SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૩. ૧-૯-૧૯૭૨ E - સૂર્ય વંદના - कल्याणानां त्वमसि महसां भाजनं विश्वमूर्ते ।। પણ કઈક એવી લક્ષ્મી કે જે અવિચલ હોઇ, આત્માની રિદ્ધિરૂપ બને. याँ लक्ष्मीमिह मयि भृशं धेहि देव प्रसीद । વળી હાય પુરીણ એટલે કે શ્રેષ્ઠસમર્થ. કવિને તેવી લક્ષ્મીની ભાવના છે. पद्यत् पापं प्रतिजडि जगन्नाथ नम्रस्य तन्मे પણ તેવી કોષ્ઠસમર્થ લક્ષ્મીની પ્રાપ્તિ કોને થાય? સુપાત્રને भद्रं भद्रं वितर भगवन् भूयसे मङालाय ॥ જ. તેથી કવિ કંઈક વિશેષ માગે છે. એ પાત્રતા એટલે કે યોગ્યતા, માલતીમાધવ-પ્રથમાંક-ક ૫. કોઇ ભૌતિક પ્રકારની–ઐહિક જગતની નહિ; તે છે આત્મિક શકિત.. અર્થ : હે વિશ્વગૃતિ ! તમે કલ્યાણમય તેજના ભાજન એટલે 1. ૨ લિકા એ કહ્યામય તેના ભાજન એટલે જે સંભવે, પાપની મલિનતા દૂર થતાં. કવિ તેને મિટાવવા સૂર્યને કે પાત્ર છો. મને પ્રસન્ન થઈને, ધારીણ એટલે કે ઉત્તમ લક્ષ્મી સારી વિનતિ કરે છે; હે દેવ ! મારાં જે જે પાપ હોય તેનો નાશ કરો. પેઠે આપે. નમ્ર એવા મારું જે જે પાપ હોય તેને નાશ કરે. એ પાપ દૂર કેમ થાય? મનુષ્યમાં નમ્રતા આવે, અહંકાર ટળે ત્યારે. હે ભગવાન! અરાંત મંગલને અર્થે તમે જે જે ભદ્ર અને ભદ્ર કારણ, ‘પાપ મૂક અભિમાન.” બધાં પાપ પાછળ જીવની અહંવૃત્તિ જ હોય, તે મને આપે. પડેલી છે. કવિ પહેલાં નમ્રતા ધરીને, પછી પાપ નિવારવા યાચના કવિ ભવભૂતિના સંસ્કૃત નાટકને આ શ્લોક, એ ઉદય પામતા કરે છે. આ નમ્રતા નિર્મળતા પ્રેરે; તેમાંથી કલ્યાણબુદ્ધિ જમે. રાઈનું નાનું શું સ્તોત્ર-સ્તવન છે. સૂર્ય ભગવાનની અહીં ‘વિશ્વમૂતિ'. જે શુભ હાય, મંગલ હોય. રૂપે ઉપાસના છે. સૂર્યને એ સંબંધન શા માટે? કારણ તે વિશ્વ- કવિ ચોથી પંકિતમાં એ કલ્યાણને મહિમા કરવા બે વ્યાપી છે–વિશ્વરૂપ છે. રજૂર્યનાં અહીં બીજાં બે નામ યાદ કરવા જેવાં વિનય છે રાઈના આહ બીજા બે નામ યાદ કરવા જેવાં વાર ‘ભદ્ર ભદ્ર' મૂકે છે. કવિને હેતુ આ કલ્યાણનું સ્વરૂપ છે: જે પરોક્ષ રીતે, આ સર્વવ્યાપકતાને કથે છે. એક નામ છે સવિતા કથાને છે. જેમાંથી કેટકેટલાં મંગલ સફરે, તેવું તેનું રૂપ છે. કવિ અથવા કહો કે પ્રસવિતા: બીજું, પૂષન . સૂર્ય જીવમાત્રના પ્રસવના આજીવથી–સરલ ભાવે તેવા મંગલ કલ્યાણની કામના કરે છે. તે કર્તા એટલે કે જન્મદાતા હોઈ તે સવિતા છે. તે જીવમાત્રનો અર્થે, મૂર્ય નમસ્કાર, સ્તવન, યાચના છે. નિર્વાહ-પાલનપેષણ કરનાર હોઇ તે પૂથન છે. આમ સૂર્યનારાયણ આપણે પુરાણકાળથી તેજ શબ્દને કેટકેટલી ભાવનાના પ્રતીકજગતના જનક હોઇ સર્વાત્મક છે. જે આવું અને આટલું પ્રભુત્વ રૂપે પિછાનીએ છીએ. તેજ એટલે બુદ્ધિ, શકિત, ? હોય તે “વિશ્વમૂતિ’ એવા પ્રભુનું જ સ્વરૂપ લેખી શકાય ને? સમગ્ર ઇષ્ટ અને સર્વોપરી તે ચેતનાનું તે પ્રતીક છે. એવાં અનરાં ગીતામાં પ્રભુને વિશ્વમૂતિ કહ્યા છે. તેજોના રાશિ ભગવાન રાઈને અહીં વંદના કરેલી છે. ' કવિ એવા સૂર્યદેવને કલ્યાણમય તેજના છાંડાર, પાત્ર કહે છે. આ શ્લોકનું પઠન ચિત્તને પ્રભાવિત કરે તેવું છે. તેને ગંભીર કલ્પી જુઓ! લાગટ હેલીના દિવસોમાં સૂર્ય વિનાની, ભેજભરી અને ગૌરવભર્યો શબ્દૉષ, તે ભાવને જગાડનાર છે. જે જે આ પૃથ્વી!