________________
ન નનામ,
તા૧-૫–૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
*
જીવનગી પરમાનંદભાઈ
(પરમાનંદ કાપડિયા સભાગૃહમાં પૂજ્ય શ્રી કાકાસાહેબ સ્વ. પરમાનંદભાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.) નથી. સમાજમાં આદર્શ ગૃહસ્થાશ્રમી તે ઘણા જ હોય છે, વ્યાખ્યાનમાળા” અને “પ્રબુદ્ધ જીવન” ગમે તેમ કરીને ચાલુ રાખવા પરંતુ પરમાનંદભાઈ તો “જીવનગી” હતા. સાધુઓ તે જીવનવિમુકત હોય છે, પરંતુ પરમાનંદભાઈને હું ‘જીવનયેગી' કહેતે.
માણસે બીજા માણસને પિતાથી ઊતરતો ન ગણવો જોઈએ. માણસે જીવન એવી રીતે જીવવું જોઈએ કે સમાજને તે ઉપયોગી
કોઈ કહે કે અમુક માણસ પાપી છે. આ વાત મારા ભેજામાં ઊતરતી બને. પરમાનંદભાઈનું જીવન એવું હતું. તેમનામાં ઉત્તમ ચારિત્ર્ય
નથી. દરેક માણસ સાથે આપણો સહયોગ સાધવો જોઈએ. દરેક પ્રત્યે
આપણે આદર કેળવવો જોઈએ. ઘણી વખત હું પરમાનંદભાઇના અને નિર્ભયતા જેવા પાયાના ગુણે હતા. તેમનામાં કદી મેં ઝઘડો
ઘેર જઈ રહેતે હતો. તેમની પોતાની, તેમનાં પત્ની અને પુત્રીકરવાની વૃત્તિનાં દર્શન કર્યા નથી. તેમની સામે ઝઘડે આવી પડે
ઓની મીઠાશ જોઈને હું ખૂબ પ્રસન્ન બનતે હતે. એટલે હું તેમને તે નીડર થઈને પિતાની વાત સાફ રીતે કહી દેવાની તેમનામાં તાકાત ત્યારથી ‘જીવનયોગી' તરીકે સંબોધું છું. હતી, તેને એક દાખલે તપાસીએ. સમાજે તેમને નાતબહાર મૂકયા, તેમણે ઉત્પન્ન કરેલા વાતાવરણને આગળ વધારવું જોઇએ. તે તેમણે વિરોધ ન કર્યો અને પોતે જ કહ્યું કે હું નાતબહાર
જે માણસ નિસ્પૃહી છે તે નિર્ભય બની શકે છે. પરમાનંદભાઈ.
પાસેથી મેં ઘણું બધું મેળવ્યું છે, હું તેમની પાસેથી ઘણું બધુ રહેવા ખુશી છું, અને ઝઘડો ન થયો. તેમણે જીવનને વિકાસ કેવો
શીખ્યો છું. આવા મિત્રને અંજલિ આપતાં મારું હૃદય હર્ષઘેલું બને છે. કર્યો? પ્રથમ તેમણે મૂર્તિપૂજકની સંસ્થા સ્થાપી, ત્યાર બાદ વ્યાખ્યાન
ત્યાર બા? સંઘના મંત્રી શ્રી સુબોધભાઈએ આભારવિધિ માળા શરૂ કરી, જેમાં બધા જ ધર્મના અને પ્રાંતના વકતાઓને કર્યો હતો અને શ્રી બટુકભાઈએ એક સુંદર ભજન તેમના બુલંદ બોલાવે. પ્રથમ ‘પ્રબુદ્ધ જૈન” શરૂ કર્યું. તેનું પ્રબુદ્ધ જીવન’ કર્યું. ત્યારે સૂરથી ગાર્યું હતું અને શ્રોતાઓએ અહીંથી કાંઈક મેળવ્યું હોય એવી મેં તેમને કહેલું કે તમે હવે ખરા જૈન બન્યા. જેનામાં અનેકાન્ત વૃત્તિ
ભાવના સાથે અને મનની તૃપ્તિ સાથે સૌ વિખરાયા હતા. નથી તે ધાર્મિક નથી જ. ફકત જૈન ધર્મની જ નહિ પરંતુ દુનિયાને
સંકલન: શાંતિલાલ ટી. શેઠ આજે જૈન સંસ્કૃતિની જરૂર છે. આખી દુનિયાના સંધર્ષને ટાળીને હતંભરા વિશ્વવિદ્યાપીઠ તરફથી ગ્રીષ્મ શિબિર સમવય કરવો તે જૈન સંસ્કૃતિ – અહિંસક સંસ્કૃતિ, આના માટે
છેલ્લાં સત્તર વર્ષથી પ્રથમનું “શકિતદળ” અને હાલ ઋતંભરા ગાંધીજીએ સર્વોદયની વાત કરી.
વિશ્વવિદ્યાપીઠના આશ્રયે ગ્રીમ શિબિર યોજવામાં આવે છે, તેમના ઉદારમતવાદથી હું પ્રભાવિત હતું, પરંતુ કયારેક હું
એ જ રીતે આ વર્ષે બહેનને શારીરિક અને આધ્યાત્મિક તાલીમ તેમને કહે કે તમે દીકરીઓના બાપ , જે લોકો તમારો બહિષ્કાર
મળે એ આશયથી કલ્યાણમાં નેશનલન કોલોનીમાં તા. ૨-૫-૭૨થી કરશે તો શું થશે? તમારે સમાજ સાથે સાચવીને ચાલવું જોઈએ.
૨૧-૫-૭૨ સુધીના સમય માટે ગ્રીષ્મ શિબિર યોજવામાં આવી છે. ત્યારે તેઓ નિર્ભીકતાથી કહેતા હતા કે સૌ સૌના નસીબ લઈને
આ ગ્રીષ્મ શિબિર વિશેની પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી દુનિયામાં જન્મે છે. કોઈ કોઈનું ખરાબ કરી શકતું નથી.
આપતા સંસ્થાના સ્થાપક શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાએ વધુમાં હું એમ સમજો છું કે તેમણે ઝવેરાતને ધંધો સ્વીકારેલ તે પણ જણાવ્યું કે, “આ પ્રસંગે યોજાનારી ‘તેજસ્વિની વ્યાખ્યાનમાળામાં સહેતુક હતો. તેમાં ઓછો સમય આપવું પડે અને કમાણી સારી જુદા જુદા વકતાએ ભિન્ન ભિન્ન વિષયો પર વ્યાખ્યાન આપશે.” થાય. એટલે જીવનનિર્વાહ પૂરતું મેળવીને બાકીને સમય સામાજિક શ્રીમતી દામિનીબહેન જરીવાળાએ ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠમાં કામોમાં આપી શકાય એવી દષ્ટિ તેમની હશે ! તેઓ એવા વર્તુળમાં
બહેનને શારીરિક અને આધ્યાત્મિક તાલીમ કેવી રીતે આપવામાં વસતા હતા અને એટલા બુદ્ધિવાદી હતા કે જો તેમણે ધાર્યું હોત તો આવે છે તેને લગતી વિસ્તૃત સમજણ આપી હતી. બહેનોએ આ રાજનીતિમાં દાખલ થઇ શકયા હોત. પરંતું તે તેમણે પસંદ ન શિબિર વિશે વધારે માહિતી જાણવી હોય તો તેમણે ઋતંભરા કર્યું. આજને જમાનો તો ઈલેકશન -જીતવા માટે જમાને છે. વિશ્વવિદ્યાપીઠ ઓફિસ, ૨૯, ડુંગરસી રેડ, મુંબઈ-૬, એ સ્થળે
તેમનું કાર્ય આગળ ચાલે એમ આપણે સૌ ઇરછતા હોઈએ તે સંપર્ક સાધવો. ટે. નં. ૩૬૪૨૫૧-૩૫0૧૭૬,