________________
ભીરૂ
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૮ ધન્યવાદ ઘટે છે. મુંબઈના સ્થાનકવાસી જૈન સંઘે મુંબઈ ખાતે કેટલાક વર્ષથી જૈન કિલનિક શરૂ કરીને આ બાબતની પહેલ કરી
પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા છે, પણ કોઈ પણ એક સ્થળના વ્હે. મૂ. જૈન સંઘે હજુ સુધી આવી પહેલ કરી હોય તે એ મારી જાણમાં નથી. સાધારણ રીતે
૧. જૈન તીર્થોના ઝગડા અંગે એક બુઝર્ગ જૈન વે. મૂ. સંધના કાર્યવાહકો પુજ – પ્રતિષ્ઠા, નવા મંદિરોનાં
મિત્રના દિલને ઉકળાટ નિર્માણ, અઢાઈ મહોત્સવ, ઉપધાન અને એવી અન્ય ધાર્મિક લેખાતી પ્રવૃત્તિઓ પાછળ જ પિતાની હસ્તકનું દ્રવ્ય વાપરતા હોય છે.
તા. ૧૬-૩-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ “અન્નસાર્વજનિક હોસ્પિટલ જેવાં સર્વ જન હિતના કાર્ય તરફ મને હજુ રીકાજીનો પ્રશ્ન અંગે થેડી વિચારણા’એ મથાળાનું મારું નિવેદન સુધી કોઈ ધ્યાન ખેંચાયું નથી. તેથી આવી પહેલ કરવા માટે
વાંચીને ઈન્દોરથી શ્રી જેઠાભાઈ હીરજી મેપાણીએ તા. ૨૨-૩-૬૮ના અને સાર્વજનિક રહેવાનાં દ્વાર ખુલ્લાં કરવા માટે ભાવનગર જૈન સંઘ એટલે કે જૈન વે. મુ. સંઘ હાર્દિક અભિનંદનને અધિકારી
પત્રમાં પિતાના મન ઉપર પડેલ પ્રત્યાઘાતે રજૂ કર્યા છે. બને છે.
જેઠાભાઈ પેતાને પરિચય આપતાં જણાવે છે કે “હું તા. ક. આ કાર્યમાં મદદરૂપ થવા ઈચ્છતા ભાઈબહેનોએ ભાવનગર જેન કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિનો છે. આજે મારી ઉંમર ૭૬ જેન સંઘ સંચાલિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ છે. જૈન મોટું વર્ષની છે. તેમાંથી ૭૦ વર્ષ મેં મુંબઈમાં કાઢયા. હાલ દર ત્રણ મહિના દેરાસર, ટાવર રોડ પાસે, ભાવનગર, એ સરનામે પત્રવ્યવહાર કરવો.
ઇંદોર અને બીજા ત્રણ મહિના મુંબઈ–માટુંગામાં રહું છું. છ વર્ષથી - પરમાનંદ
આમ ચાલે છે. પ્રબુદ્ધ જીવનને ઘણાં વર્ષોથી ગ્રાહક છું. મારી જ્ઞાતિમાં છ વર્ષ મંત્રી હતા ત્રણ વર્ષ ઉપ-પ્રમુખ અને ત્રણ વર્ષ
પ્રમુખ હતા. ત્યાં પણ વેરઝેર કાઢવા મેં મહેનત કરી અને થાકીને તા. ૧૬-૪-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ડું “આત્મકથન'માં જે અંગ્રેજી કાવ્ય આપવામાં આવ્યું છે અને જેને ગુજરાતી
નમસ્કાર કરવા પડ્યા. આજે વેર વધી ગયા છે. અનન્તનાથજી ગદ્ય અનુવાદ આપેલ છે તેને આપણા કોઈ કવિએ કરેલ ગુજરાતી મંદિરના ટ્રસ્ટીસ્ટીઓ અને જ્ઞાતિજને વચ્ચે વાત વાતમાં મુકદમાએ કાવ્યાનુવાદ વાંચેલો હોવાનું મને ચોક્કસ સ્મરણ હતું, પણ તે અનુ- ઝગડા થાય છે, અને દુ:ખ થાય છે. કોઈ માને તેમ નથી. વાદ કયા કવિએ કરેલું છે તે કઈ રીતે મને યાદ આવતું ન હતું.
“મારા વ્યવસાય અંગે જણાવવાનું કે, ભારતીય ગુંદરની અમેરિકા રાભાગે પરિચય-પુસ્તિકાવાળા શ્રી યશવંત દોશી અને ગુજરાતની ખાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રી ચીનુભાઈ ગીરધરલાલ શાહ
હું નિકાસ કરું છું. અહિં પણ જંગલમાંથી ગુંદર વેચાવા આવે છે. બન્ને મિત્રો તરફથી પ્રસ્તુત લેખ વાંચીને તરત લખાયેલા પત્રો માફકસર મળે તો ખરીદી ચાલુ રાખું છું અને મુંબઈની ઍફિસે મળ્યા, જે દ્વારા જાણવા મળ્યું કે, પ્રસ્તુત અંગ્રેજી કાવ્યને અનુવાદ મોકલું છું. જેઠાભાઈ હીરજી કે. ના નામથી બંધ કરું છું. મારી રસ્વ. ઝવેરચંદ મેઘાણીએ કરેલ છે, ભીરૂ તેનું શિર્ષક છે. અને
જ્ઞાતિના શેઠ ભવાનજી અરજણની બાજુમાં માટુંગા ભાલચંદ્ર રોડ મેઘાણીના કાવ્યસંગ્રહ “યુગવંદના'માં તે સંગ્રહિત કરવામાં આવેલ છે. આ માટે તે બંને મિત્રોને હું ઋણી છું. તેમણે મેકલેલ પ્રસ્તુત
ઉપર, મુંબઈ આવું ત્યારે હું રહું છું. મે મહિનામાં મુંબઈ આવવા અનુવાદની નકલ આ મુજબ છે:
ધારું છું. આપને આજ સુધી પ્રત્યક્ષ મળવાનું બન્યું નથી તે
મુંબઈ આ વખતે આવીશ ત્યારે આપને મળવાને પ્રયત્ન કરીશ.” (ઝૂલણા)
તેમને પ્રસ્તુત પત્ર નીચે મુજબ છે: ધરા પર માહરે કોઈ શત્રુ નથી.’
ઈન્દોર, તા. ૨૨-૩-૬૮ કાયરો એ અહંકાર ધરતા;
સ્નેહી ભાઈ પરમાનંદ, મર્દ કર્તવ્યસંગ્રામના જંગમાં
અનરીક્ષજી બાબતમાં આપના વિચારો ૧૪ મી માર્ચના ‘મુંબઈલાખ શત્રુને તે નિતરતા.
સમાચાર અને તા. ૧૬-૩-૧૮ના ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા જામ્યા. નું રિપુહીન હોવાની શેખી મ કર,
મારા પણ એ જ વિચારે છે. બન્નેના વિચારો એક થતાં મને બહુ બંધુ! નિર્વીર્ય એ દર્પ ગાવે;
આનંદ થયો. આપના વિચારે મર્યાદામાં છે કે પતાવટને રસ્તા બહાદુરો સત્યને કાજ નિર્મમ બની મિત્રની શતા યે વધાવે.
પહેલે લે, પણ મને એમાં વિશ્વાસ નથી; કારણ કે વેર બન્ને દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
પોમાં સેંકડો વરસનું હવાથી મૂળ ઊંડાં ગયાં છે. જેમ ભારત- તે નથી મિત્ર શું ઘાવ દીધા?
પાક વચ્ચે પતાવટ મુશ્કેલ છે તેમ અહિં પણ પતાવટ મુશ્કેલ છે. જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને
કૌરવ-પાંડે વચ્ચે પણ શ્રી કૃણ જે પુરુષોત્તમ કહેવાયા તેમાં પણ તે નથી મિત્ર શું ધૂળ કીધા?
પતાવટ કરી શકયા નહતા. હા, એક દાખલો છે. મહારાજા ભરત અને ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં
બાહુબલીને. સામ સામે સેના ખડકાઈ ગઈ હતી, પણ એ જ વખતે બંધુ ! શું ખડ્રેગ લઈ તું ન ધાયો?
બાહુબલીજીએ મમત્વ છોડવું અને ત્યાગ સ્વીકાર્યો અને મહારાજ સત્યના સ્વાંગ પે'રી ઊભું જૂઠ ત્યાં ઝઝીને મિત્ર શું નવ ઘવાય?
ભરતે તેમની ચરણરજ શિરે ચઢાવી. આવું કાંઈ થાય તો જ ખરી સૌમ્ય તું! ભલે તું! સંત ભદ્રિક તું!
પતાવટ થાય. મને કોઈ વખત એવા વિચારો પણ આવે છે કે એક જ ભાઈ, એ છે બધી તારી ભામણા:
શાસનના અનુયાયી સ્વામીભાઈઓ કોઈ એક પ્રતિમાને રંક તું, દીન તું, ભીરૂ કંગાલ નું.
આગળ ધરીને પરસ્પર લડે, લડવા માટે ધન ભેગું કરે, તીર્થરક્ષક સ્વાદ ચાખ્યા નથી તે જખમના! સેના ઊભી કરે-આ બધું શું કામ અને શા માટે? જેઓ એ મૂર્તિને
ઝવેરચંદ મેઘાણી, પૂજવા માગતા હોય તેમને પૂજવા દઈએ અને આપણે એ જ નેધ: “ભીરુ' 'Coward' નામક અંગ્રેજી ગીત પરથી ધનથી નવું તીર્થ શા માટે ઊભું ન કરીએ? એમાં શું બેટું છે? ઉતારેલું. મૂળને એક ભાવ ‘Hast thou not dashed the cup આજે આપણે જૈન ધર્મ ધર્માનુયાયીઓના પરસ્પર વૈરભાવ અને from perjured 1px?” “જૂઠડી જીભ પરથી અમીપાત્રને, તે
ધિક્કકારમાં મંદતેજ બની ગયો છે. બીજા ધર્મવાળા કદાચ આપણી નથી મિત્ર શું ધૂળ કીધા?” અનુવાદમાં સ્પષ્ટ નહોતે થયું. એ પછી નવી આવૃત્તિમાં ‘જઠડી જીભ પરથી શપથ-શબ્દને આટલે સુધારો કર્યો
હાંસી ઉડાવતા હશે. આપણને શરમાઈને માથું નીચું નમાવવું પડે છે. એમાંથી સત્ય બોલવાના રોગંદ લેતા ખ્રિસ્તી સાહેદને અદાલતમાં તેવી આ બાબત બની રહી છે. કારણ કે, બીજા ધર્મવાળાઓમાં આવા શપથ - કટરે પીવરાવવામાં આવતા એ નિયમ કયાંક ગોચર થાય છે. ઝઘડા જોવામાં આવતા નથી. આપણા સમાજમાં, મને લાગે છે કે,
(ઉપરના કાવ્ય પરના ટિપ્પણમાંથી). સાધુમુનિઓના હાથમાં શ્રીમન્ત છે અને શ્રીમન્તના હાથમાં સંધ