આપણે સૂર્યનારાયણનું દર્શન કેટલું ઝંખીએ છીએ. આ પાપ” રાને ‘ભદ્ર ભદ્ર”ને બેવડાવીને કવિ ભાવને ઉત્કટ કર્યો છે; વિરાટ બ્રહમાંડમાં આવેલું જગત અગાધ અને અફાટ છતાં, તેના તે વળી, ઉત્તમ, સારી પેઠે, ખૂબ વ. જેવા કોષ્ઠતાવાચક અને એક દ્વીપકલ્પ સમું છે. ઘન અંધકારના ફંડણહર સૂર્ય વિના, તેના બહુલતાવાચક શબ્દો પ. કવિના ભાવને ઉદ્રક એટલે કે અતિશયતાને શા હાલ? ઝળહળતા સુવર્ણસ સૂઈ, એ દ્વીપ દીપ છે. તેજ સાધે છે. જાણે કવિના ઉપાસનાઆતુર હૃદય ઉપર, આ તેજેરાશિ . અંબાર હોઈ તે દીપ્તમૂર્તિ છે. મહાન સત્ત્વને પ્રભાવ પડે ન હોય! અને તેથી જ કવિને મન, આ સમગ્ર જગતને અજવાળનાર - કવિએ મંદાક્રાતા જેવા ભાવભર્યા છંદમાં, આ બધું સિદ્ધ સૂર્યનું તેજ કલ્યાણમય છે. કારણ પ્રાણીમાત્રને તે પ્રાણદાયી કર્યું છે. પંકિતને આરંભે હળુહળુ અને પછી ભાવઊમટતી ગતિવડે, ઉપાસનાની ગંભીરતા અને સ્તવનની ભાદ્રકતાને ઇટી છે. એમ સંજીવનદાયી છે. દાહક-વિનાશક નથી. કરીને ભવ્યતાની એક પ્રભાવક ચમક અર્પી છે. આવા તેજેરાશિ સમતા કવિ બીજી પંકિતમાં યાચના કરે છે પ્રભાતકાળે સૂર્યોદયને શુભ પહેરે, આ શ્લોકનું રટણ ચિત્તામાં હે દેવ! પ્રસન્ન થાઓ. શું કામ? વરદાન આપે. શેનું? બહુબહુ ઉદાત્તપનાનું બળ ભરે, તેવું તેમાં કવિત્વનું ઉમદા ઐશ્વર્ય છે. પ્રકારની એવી ઉત્તમ લક્ષમીની કૃપા.. જે લક્ષમી ચંચલ છે, તે નહિ. હીરાબહેન ર. પાઠક ઘાટ પર સ્થાનકવાસી જૈન સંધ : પર્યુષણ વ્યાખ્યાનમાળા ઘાટકોપર પર્યુષણ વ્યાખ્યાનમાળાં સમિતિના મંત્રીઓ જણાવે છે કે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘના આશ્રયે, ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં, ઉપાશ્રય લેન,ઘાટકોપર, તા. ૫-૮-'૭૨ થી ૧૧-૯-૭૨ એમ સાત દિવસ માટે વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. તેને કાર્યક્રમ નીચે પ્રમાણે છે: ' વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય પ્રમુખ તા. ૫-૯-૭૨ ૫. દલસુખભાઈ માલવણિયા ધર્મની ઉદાસીનતા શાને? ડં. ઈન્દચન્દ્ર શાસ્ત્રી તા. ૬-૯-૭૨ ડૉ. પ્રાણજીવન મહેતા ધર્મમાં આરોગ્યનું સ્થાન શ્રી ન્યાલચાંદ મૂળચંદ શેઠ તા. ૭–૯–૦૨ શ્રી ઈશ્વર પેટલીકર ધર્મ અને સામાજિક જીવન ડૉ. રમેશ જાની તા. ૮-૯-૭૨ ડે. ધર્મશાળા વેરા આજની શિક્ષણપ્રથા શ્રીમતી ચશોદાબહેન પટેલ તા. ૯-૯-૭૨ ધો. તારાબહેન શાહ હરિભદ્રસૂરિ કૃત “સમરાઈચૂકહા” પ્રે. ઉષાબહેન મહેતા તા. ૧૦-૯-૭૨ ડે. ઈન્દ્રયન્દ્ર શાસ્ત્રી સમતા બ્રિ. જે. વી. શાહ તા. ૧૧-૯૭૨ શ્રી વાડીલાલ ડગલી સ્વતંત્રતાનું સરવૈયું શ્રી મેહનલાલ મહેતા (પાન) - વ્યાખ્યાનમાળાનું ઉદ્ઘાટન શ્રી ગિજુભાઈ ઉમિયાશંકર મહેતા કરશે અને સ્વાગતપ્રમુખ શ્રી દુર્લભજીભાઈ કેશવજ ખેતાણી છે. માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ–૧
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy