________________
તા. ૧૬-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
3
લગ્નબહારના જાતીય સુખ વિશે શ્રી ઈશ્વર પેટલીકરનું મંતવ્ય
નવજીવન પ્રકાશન મંદિર તરફ્લી “ામવિજય” પુસ્તક અને સંયમ વિષે આ દેશમાં યાદ દેવડાવવાની જરૂર નથી. વાનલીટે હમણાં પ્રકટ થયું છે, જે અમેરિકન લેખક સી. જે. વાલીટના પિતાનાં પુસ્તકનાં નામ The Coiled Serpent અને Conquest "કન્કિવેસ્ટ ઓફ ધ સર્પન્ટ” પુસ્તકની અનુવાદ છે. આ લેખકનું of the Serpent રાખ્યા છે. કામવાસનાને સર્પ સાથે આ જ વિષય ઉપર બીજું મેટું અંગ્રેજી પુસ્તક છે“કઈલ્ડ સર્પન્ટ”. સરખાવી છે. તેના જેવી ઝેરી, મેહક અને અતિ ચંચળ. પણ આ બન્ને અંગ્રેજી પુસ્તક પણ નવજીવન તરફથી પ્રકટ થયાં છે. ગૂંચળું વળીને મનમાં ઊંડે પડી હોય ત્યાં સુધી ઠીક છે પણ સર્ષ આ પુસ્તકોમાં સંયમપાલન અથવા બ્રહ્માના મૂલ્યને ઊંડા પેઠે ફફડે કરી જાગ્રત થાય ત્યારે ઋષિમુનિઓ પણ તેના આક્રમણ અભ્યાસ છે તથા પ્રજનનશકિતને સંચય કરવાની ફિલસૂફીનું, સામે પરાભૂત થયા છે. તેને ઉત્તેજનાની જરૂર નથી. સતત સંયમની પ્રમાણભૂત લખાણમાંથી સેંકડો અવતરણે ટાંકીને, સમર્થન કરવામાં જ જરૂર છે. ફૈઈડે જયારથી કામવાસનાના બહારના દમનને કારણે આવ્યું છે. આ બન્ને ગ્રન્થોમાં, માત્ર આધ્યાત્મિક કે નૈતિક ઉપરાંત, થતાં વિપરીત પરિણામે તરફ ધ્યાન ખેંચ્યું ત્યારથી કામવાસનાને બીજા અનેક દષ્ટિબિન્દુએથી ગાંધીજીના વિરારોનું સમર્થન મળે જાણે કોઈ સંયમની જરૂર નથી એવું માનવામાં આવ્યું છે અને તેથી છે, ખાસ કરીને ઉત્ક્રાંતિની દષ્ટિએ માનવે વિકાસ સાધવો હશે તે સ્વછંદ ને ઉત્તેજન મળ્યું છે. વર્તમાનમાં આ સ્વછંદમાં બધી સંયમને બ્રહ્મચર્યને માર્ગ અપનાવવું પડશે તે મુદ્દાનું, શારીરિક- મર્યાદાને લેપ થતું જાય છે. Biological–દષ્ટિએ વિસ્તૃત વિવરણ કર્યું છે.
લગ્નજીવનમાં સુખને પાયે પરસ્પરની વફાદારી છે. ભાગ્યે જ કામવિજય” પુસ્તકની સમાલોચના શ્રી ઈશ્વર પેટલીકરે
કોઈ વ્યકિત એવી હશે કે જયાં પતિ અથવા પત્ની બેવફા ય તે “નિરીક્ષક”ના તા. ૨૧-૫-'૩૨ના અંકમાં કરી છે, જે આ અંકમાં આ સાથે પ્રકટ કરવામાં આવે છે. એકંદરે શ્રી પેટલીકર, શ્રી વાનલીટના
- દુ:ખ અને કલેશ ન થાય, સિવાય કે બને સાવ નફફટ થઈ ગયાં હોય. વિચારોને વિરોધ કરે છે. વાલીટ શરીરવિજ્ઞાનની દષ્ટિએ પ્રજનન
બન્ડ રસેલે તેમના પુસ્તક “મરેજ એન્ડ મેરિલ્સ”માં લગ્નશકિતના સંચય અને સંચમ પર ભાર મૂકે છે. વાનલીટ કહે છે:
બહારના જાતીય સુખની હિમાયત કરી હતી. તેમણે પોતે લગ્નબહાર પરિણીત અવસ્થામાં પણ આ સંયમ જરૂર છે ત્યારે લગ્નબહારના
જાતીય સુખ કેટલું ભગવ્યું તે જાણવામાં નથી. પણ ચાર વખત લગ્ન અનિયંત્રિત અને સ્વછંદી સંબંધે સર્વથા હાનિકારક થાય તે દેખીતું છે.
કર્યા-છેલ્લે ૮૦ વર્ષની ઉંમરે-છતાં પ્રેમની ઝંખના સંતોષાઈ નહિ એવું લગ્નબહાર જાતીય સંબંધ એટલે પરિણીત ન હોય એવા
આત્મકથામાં લખ્યું છે. મનને સદા ભટકતા રહેવા દેવું અને જાતીય સ્ત્રી-પુરુષને સંબંધ. અનેક રીતે હોય, બને અપરિણીત–કુંવારા,
સુખ માટે નવી શોધનાં સતત વલખાં મારવાં તેમાં અશાન્તિ સિવાય વિધવા કે વિધુર હોય અથવા બેમાંથી એક પરિણીત હોય અને કાંઈ પરિણામ હોય જ નહિ. બીજા અપરિણીત હોય અથવા બન્ને પરિણીત હોય છતાં, અન્ય
- ચીમનલાલ ચકુભાઈ શાહ સ્ત્રી-પુરુષ સાથે સંબંધ રાખે. શ્રી પેટલીકર પરિણીત જીવનમાં સંયમની
લગ્નબહારનું જાતીય સુખ જરૂર સ્વીકારતા નથી એટલું જ નહિ પણ લગ્નબહાર જાતીય સંબંધ હોય તેને આવકારે છે એમ તે ન કહું પણ અનિચ્છનીય છે દરેક ધર્મો અને સમાજે એક યા બીજા સ્વરૂપે લગ્નસંસ્થાને નથી જ ગણતા. મનુષ્યતર પ્રાણીસૃષ્ટિમાં વંશવૃદ્ધિના મર્યાદિત સ્વીકાર કરે છે. જાતીય સુખલગ્ન દ્રારા ભોગવવાની નીતિ સ્વીકારાહંતુથી જાતીય સંબંધ થાય છે અને તે રીતે કામવૃત્તિ ઉપર ખૂબ યેલી છે. લગ્નબહારના જાતીય સંબંધને નિંઘ અને અપ્રતિષ્ઠિત સંયમ છે પણ શ્રી પેટલીકરના મતે મનુષ્ય બુદ્ધિકૌશલ્ય વાપરી તેમાં ગણાવ્યો છે. પરંતુ ઔદ્યોગિક યુગના શહેરીકરણ પછી અને વંશપરિવર્તન આણેલું છે. શ્રી. પેટલીકર કહે છે કે ગાયભેંસમાં દૂધની પરંપરાના સ્થાયી વસવાટની બદલાયેલી સ્થિતિને કારણે સામાજિક ઉત્પત્તિ તેનાં બચ્ચાંઓની જરૂરિયાત પૂરતી મર્યાદિત ન રાખતાં, પ્રતિષ્ઠાને ભય વ્યકિતને પૂર્વવત્ વેઠવાની સ્થિતિ રહી નથી. વ્યકિતમનુષ્ય દૂધ ઉત્પાદન પોતાના ઉપભાગ માટે વધાઈ છે તેવી જ રીતે સ્વાતંત્ર્ય અને જાતીય સંબંધ અંગે ધર્મનાં પાપ-શિક્ષાની માન્યતા માનવશરીરમાં પ્રજનનની જે ગ્રંથિએ બહિ:સ્રાવી રસ ઉત્પન્ન ઉપરની ઊઠી ગયેલી શ્રદ્ધાને લીધે લગ્નબહારના જાતીય સંબંધમાં - કરે છે તે કામસુખ માટે પેદા કરવાની સિદ્ધિ હાંસલ નથી તેમ વધારો થઈ રહ્યો છે. સ્ત્રીપુરુષના બહારના ક્ષેત્રના સહજીવને તેને
માનવાને શું કારણ છે? આવી દલીલ અને ઉપમાં સાક્ષર જ આપી પોષણ આપ્યું છે. • શકે. વળી, શ્રી પેટલીકરના મતે, માનવી પથ્થકોટિએ રહ્યો નથી ત્યારે અમેરિકામાં વસતિવધારો અને તેની ભવિષ્યમાં દેશ ઉપર થનારી કામવાસનાની બાબતમાં તે કટિએ રહે તેમાં અને વિકાસ છે તેમ | અસર તપાસવા માટે જોન્સ હોપકિન્સ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ શા માટે? અમર્યાદ સ્વરેચ્છદ વર્તનમાં, શ્રી પેટલીકરના મતે, કદાચ તરફથી એક મજણી હાથ ધરવામાં આવી હતી. તેમાં ૧૫થી ૧૯ માનવીના વિકાસ હર !
વર્ષ સુધીની ૪૬૧૧ અપરિણીત છોકરીઓની મુલાકાત લેવામાં આવી - સદ્ભાગ્યે શ્રી પેટલીકર એમ માનતા જણાય છે કે જાતીય સુખને
હતી. તેમાંની ૪૬ ટકા છોકરીઓએ જાતીય સુખ ભોગવવાનું શરૂ - આનંદ માણવો હશે તે સંયમ દ્વારા પ્રાપ્ત થઈ શકશે. “એ સંયમને
કર્યું હતું. તેની ૨/૩ સંખ્યા એક જ સાથી સાથે 'એ સુખ ભગવતી મધ્યમ માર્ગ લગ્નસંસ્થા દ્વારા શોધાયેલ છે. હવે એ મધ્યમ માર્ગ
હતી તે બાકીની ૧૩ એકથી વધુ સાથી સાથે સુખ ભેગવી ચૂકી વટાવી જઈને તે સુખ ભોગવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હતી.
' .
. ' , , , : કોઈ ના મધ્યમ માર્ગ શોધાશે.” એટલે કે લગ્નસંસ્થાને મધ્યમ ,
આ સરવે ૧૯ વર્ષની ઉંમર સુધીની છે. પરંતુ લગ્નજીવનની - માર્ગ છોડીને, લગ્નબહાર જાતીય સુખ ભેગવવું છે ત્યારે કોઈ
ઉંમર સામાન્ય રીતે એથી વધુ મોટી હોય છે. આથી ૫૪ ટકા એ બીજે મધ્યમ માર્ગ શોધવા પડશે. કદાચ 8ી પેટલીકર, આ મધ્યમ . ઉમર સુધી જે છોકરીઓએ શરીરસુખ ભાગ નથી તે પરિણીત માર્ગ બતાવશે.
ઉંમર વધુ લંબાય તે પણ એ સુખથી વંચિત રહે તેવી ટકાવારી '... . શ્રી પેટલીકર સુપ્રસિદ્ધ સાક્ષર છે. તેમનું આ લખાણ કંઈક પ્રમાણમાં ઓછી રહેવાને સંભવ છે. એક પ્રોફેસરનું આ અગાઉ . ઉતાવળિયું લાગે છે. કામવારનાની પ્રબળતા અને તેમાં સતત જાગૃતિ “રીડર ડાયજેસ્ટ'માં વિધાન વાંચ્યાનું યાદ છે. એમણે જણાવ્યું હતું