________________
२७८
પ્રભુ જીવન
ગાંધીજીના હાથના એક જૂના દસ્તાવેજ
થોડા દિવસ પહેલાં મારા મિત્ર ભાઈશ્રી જયંતીલાલ અંબાલાલ શાહ, જેઓ સંઘના વર્ષોજૂના સભ્ય અને સહાયક છે. તેમના નિવાસસ્થાને જવાનું બનતાં તેમનાં 'પત્ની સૌ. મિલાબહેને પોતાના સ્વ. પિતાના જીવનને લગતી અને તેમના ગાંધી સાથેના સહવાસને લગતી મને કેટલીક વાતો કરી અને તેમના પિતા અમદાવાદ ખાતે હાથસાળનું કારખાનું ચલાવતા હતા, તે કારખાનું વિક્રમ સંવત ૧૯૭૧ની સાલમાં એટલે કે ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજી જાતે જોવા ગયેલા, અને તે જોઈને ખૂબ રાજી થયેલા અને તેમણે એ જ વખતે એક પ્રમાણપત્ર લખી આપેલું—એમ જણાવીને જાણે કે કોઈ કીંમતી દાગીના દેખાડતા હોય એમ પોતાના સંગ્રહમાંથી એ ગાંધીજીના હસ્તાક્ષરનું લખાણ તેમણે મને દેખાડયું. આ લખાણમાં એ જ દિવસેમાં ગાંધીજીએ એ ફેકટરીમાં કામ કરતા મજૂરોને પેાતાના ભાગીદાર સમજી તેમને મળતા નફામાં ભાગ આપવાની ભલામણ કરેલી અને જેની આજના સમાજવાદીઓ વાત કરે છે તે વિચાર ગાંધીજીએ એ દિવસેામાં રજૂ કરેલા. આ જોઈને મને ખૂબ આનંદ થયો અને વિચાર આવ્યો કે આ લખાણને – પ્રમાણપત્રને – પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધિ આપવી જોઈએ. આ મારા વિચારના આદર કરીને તેમણે મૂળ લખાણની ફોટોસ્ટેટ નકલ મને પૂરી પાડી. આ મૂળ નકલ અને તેની પ્રતિલિપિ નીચે આપવામાં આવે છે:
મૂળ લખાણનો ફોટોગ્રાફ્
રહેશે. ઉ તમ
ની
વાતું
અને
મન, તુ છ મને શી ના રા ની છોર પેલે ઉત્પતી એવી આ
} and aીન એહું ત્તે તેમ આ છે દાદર વડું?
ત
હું પણ ચ
17
Macha nincs mise ખજાને ને પાવન રોપવા મ ના બોલ્ડ
પાની 11
( ૩૨૧૫
તા. ૧-૪-૧૯૭૦
સૌથી મોટા હોવાથી તેમણે પિતાના ધંધા સંભાળી લીધા હતા. વર્ષો જતાં ચાલુ ધંધા પેાતાના ભાઈઓને સોંપી નવા ધંધાની શોધ માટે તેઓ અમદાવાદ આવ્યા. એ અરસામાં સ્વદેશીની ચળવળ જોસભેર ચાલતી હતી. તેથી તેઓએ ‘“ વાડીલાલ વિવિંગ વકર્સ ” એ નામની કાપડ વણવાની ફેકટરી શરૂ કરી હતી. તેઓ જીવનના પ્રારંભથી રાષ્ટ્રવાદી અને ગાંધીજીના અનુયાયી હતા અને અઠવાડિ યામાં નિયમિત રીતે એક દિવસ સાબરમતી આશ્રામમાં જતા અને પ્રાર્થનામાં ભાગ લેતા અને એ રીતે તેમને ગાંધીજીના નિકટના સહવાસમાં આવવાનું બન્યું હતું અને આ સંબંધના યોગથી જ ગાંધીજી વિક્રમ સંવત ૧૯૭૧ ની સાલમાં ગાંધીજી તેમની ફેકટરી જોવા ગયેલા અને ઉપર મુજબનું તેમને પ્રમાણપત્ર આપ્યું હતું. તેઓ ૭૬ વર્ષનું સુખી અને દીર્ધ આયુષ્ય ભાગવીને ઈ. સ. ૧૯૬૫ના જાન્યુઆરી માસની ૨૦મી તારીખે અવસાન પામ્યા હતા. મુનિશ્રી ચિત્રભાનુની પ્રવૃત્તિ અંગે મળેલા પત્ર
તા. ૨૯મીના રોજ મુનિ ચિત્રભાનુ મુંબઈથી જિનીવા જવા માટે વિદાય થયા. ત્યાં જવા બાદ તેમની ચાલી રહેલી પ્રવૃત્તિ વિષે તેમની સાથે મદદનીશ તરીકે ગયેલા શ્રી શાંતિલાલ ઝાટકિયા તરફથી. ત્રીજી એપ્રિલના લખા નીચે મુજબ પત્ર મળ્યો છે : “પૂજય શ્રી પરમાનંદભાઈ કાપડિયા,
આપની Airport ઉપરની ટૂંકી મુલાકાત અને ત્યાંના ટૅન્શન વચ્ચે કોઈ સાથે મુલાકાત કે ચર્ચા કરવાનો પણ ટાઈમ નથી રહ્યો તે બદલ અમે। ખૂબ જ દીલગીર છીએ. પૂજ્યશ્રી ખૂબ જ શાતામાં છે અને આપ સૌને ધર્મલાભ લખાવે છે.
ન
`અહીંની તેમની મુલાકાતે એક નવી દષ્ટિ અને ડાયમેન્શન ઊભા કર્યાં છે. આવી કોન્ફરન્સ જાણે કેમ જૈન ધર્મ ઉપર જ બેલાવી ન હોય તેવું વાતાવરણ છે. પ્રેસ-લેકલ તથા ફોરેન—સૌ કોઈ જૈન માટે જ જાણવા માગે છે. આમ બનતાં આપણાં સૌ માટે આ એક ગૌરવભર્યો પ્રવાસ રહેશે.
કો હો પડે કી.મી
પ્રતિલિપિ
“શાહ વાડીલાલ ખોડીદાસનું સાળનું કારખાનું જોઈ મને દેશી સાળની ઉપર વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને હું જોઈ શકું છું કે દેશી સાળાને જેટલું ઉત્તેજન અપાય તેટલું ઓછું છે. શાહ વાડીલાલના સાહસને હું ફત્તેહ ઈચ્છું છું, પણ તેની સાથે એ પણ ઈચ્છીશ કે પોતાના કામદારોને પોતાના ભાગીદાર રામજી પેાતાને મળતા નફાના ઘણા ઉપભાગ આપશે. તેમાં જ સ્વદેશી સાહસની કુંચી છે એમ હું માનું છું.
મો
૧૯૭૧ ના આષાઢ સુદ ૨.
મેહનદાસ કરમચંદ ગાંધી”
સૌ. ઊર્મિલાબહેને પોતાનાં પિતાના જીવનની વિગતો રજૂ કરતાં મને જણાવેલું કે તેમના જન્મ ૧૯૪૬ ના કાર્તક શુદ ૯ ના રોજ ગુજરાત રાજ્યના ગામ પાલેજમાં એક જૈન કુટુંબમાં થયા હતા. ૧૫ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અને ભાઈઓમાં
પૂજ્યશ્રીનાં શ્વેતવસ્ત્ર, આધ્રા, પાતરાંએ બધાંએ પવિત્રતા અને અપરિગ્રહવ્રતની ઊંડી છાપ પાડી છે. “માંગલિક ’” સાંભળ્યા પછી અનેક લોકોએ ધસારો કરી પૂજ્યશ્રીનાં દર્શન માટે ઝંખના દાખવી હતી.
આપણાં આચારમાં, વસ્ત્રોમાં, ખાનપાનમાં કે કોઈ પણ વ્યવહારમાં કંઈ પણ બાધ આવતો નથી. કાં ન્યાલભાઈ આખો દિવસ કામ છોડી હાજર છે.
અહીંથી શનિવારે કન્ફરન્સ પૂરી થતાં ફ્રાન્સમાં માર્સેલ્સ, પેરીસ વગેરે જગ્યાએ ભાષણા ગાઠવાયાં છે. ત્યાં થઈ લંડન જઈશું. ત્યાંથી બાકીના પ્રોગ્રામ જણાવીશું. અહિંસા, સત્ય, અને અપરિગ્રહના આ જબ્બર સુકાની અત્યાર સુધી કોઈએ ન પાડી હોય તેવી ભાત આ સમાજ ઉપર પાડી રહ્યો છે. આ જૈન સમાજને ગૌરવનો વિષય છે.”,
મુનિ શ્રી ચિત્રભાનુના પરદેશગમનના સંદર્ભમાં
મુનિ ચિત્રભાનુનું તાજેતરનું પરદેશગમન જૈન સાધુસંસ્થાના રામગ્ર ભાવી અંગે. અને તેના આજના સ્વરૂપમાં સમયાનુરૂપ ફેરફારોની કોઈ આવશ્યકતા છે કે નહિ તે અંગે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. આજે મુનિ ચિત્રભાનુના પરદેશગમનનું સમર્થન કરીએ કે તેને વિરોધ કરીએ તેટલાથી આ પ્રશ્નનો છેડો આવતો નથી. તે વિદ્રાન શ્રાવકો તેમ જ સાધુઓને વિનંતિ છે કે આ બાબતમાં તેઓ પેાતાના વિચારો પરિમિત ભાષામાં લખી મોકલે. આ પ્રકારના જે કાંઈ પત્રે આવશે તેને પ્રબુદ્ધ જીવનમાં અવકાશ આપવામાં આવશે. એટલી જ શરત કે આ લખાણ સંયમપૂર્ણ અને અત્યન્ત પ્રસ્તુત હેવું જોઈએ.