________________
શાહ રાક નિશાહી વહી
૨૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૨ મન ન થાય તેના માનવા કરારના ના. અમલ શરૂ કરી દે છે. આ સરમુખત્યારીને વચગાળાના સમય માલિકી અથવા નિયંત્રણને આગ્રહ રાખે છે; સહકારી પદ્ધતિને માટેની અનિવાર્ય આવશ્યકતા 'તરીકે પુરસ્કારવામાં આવે છે. પરંતુ બીજું સ્થાન આપે છે; અને ‘ખાનગી’ ઉદ્યોગ - વ્યવસાયો નાછટકે જ્યાં સુધી વર્ગવિહીન સમાજ રથપાય નહિ, અને રાજ્યના વિલિની
નભાવી લે છે. • કરણની કથાએ સમાજ પહોંચે નહિ ત્યાં લગી (!) એટલે કે કલ્પી
આ પ્રશિષ્ટ સમાજવાદ લોકશાહી ચૂંટણીઓ દ્વારા સત્તામાં આવે ન શકાય એટલા લાંબા કાળ સુધી, આ સરમુખત્યારશાહીને ‘વચ
છે એ સાચું, અને રામાજવાદની સ્થાપના માટે લોકશાહી બંધારણને ગાળો’ ચાલુ રહેવાને!
ઉપયોગ કરે છે તેય સાચું, પરંતુ તેને મુખ્ય ઝોક રાજ્યરાત્તાના આવા એકહથ્થુ સર્વસત્તાવાદી શાસનને હસ્તક ઉત્પાદનમાં
વધુમાં વધુ વિનિયોગ દ્વારા રામાજવાદને ઉપરથી ઠોકી બેસાડવાને અને વિતરણનાં તમામ સાધનો તથા મિલકતો રહે છે ત્યાં મિશ્ર
ઈને, રાજ્યરાત્તા પ્રાપ્ત કરવા સુધી જ, અથવા બીજા કેટલાંક અર્થતંત્રને કે મુકત હરીફાઈનાં તત્ત્વને કે વ્યકિતગત માલિકીના
વરસે લગી તે લોકશાહીના બંધનમાં રહે છે. દરેક નવું ડગલું ભરવા શેષણને અવકાશ નથી. પરંતુ જેમ જેમ જૂના શેષક વર્ગની
માટે તેને સત્તા - ઑર્ડિનન્સ જેવી આપખુદ રચના - ની ગરજ નાબૂદી થતી જાય છે તેમતેમ કરશાહ - મેનેજરો - ટેકક્રેટ્સ
દેખાય છે. પરિણામે ઈચ્છાએ કરીને અથવા તે બાહ્ય ધક્કાને કારણે, અને પાર્ટી - આગેવાનોને એક નવો જ વર્ગ ઊભે થાય છે. તેમના
સામ્યવાદી અગર બીજા પ્રકારની આપખુદી સુધી તે ઘસડાઈ જાય, હાથમાં કશી મિલકતની માલિકી ન હોવા છતાં, તેઓ વર્તમાનયુગી
છે; અથવા એવો ભય તે રહે જ છે. માલિકો અને મેનેજર - ટેકનિશિયને કરતાં વધુ સત્તા અને ઘણે
આ પ્રશિષ્ટ સમાજવાદનું રૂપાંતર, એક બાજુ સામ્યવાદી બધે વૈભવ ભેગવતા થાય છે.
સમાજવાદમાં થાય છે, તે બીજી બાજુ કવચિત તેની ગતિ લોકશાહી જે પ્રજાજને આ સત્તાધારીઓની માન્યતા, ઈરછા અને
રામાજવાદની દિશામાં થાય છે, આજ્ઞાને વશવર્તી ચીંધ્યાં કામ શિસ્તબદ્ધ રીતે પાર પાડે છે, તેમના
“લોકશાહી સમાજવાદ’ ને આ પંથ સામ્યવાદની ત્રણે શ્રદ્ધા
(વર્ગ - વિરહ, હિંસક માર્ગ, સરમુખત્યારશાહી)થી સર્વથા વિરોધી ઉપર શાષકોની મહેર વરસે છે અને ત્યાં મેટા ભાગની પ્રજા એમ
છે. વર્ગવિગ્રહને ઉપયોગ સામાજિક ન્યાયની સિદ્ધિ માટે કરવામાં જ વર્તે છે; કેમ કે રસમસ્ત જીવનવ્યવહાર ઉપર (રાજી - રોટીથી તે ગંભીર જોખમ જએ છે. લોકશાહી માળખા કરતાં તેનું શરૂ કરી માનસિક-બૌદ્ધિક અને સર્જનાત્મક સહિત તમામ માનવ- સવ, તેને સ્પિરિટ, તેની પ્રક્રિયા વિશે જાગ્રત રહીને, બંધારણીય વ્યાપાર ઉપર) એકાકી પાર્ટીશાસકોની આણ પ્રવર્તતી હોઈને માળખામાંની અંતિમ રાત્તાઓને ઉપયોગ અત્યંત સાવધાનીપૂર્વક
અને નાછૂટકે કરવામાં તે શાણપણ લેખે છે. કેમકે તે એને ભાવિ બીજા કશા માટે અવકાશ જ રહેતો નથી ! આવા એકઠાની અંદરની
વસ્થ સમાજના ઉદયની સાચી ચાવી રામજે છે. માનવ-જીવનની પરિપાટીને કેવળ આર્થિક - ભૌતિક સગવડની
અર્થતંત્રમાં ય તે વિકેન્દ્રિત અને વ્યકિતગત અભિક્રમ ઉપર કસેટીએ સમાજવાદ' નામ આપી શકાય. બહુ બહુ તે આપણે
ભાર મૂકે છે. જ્યાં વ્યકિતગત ઘટકનું સંચાલન સામાજિક હિત . એને “સર્વસત્તાવાદી સમાજવાદ’ કહી શકીએ.
વિરોધી નીવડે ત્યાં અથવા જે ઉદ્યોગમાં ખાનગી ઉઘમ અશક્ય પરંતુ આને અર્થ એ નથી કે સામ્યવાદના આ આદિ
હોય ત્યાં તે રામાજિક પ્રતિનિધિઓના કાબૂ નીચે તેનું સામાજિકરણ રૂપમાં કયાંય કશે ગાબે પડે નથી; અથવા તે અખંડિત રહી
અથવા “રાષ્ટ્રીયકરણ’ આવકારે છે; નાછૂટકે રાજ્ય હસ્તકના રાજ્યશકયું છે. સ્તાલિનના મૃત્યુ બાદ (૧૯૫૩થી) દુનિયાભરનાં
કરણ”ને બહાલી આપે છે. મધ્યમ કક્ષાનાં ઘટકમાં તે ‘સહકારીકરણ સામ્યવાદી આંદોલનમાં ‘પુનર્વિચાર’ નું પૂર આવીને થોડુંક
પુરસ્કાર કરે છે. ૩ અને ખેતી તથા નાના ઉદ્યોગોને વૈયકિતક માલિકીમાં ધોવાણ કરી, પસાર થઈ ગયું છે. છતાં, પૂર્વ યુરોપના દેશમાં ખાસ
રહેવા દેવામાં વ્યકિત અને રામાજનું શ્રેય સમજે છે. કરીને ચેકોસ્લોવાકિયા, પલાંડ અને હંગેરી જેવા દેશમાં રાજકીય
આમ, લોકશાહી સમાજવાદ રાજકીય ક્ષેત્રની લોકશાહીના શૈલીમાં અને યુગોસ્લાવિયા જેવામાં આર્થિક શૈલીમાં પરિવર્તન જેટલું જ પ્રાધાન્ય આર્થિક ક્ષેત્રની લોકશાહીને આપે છે. આથી ડેકાયાં છે. ખુદ રશિયા પણ એનાથી બાકાત નથી. છતાં એકપક્ષી તે વિકેન્દ્રીકરણ અને વૈયકિતક અભિક્રમને પાયાની વાત લેખે છે. રારમુખત્યારી નીચે જ આ પ્રયોગો થતા રહ્યા હોઈને પરિવર્તન
સામાજિક ન્યાયની દિશાના આ ચાર પ્રોગે છે. (ગાંધીના
સર્વોદયી અને વિનોબાના સામ્યગી પ્રયોગોને અહીં સમાવેશ પ્રભાવક બન્યાં નથી. એકમાત્ર ચેકોસ્લોવાકિયા અપવાદરૂપ ગણાય.
નથી કર્યો). મૂલ્ય દષ્ટિએ અહીં તેમનું પૃથક્કરણ કર્યું છે. પરંતુ ત્યાં સામ્યવાદી સત્તાના મૂળભૂત માળખામાં જ ફેરફાર કરવાની
અનેકવાર એવું બને છે કે કદી નહિ ઈચછેલી એવી પરિસ્થિતિમાં હિંમત થઈ, પણ તેનું ગળું ઘેટી દેવાયું ..!
રાષ્ટ્ર ફગળાઈ જાય છે અને ત્યારે, તે કોઈ એક જ માર્ગને સામાજિક ન્યાયની અભિખાએ જન્માવે ત્રીજો વિચાર છે: જળોની જેમ પકડી રાખી શકતું નથી. પેતાની પરિસ્થિતિ અને સમાજવાદ અથવા પ્રશિષ્ટ સમાજવાદ. આ સમાજવાદ, એક
શકિત તથા જાગૃતિના જોરે તે સંકટમાંથી બહાર આવવાના પુરુષા
ઈમાં Isms (વાદો) ને ઓળાંડીને, સૂત્રો અને લેબલેને ગૌણ બાજુ, મૂડીવાદી કલ્યાણરાજ્યની પાયાની ક્ષતિને પકડીને આગળ
ગણીને, અવનવા સાહસપૂર્ણ અખતરા કરે છે. અલબત્ત, કેવળ તકચાલે છે. દા. ત. ખાનગી મિલકત અને ઉત્પાદનનાં સાધન વાદી, તાત્કાલિક લાભની આ વાત નથી; બાહ્ય પરિસ્થિતિમાં ઉપરની ખાનગી માલિકીને કારણે શેષણને નાથવાનું નહિવત * આમથી તેમ ફંગોળાતાં રહીને અનાયાસે બચી જવાની વાત નથી. બને છે, એમ સમજીને તે આવકની અને મિલકતની
અહીં તે મૂળભૂત મૂલ્યોને લક્ષમાં રાખીને જ, સાચી દિશા સૂકી
ન જવાય એટલી સ્વસ્થતા સાથે જ, કદમ ઉઠાવવાની - બદલવાની અસમાનતાને એકીસાથે નાથવા મથે છે. બીજી બાજ, તે માકર્સ
લવચીકતાને ઈશારે છે .. વાદી સમાજવાદના માર્ગને સ્થાને લેકશાહી માર્ગને પસંદગી આપે
આવો જાગ્રત પુરુષાર્થ દરમ્યાન - બાલ્ક ની તાવણીમાં -ઈઝમ્સ” છે અને સત્તા પ્રાપ્ત કર્યા પછી સામ્યવાદની વચગાળાની સર
પણ રૂપાંતર પામતાં રહી સામાજિક ન્યાયની દિશાને અનુસરે છે. મુખત્યારશાહીને સ્થાને પાર્લામેન્ટરી પદ્ધતિ અને બંધારણીય
–ભેગીલાલ ગાંધી માર્ગે આગળ વધવા માગે છે. આમ છતાં, ક્રાંતિના સાધનરૂપે સામ્યવાદીએ જેને ચાવીરૂપ લેખે છે ને વર્ગવિગ્રહમાં આ સમાજવાદી- ૩. પ્રશિષ્ટ સમાજવાદમાં સામાજિકીકરણ (Socialization ), એની શ્રદ્ધા ટકી રહી હોઈને તેમની ક્રાંતિપૂવે ની કારવાઈ દુષિત રાષ્ટ્રીયકરણ (Nationalization), રાજ્યીકરણ (Statization ) રહે છે. પરિણામે આર્થિક ક્ષેત્રે મિશ્ર અર્થતંત્રને સ્વીકાર કરવા અને સહકારીકરણ (Co-operativization)ના ભેદો માટે છતાં, તે અર્થતંત્રનાં મુખ્ય અને મોટા ભાગનાં ઘટકો ઉપર રાજ્યની ભાગે ભૂંસાઈ ગયા હતા તે લોકશાહી સમાજવાદમાં સ્પષ્ટ બને છે.