SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૧૯૭૨ - - - - - - સમયનું ગણિત ? જેનું સમમાં અમ ગણિત છે, છતાં જે બધાં જ ગણિતથી ગતિ એને કયારેય મળતી ન હતી. દશ્ય ગતિ પાછળની અદશ્ય પર છે એવે પદાર્થ કો?એવો પ્રશ્ન એક ફિલસૂફ - પ્રાધ્યાપકે સ્થિરતા જ મેટું સત્ય છે, એ વાત અહીં ઉપસાવાઈ છે. વર્ગમાં પૂછયો. ' બ્રહ્માંડ પણ જાણે કઈક લીલાગરે એકી સાથે ફરતા મૂકેલા ભમરડાનું જ બનેલું હોય એવી કલ્પના કરવાનું મન થઈ આવે જાતજાતના ઉત્તરે મળવા લાગ્યા. પ્રાધ્યાપક એ દરેક ઉત્તર છે! ગતિ એ એને બાહ્ય પરિવેશ છે- સ્થિરતા એનું કાયમી લક્ષણ છે. આગળ એક ક્ષણ અટકતો અને પછી કહેતો, ‘ના’. આ છતાં સમયને હળવી રીતે જોતાં ન શીખીએ તે કદાચ એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું: ‘મને લાગે છે કે, તે સમય.” આપણે જીવી જ ન શકીએ અને એટલા માટે જ માણસે સમયનાં ધ રાઈટ...' પ્રાધ્યાપકે કહ્યું, “મને પણ. એમ જ લાગે છે. ગણિત રહ્યાં છે. આપણે રોજ કૅલેન્ડરનું પાનું ફાડિયે છીએ ત્યારે એક બીજા વિદ્યાર્થીએ તરત જ શંકા કરી: ‘તમને લાગે છે રામયને ખતમ કરતા હોવાને સંતોષ મેળવતા હોઈએ છીએ. સમય આપણને નથી ગ્રસતે પણ આપણે સમયને ગ્રસીએ છીએ એવા એમ કેમ કહો છો? તમે તે પ્રશ્ન પૂછયો હતો, એટલે તમને આભાસ ઊભું કરવા માટેની આપણી આ લીલા માત્ર છે? ઉત્તરની જાણ હશે જ ....' તારીખે, ઈતિહાસે, ઘટનાઓ - આ બધાનું મહત્ત્વ ‘પ્રશ્ન પૂછનારા જવાબ જાણતા જ હોય છે એવું ક્યારેય કેટલું? નેહાને પેલે મહાન પ્રલય દેખાયો હતો કે પુરાણોમાં જે પ્રલય માનતા નહીં, મેં આ પ્રશ્ન પૂછયે ત્યારે એને કોઈ જવાબ મારા પછી રચાતાં મવંતરની વાત છે તેને ધ્યાનમાં લઈએ તો આ મનમાં ન હતાં. તમારી સાથે જ મેં પણ એના જવાબ વિચાર્યા, બધું બાળકોની રમત જેવું લાગે છે. માણસની ઉત્પત્તિને લાખે વરસ થયાં હોવાનું કહેવાય છે, પણ માણસને ઈતિહાસ તે પૂરાં અને મને લાગ્યું કે, બધા જ જવાબમાં આ ‘સમય’ સૌથી ઉત્તમ પાંચ હજાર વરસનો ય મળતા નથી! અને પછી ઈતિહાસ, એના છે..” પ્રાધ્યાપકે ઉત્તર આપ્યો. બેધપાઠો, એ બધું સમયનાં કૃત્રિમ રમકડાં જેવું લાગે છે. ગાલિબને પ્રાધ્યાપકે પછી એ ઉત્તરને કઈ રીતે યથાર્થ ઠરાવ્યું. તેની વિગ- કદાચ એટલે જ આ રચના સૂઝી હશે: તેમાં આપણે ઊંડા ઊતરવાની જરૂર નથી. પણ સમય વિશે જેટલાં બાઝી ચ એ એતફાલ હૈ દુનિયા મેરે આગે, ગણિત ગણાય છે, એટલાં કદાચ બીજા કોઈ જ વિષય પર ગણાયાં હેતા હૈ શબેરોઝ તમાશા મેરે આગે. નથી. ખગોળશાસ્ત્રમાં, ઈતિહાસમાં, જ્યોતિષમાં, ફિલસૂફીમાં, ધ્યાન આ આખું ય જગત મારી સમક્ષ રમતાં બાળકોના ખેલ જેવું છે: મારી સામે રાતદિવસ જાણે કોઈ તમાશો રચાતું હોય એવું કે યોગમાં સમયનાં એટલાં તો ગણિતોને કામે લગાડયાં છે કે, ' લાગે છે. એ વિશે ગ્રંથોના ગ્રંથ લખાય તે પણ ઓછા પડે. જો આમ ન હોત તે ૧૫૮૨માં પાપ ગ્રેગરી તેરમાએ કૅલે- સમયનાં બે પરિમાણે છે. એક ગતિનું પરિમાણ છે, બીજું ન્ડરમાંથી દસ દિવસને કમી કરવા સુચના કરી હતી, એને કેથોલિક સ્થિરતાનું. બંને એકમેકના તદ્દન જુદા છેડે આવેલાં પરિમાણો જગતે તત્કાલ સ્વીકારી લીધી ન હત; અને એ પછી ૧૭૦ દિવસ છે, છતાં બંને એટલા જ રાચાં છે. બાદ બ્રિટનને લાગ્યું કે હવે કૅલેન્ડરમાંથી અગિયાર દિવસ કમી આપણે જેને આલેખી શકીએ છીએ, ગણી શકીએ છીએ કરવા પડશે. એટલે જે ઈ. સ. ૧૭પરની બીજી સપ્ટેમ્બરની રાત્રિએ સૂતેલા કૈંટ્સ મેગેઝિન” ને રમૂજી કટાર લેખક જાગ્યો કે આકારી શકીએ છીએ એ ગતિનું જ પરિમાણ છે. ઈસુની બીજી ત્યારે ૧૪મી સપ્ટેમ્બર હતી; અને છતાં એણે કયારેય કોઈ ત૫ સદીમાં શેક્કર ઘટના બની હતી, એ વાત ગતિપ્રવાહમાં એ કરી કુંભકર્ણનું નિદ્રાસન માગ્યું ન હતું. બલ્ક એણે તો લખ્યું “અગિયાર અગાઉ એ ઘટનાને અભાવ, અને એ પછીથી. એ ઘટનાના સમા- દિવસની નિદ્રાને આ ભ્રમ જ હતો; હું જાગ્યા ત્યારે માત્ર સાત વેશન સૂચક છે. ક્લાકની નિદ્રા પછી મળે એટલી જ તાઝગી હતી.' સમયને આપણે વિગત, સાંપ્રત અને અનાગતના આપણી બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આપણે સમયને એક કલાક આગળ મૂકી દીધો ત્યારે જેમ ‘અમને એક કલાક પાછા આપ’ એવો સગવડતા માટે બનાવેલા વિભાગ દ્વારા ઓળખીએ છીએ. મૌલાના અવાજ ઊઠયા હતા. સમયની સાથે જે માણસને જરાસરખી પણ આઝાદે એકવાર એમ પણ કહ્યું હતું કે, વિગત અને અનાગત સગાઈ હોત, તો આ એક કલાક પાછી મળ્યા પછી એણે શું કર્યું એ બે જ ખંડે છે અને સાંપ્રત એ તે એક અદશ્ય સમતુલાનું એને હિસાબ આપ્યો હત! બિન્દુ છે, કારણ કે સાંપ્રતની કઈ હયાતી જ નથી. સમયનું ગણિત આમ સૂમમાં સૂક્ષ્મ છે: છતાં એનું કોઈ અસ્તિત્વવાદીએ એથી બીજા અંતિમ પર જાય છે; એ વિગત ગણિત ક્યારે ય ગંભીર અધ્યયનમાં કામ લાગે છે ખરું? અને અનાગત બંનેને કાંકરે કાઢી નાખે છે. સાંપ્રતમાં જ જીવવાની --હરીન્દ્ર દવે વાત તેઓ કરે છે; એક કાણના ટાપુ પરથી બીજી ક્ષણના ટાપુ પ્રજાસત્તાક દિન નિમિત્તે નેહસંમેલન પર જવાની તેની ફિલસૂફી સમયને કોઈક જુદા જ સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તેમ જ શુભેચ્છકો જોવા પ્રેરે છે. માટેનું એક સ્નેહસંમેલન મંગળવાર તા. ૨૫-૧-૭૨, પરંતુ આ બંને સમયની ગતિ સાથે સંકળાયેલાં રૂપે છે. શંકરની સાંજના ૬-૩૦ વાગ્યે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં પરિભાષામાં આ માયાનાં રૂપે છે. ગતિ એ દશ્ય પરિમાણ છે, (૩૮૫, રારદાર વી.પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪.) છતાં માયા છે. સ્થિરતા એ જોઈ શકાતી નથી છતાં સત્ય છે એવો યોજવામાં આવ્યું છે. આ નેહસંમેલનમાં બુફે ડીનર તથા સુગમ સંગીતને કાર્યક્રમ રાખેલે હાઈ-સ્નેહસંમેલનમાં પણ મત, સમય વિશે ચિંતન કરનારાઓ રજૂ કરે છે. જોડાનાર માટે વ્યકિત દીઠ રૂપિયા પાંચ ફાળે રાખવામાં કાફકાએ એક સરસ બોધકથા કહી છે : એને નાયક પણ ફિલસૂફ આવ્યા છે. તે આપનાં પ્રવેશપત્ર સંધના કાર્યાલયમાંથી. છે અને એને એવી આદત પડી હતી કે ભમરડે રમતાં બાળકોને મેળવી લેવા વિનંતિ છે. જોઈ એ દેડ અને બાળક જેવું ભમરડો ફેરવે કે તરત જ - ચીમનલાલ જે. શાહ તેને હાથમાં પકડવા દોડતે; પણ હાથમાં ભમરડે પકડાતા ત્યારે જે સુબેધભાઈ એમ. શાહ જોઈને એ દેડતે એ ગતિ નહોતી રહેતી; એના હાથમાં માત્ર મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ લાકડાને ટુકડે જ આવતું હતું. એને રસ ગતિમાં જ હતા અને માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy