ચ લકોને આપે છે. સંતપુરુષોના જીવન અને ઉપદેશની અસર સમાજની રચના થઇ શકે છે તેવું માનવામાં જ આવ્યું નથી જનતા ઉપર થાય જ છે અને તેટલે દરજજે જનકલ્યાણ થાય છે. ગાંધીજી એવા ધર્મપુરુષ ૯ તા કે જે વ્યકિતગત આચરણમાં ત્રીજો વર્ગ એવો છે જે સંસારથી વિરકત હોવા છતાં, જનસેવાના સત્ય, અહિંસા, પ્રેમની ધર્મભાવની મૂર્તિમંત કરે એટલું જ નહિ કાર્યમાં સક્રિય પ્રવૃત્ત રહે છે. આ પરમ્પરા સ્વામી વિવેકાનંદની પણ સમગ્ર સમાજની નવરચના આપાયા ઉપર કરે. ગાંધીજી મહાન છે, મુખ્યત્વે તેમને આભારી છે. ક્રાતિકારી હતા. મૂળથી જ ગાંધીજીને અભિપ્રાય હતો કે જે એકને સારુ શક્ય છે તે બધા સારુ શકય છે. વ્યકિતગત જીવનનું પહેલે અને બીજો વર્ગ કદાચ એમ માને છે કે આ એક ધારણ અને સામાજિક અથવા સામૂહિક જીવનનું બીજું ધોરણ સંસાર અનાદિ, અનંત છે. આમ જ ચાલ્યા કરવાને. કેટલાકના મતે તે કાજળની કોટડી છે, તેમાં રહેવાથી ડાઘ જ પડવાને. કરુણા, મૈત્રી, ગાંધીજીને માન્ય ન હતું એટલું જ નહિ પણ આવા વલણને ગાંધીજી ઘાતક ગણતા. પ્રેમને સંદેશ આપે ત્યારે પણ કાંઈક દૂર રહીને. તેમાં પ્રવૃત્ત ગાંધીજી માનતા કે અન્યાયને પ્રતિકાર કર વ્યકિતને ધર્મ થવાથી રાગદ્વેષથી મુકત થવું શકય નથી. એમ માનવાવાળા કે વ્યકિતના છે. અલબત્ત, આમાં ઘણા વિવેકની જરૂર છે. મનની ઉદારતા જોઇએ. જીવન માટે સત્ય, અહિંસા આચરણીય છે, સામાજિક વ્યવહારમાં ઘણું સહી લેવું પણ પડે. છતાં આ ઉદારતા અને સહનશીલતાની તેની શકયતા ઓછી છે. અસત્ય, હિંસાની માત્રાની મર્યાદા બાંધી મર્યાદા છે. આપે. પણ સત્ય અને અહિંસાના પાયા ઉપર સમાજરચના થઇ મોટા ભાગના ધર્મપુરુ છે અન્યાયને વિરોધ કરે પણ અંતે શકે તે માન્યતા નહિ. લોકમાન્ય ટિળક કહેતા કે સંસાર સાધુઓ તેનાથી દૂર રહે. ભૂંડાથી ભૂત ભાગે. સૌ પિતાના પાપે મરશે, માટે નથી, ત્યાં તે “ યથા મામ્ તterદૈવ મનાઇમ્. સૌને પોતાનાં કર્યા ભેગવવાનાં છે એવું કાંઇક વલણ.ક્રાઇસ્ટે કહ્યું, રાજકીય ક્ષેત્રે આને Responsive co-operation ' એવું Resist not evil. 4861 dal Rule $2414i cat, Resist નામ તેમણે આપ્યું હતું. not evil by evil. પણ ક્રાઇસ્ટનું આવું મંતવ્ય હતું એમ નિશ્ચિત ,
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy