________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણુ વર્ષ ૩૪ : અંક: ૫
મુંબઈ જુલાઈ ૧, ૧૯૭૨ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, ૫રદેશ માટે શિલિંગ : ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
ભારત-પાકિસ્તાન મંગણું . ભારત અને પાકિસ્તાનની પ્રજા તથા દુનિયા, જેની આતુરતા- ગૌણ લાગે પણ તેની ભારે કિંમત છે. ભૂત સપ્તરંગી પૂર્વક રાહ જોઈ રહી હતી તે શિખર પરિષદ પાંચ દિવસની લંબાણ વ્યકિત છે. મગજ ગુમાવી બેસે તો સમતુલા આવતા વાર લાગે. અને ચિન્તાભરી મંત્રણાઓ પછી ગઈ કાલે મધરાતે પૂરી થઈ. એમ લાગે છે કે આ પાંચ દિવસ દરમિયાન તેને ભૂતકાળ ભૂલાવવા છેલ્લી ઘડી સુધી એમ લાગતું હતું કે મંત્રણાઓ તુટી પડશે. છેવટ સફળ પ્રયત્ન થયા. સમજૂતી થઈ તેને યશ ઇન્દિરા ગાંધી અને ભૂતો બન્નેને જાય છે. છેવટ સુધી બન્ને પક્ષ પોતાના સિદ્ધાંતેમાં મક્કમ રહ્યા. કોઈ અધિકારી કક્ષાએ દરેક વખતે મડાગાંઠ ઊભી થતી અને દરેક વખત નમતું મૂકતું ન હતું. પાકિસ્તાનનું બધું લક્ષ મુદ્રમાંથી ઉત્પન્ન થયેલ બન્ને નેતાઓ તેને તોડ કાઢતા. છેલ્લી મડાગાંઠ અંત ઘડી સુધી
તાત્કાલિક પરિસ્થિતિ સુલટાવવા પ્રત્યે હતું. લશ્કરો પાછા ખેંચી રહી અને ફરીથી બન્ને આગેવાને જેના હાથમાં ભારત, પાકિસ્તાન હવા, પર
લેવા, પરસ્પરને વિસ્તાર કબજે કર્યો છે તે સુપ્રત કર, યુદ્ધ અને બંગલા દેશની ૭૦ કરોડ પ્રજાનું ભાવિ લટકતું હતું, તેઓએ કેદીઓને સ્વદેશ મોકલવા, આ ત્રણ મુદ્દા ઉપર પાકિસ્તાનનું જોર પિતાની માટી જવાબદારી સમજી બાંધછોડ કરી માર્ગ કાઢો. હતું. આપણા પક્ષે કાયમી શાતિ ઉપર ભાર હતો. તેથી કાશ્મીરનું - આ મંત્રણાઓ પાછળ ૨૫ વર્ષને ખાસ કરી છેલ્લા યુદ્ધને છેવટનું સમાધાન થાય, અને પશ્ચિમ સરહદે છેવટની સીમાઓ નક્કી ગાઢ, ઘેરો અને અતિ દુ:ખદ ભૂતકાળ પડ હતે. માટે
થાય. ભવિષ્યમાં તકરારી મુદ્દાઓના નિકાલ માટે બળનો ઉપયોગ ન પરિસ્થિતિ વધારે વિકટ હતી. ભારત પ્રત્યે ભૂતને સદ્ભાવ હતો
કરવો પણ વાટાઘાટથી જ નિવેડો લાવવો, કોઈ ત્રીજા પક્ષની દરનહિ. હજાર વર્ષ યુદ્ધ કરવાનું જાહેર કર્યું હતું. તાશ્કેદ કરારનો
મિયાનગીરી હોવી ન જોઈએ. બંગલા દેશને માન્યતા આપવી, બંગલા વિરોધ કર્યો હતો. બંગલા દેશના યુદ્ધ માટે તેની જવાબદારી ઓછી
દેશની સંમત્તિ વિના મુદ્ધકેદીઓ ની મુકિત ન થઈ શકે અને જેણે ન હતી. સિકયુરીટી કાઉન્સિલમાં અને અન્ય રીતે તેના પ્રવચનમાં
અત્યાચાર કર્યા છે તેની અદાલતી તપાસ કરવાની બંગલા દેશને વેરઝેર ભર્યા હતા. પાકિસ્તાનમાં તેની સ્થિતિ બહુ સારી નથી.
સ્વતંત્રતા રહે, એ મુદ્દાઓ હતા. તેથી બે વચ્ચે અંતર ઘણું હતું. ત્યાંની પ્રજાને જે મેટો આઘાત થયો છે તેમાંથી વાસ્તવિકતા પ્રત્યે પરિણામે મંત્રણાઓ લંબાણી તેમાં નવાઈ નથી. પણ ભૂતો બે લઈ જવી મુશ્કેલ કામ હતું. મંત્રણાઓ શરૂ થઈ તે પૂર્વે વિદેશી દિવસ વધારે રહ્યા તે હકીકત સમાધાન માટે તેની ઈંતેજારી બતાવે છે. સત્તાઓ પોતાની ચાલબાજી અજમાવી રહી હતી. ઈન્દિરા ગાંધીએ કાશ્મીરનું છેવટનું સમાધાન આ જ તકે થાય તેવી અપેક્ષા તેમની છેલ્લી વિદેશયાત્રા દરમિયાન ચેતવણીના સૂર કાઢયા હતા. ન હતી. છતાં સંજોગે પલટાયા હતા. શેખ અબદુલ્લાનું વલણ શિખર પરિષદમાંથી બહુ આશા ન રાખવા બન્ને દેશના વર્તમાનપત્રો બદલાવું તે નોંધપાત્ર હકીકત હતી. શેખે જાહેર કર્યું કે ભારત સાથેનું પ્રાને તૈયાર કરી રહ્યા હતા. ભૂતની રમત સમજાતી ન હતી. કાશમીરનું જોડાણ કાયમનું અને અંતિમ છે. શેખની માગણી કાશ્મીરને મે માસમાં મંત્રણા થવાની હતી તેને વિલંબમાં નાંખી આરબ વધારે સ્વાયત્તતા મળે તેટલી જ રહી છે. ભૂતોએ જાહેર કર્યું. દેશની મુસાફરીએ ગયા. પિતાના ખાસ પ્રતિનિધિને સલાહ માટે હતું કે કાશમીરની પ્રજા માટે પિતાના ભાવિના સ્વનિર્ણયને ચીન મોક૯યા. લશ્કર અને લશ્કરી ખર્ચ વધારી રહ્યા હતા અને તે
(Self Determination) અધિકાર કાયમ રહેવો જોઈએ. પણ સાથે ઓછું નહિ જ થાય તેમ પોકારતા. વિદેશમાંથી લશ્કરી સરંજામને ઉમેર્યું હતું કે, કાશ્મીરની પ્રજાએ જ તે નક્કી કરવાનું છે, પ્રવાહ ચાલુ જ હતો. આ બધા સંજોગે શુભરિ ન હતા. તેમાં પાકિસ્તાનને દખલગીરી કરવાની ઈચ્છા નથી. કાશ્મીર મુસ્લિમ
ભૂત, એક હારેલ પ્રજા, જેણે અરધાથી વધારે દેશ ગુમાવ્યો દેશ હોઈ પાકિસ્તાનમાં જ જોડાવું જોઈએ તે વલણ અને આ હતો તેના પ્રતિનિધિ તરીકે આવ્યા. માનસિક અંતર 'ડુ હતું. વલણમાં જમીન-આસમાનનું અંતર છે. બંગલા દેશને માન્યતા ભૂતો અને તેને મોટા કાફલાને કાંઈ અપમાનજનક ન લાગે અને આપવી જ પડશે તે ભૂત અને પાકિસ્તાનની પ્રજા દીવા જેવું સ્વસ્થતા અનુભવે તેવી સારી પેઠે તૈયારી અને તકેદારી રાખવામાં સમજે છે. ભૂતેએ જાહેર કર્યું છે કે સપ્ટેમ્બરમાં માન્યતા આપવામાં આવી હતી એમ જણાય છે. ભૂતોના નિવાસસ્થાનની વ્યવસ્થાની આવશે. બધા. કડવા ઘૂંટડા એક સાથે ગળે ઊતરતા નથી. યુદ્ધકેદીઓ દેખરેખ ઈન્દિરા ગાંધીએ પોતે કરી હતી. યુદ્ધના સાંતે, હારેલ દેશના સત્વર પાછા ફરે અને કોઈની અદાલતી તપાસ ન થાય તે વિષે પ્રતિનિધિઓની, વિજેતાઓ જે વલે કરે છે અને ગર્વભર્યું વર્તન ભૂતોને ખૂબ આગ્રહ રહ્યો છે. આ વરનુ સ્વભાવિક છે. ૯૩,૦૦૦ કરે છે તેવું કાંઈ સીમલામાં બન્યું નથી એટલું જ નહિ પણ માન- યુદ્ધકેદીઓ એટલે ૯૩,૦૦૦ કુટુંબની ચિન્તા. આપણા પહો એમ કહેપૂર્વક સરભરા થઈ. બન્ને વિશ્વયુદ્ધને અંતે સાથી રાજ્યોએ જર્મની વાયું કે યુદ્ધકેદીઓની શરણાગતિ ભારત અને બંગલા દેશને સંઅને જાપાન પ્રત્યે જે વલણ દાખવ્યું તેના કરતાં આપણાં વલણમાં કતપણે થઈ છે તેથી બંગલા દેશની સંમતિ વિના યુદ્ધકેદીએ માણસાઈ હતી તેની નોંધ લેવી જોઈએ. આ હકીકત પ્રમાણમાં પાછા ન સોંપાય.