SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૮ પ્રબુદ્ધ જીવન નવીથી કઈ વધારે ચડિયાતું નથી. નાર કોઈ પણ દષ્ટિસંપન્નને મારા ઉકત અભિપ્રાય વિશે ભાગ્યે જ આજની બદલાયેલી સ્થિતિમાં એમ પણ જોવામાં આવે છે શંકા રહેશે. દેશવિભાજનના એ કપરા કાળમાં સરદારની જવા- કે વિદ્યાર્થીઓનું જિજ્ઞાસુ મંડળ કયાંક પહેલું તૈયાર દેખાય ત્યારે બદારી અને ધારણાને એમણે કેટલી કુનેહ અને કેટલી ત્વરાથી અર્થદૃષ્ટિએ કે કયારેક શુદ્ધ વિદ્યા દષ્ટિએ શિક્ષક પાછળથી આવી સિદ્ધ કરી બતાવી એ જ તેમની અસાધારણ શકિતને પુરાવો છે. મળે છે. પણ મોટા ભાગે આજે પણ એવી સ્થિતિ છે જ કે સરકારી, વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા વૃદ્ધ હોવા છતાં હજી અર્ધસરકારી કે તદ્દન વ્યકિતગત પ્રેરણાથી સ્થપાયેલ વિદ્યાસ્થાનમાં ઉત્સાહ અને કાર્યશકિતએ યુવાન લાગે છે, તે સારા નસીબે દિલહી પહેલા તે શિક્ષકો જ નિમાય છે અને પછી વિદ્યાર્થીઓ આવી છોડી ગુજરાતમાં આવી વસેલા અને વિદ્યાનગરને જિગરથી અપ- મળે છે. આટલે નજીએ પૂર્વાપરકમ હોવા છતાં શીખવવાની નાવનાર શ્રી એચ. એમ. પટેલ વૃદ્ધ નહિં છતાં સૂઝ અને આવ- વિદ્યા અને વિદ્યાના અધ્યયન – અધ્યાપનનું સ્થાન તે ડતથી વૃદ્ધ છે. આવું યુગલ વલ્લભ વિદ્યાનગરને લાગ્યું હોય તે એનું એ જ રહે છે. ગુરુ પહેલું કે શિષ્ય પહેલે એ વસ્તુ ગૌણ કોઈ પણ વિચારક કલપી શકે કે વિદ્યાનગરની આસપાસ ગાઠ- છે. પણ એ બૅને અનુસંધાન કરાવનાર વિષય કે શાસ્ત્રો એ મુખ્ય વાયેલ કાર્યકર્તા વર્ગ સપ્રાણ જ હોઈ શકે. અને એ જ વલ્લભ છે. અને તેથી વધારે મુખ્ય તે તે શાસ્ત્રોનું આદાનપ્રદાન છે. વિદ્યાનગરની વિકાસ માટેની નક્કર મૂડી છે. વિદ્યાનગર એ એક વિશાળ વિદ્યાસ્થાન છે. પ્રાચીન કાળમાં જે વિષય શીખવવાનું હોય તેનું અધ્યયન વિદ્યાર્થી પૂર્ણ થગ્યતાથી પણ તે યુગને અનુરૂપ મોટાં મોટાં વિદ્યાસ્થાને હતાં. દેશકાળ કરે અને ગુરુ તેનું અધ્યાપન પૂરી યોગ્યતા અને કૌશલ્યથી કરે અને પરિસ્થિતિ બદલાતાં આવાં વિદ્યાસ્થાનનું સ્વરૂપ બદલાય એ જ ગુરુ-શિષ્ય વચ્ચેની જીવંત કડી છે. આજે આ પ્રશ્ન સવિએ સહજ છે, છતાં એમાં માનવજીવન અને માનવતાલક્ષી શેષે ચર્ચાય છે કે વિદ્યાર્થી સંપૂર્ણપણે શકિત અને સમયને ભણમૂળભૂત વસ્તુઓ અને ભાવનાઓ એની એ જ રહી છે, અને જુદા જુદા સ્વરૂપે દેખાતા પ્રશ્ન પણ મૂળમાં એના એ જ છે. વામાં યોગ્ય રીતે ઉપયોગ કરે છે કે નહિ અને અધ્યાપક તેથી ય આટલી બાબત સ્પષ્ટ કરવા અને હું એક ઉપનિષદનો નિર્દેશ વધારે જાગૃતિ અને પ્રયત્નપૂર્વક વિદ્યાર્થીને શીખવે છે કે નહિ? કરીશ. તે ઉપનિષદ તૈત્તિરીય છે. એ ઉપનિષદ બહુ મોટું નથી. ત્યારે તૈત્તિરીયનું ઉપરનું સૂચન વિદ્યાસ્થાન માટે માર્ગદર્શક થઈ એને સમય ગમે તે હોય, છતાં એમાં વિદ્યાને લગતા પાયાના પ્રશ્ન પડે તેવું છે. ઉપનિષદ વાકય મંત્રરૂપ હોઈ તેમાં ગભિતાર્થ ઘણે ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે ચર્ચાયા છે. અને આખું જીવન મનુષ્ય કઈ દષ્ટિએ જીવવું તેનું પણ યથાર્થ ચિત્ર આપ્યું છે. સમાયેલું હોય છે, સહજ માનવપ્રકૃતિ મુજબ પ્રાચીન સમયમાં * તૈત્તિરીયના પ્રથમ વલ્લીના ત્રીજા અનુવાકમાં પ્રશ્ન ચર્ચાય છે. પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં આજની પેઠે અમુક અમુક કે શિક્ષક, વિદ્યાર્થી, વિઘાઓ - શાસ્ત્રો અને અધ્યયન - અધ્યાપન ખામીઓ દેખાયેલી જ. તેથી તેમણે આ વિધાન કરેલું લાગે છે. " એ ચાર વસ્તુઓને પરસ્પર શો સંબંધ છે? આના ઉત્તરમાં ઋષિ આજના વિદ્યાસ્થાનમાં એ વિધાન સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કહે છે કે ગુરુ-શિક્ષક પૂર્વ રૂપ છે, અર્થાત વિદ્યાના આદાન - કે અત્યારે આપણે નાના – મોટાં બધાં જ વિઘા સ્થાનમાં વિદ્યાર્થીપ્રદાનમાં એ મૂળ સ્થાને છે. શિષ્ય -વિદ્યાર્થી એ ઉત્તર રૂપ છે, એટલે કે ગુરુ હોય ત્યારે જ વિદ્યાર્થીઓ આવી મળે છે. ગુરુ અને એમાં, એક જાતની અરાજકતા જોઈએ છીએ. એટલે કે તેઓ શિષ્ય એ બે વચ્ચે સંધાન રૂપ તો શીખવાની વિદ્યા છે. અને કરવાનું ભૂલી જાય છે, અને ન કરવાનું કરવામાં વખત, શકિત અને તે તે વિદ્યાનું આદાનપ્રદાન એ ગુરુ શિષ્યનું અંતિમ ધ્યેય છે.* ધન એ બધાંને વેડફી નાખવા ઉપરાંત પોતાના જીવનને પણ બરબાદ ___*अथाधिविद्यम् । आचार्य: पूर्वरूपम् । अन्तेवास्युत्तररूपम् ।। કરે છે. એ જ રીતે અધ્યાપકોમાં પણ એવી અર્થમુખી અને મિથ્યા विद्या सन्धिः । प्रवचनं सन्धानम् । इत्यधिविद्यम् ।। સ્પર્ધામુખી અસ્થિરતા અને કચાશ દેખાય છે કે તેઓ પોતાના - હવે વિદ્યા વિશેની વાત - તેમાં ગુરુ પૂર્વરૂપ છે, શિખ્ય ઉત્તર પવિત્ર વિદ્યાધામમાં કાર્યને ઝાંખુ પાડતા હોય છે, આ બાબતમાં ' રૂપ છે, વિદ્યા એ બે સાંધણ છે અને પ્રવચન અથવા શિક્ષણ વિદ્યાર્થી કરતાં અધ્યાપકની જવાબદારી અનેકગણી વધારે છે, તે તે બેને સાંધનારું છે. આ વિદ્યાની વાત થઈ. પોતે અધ્યાપક ઉપરાંત નવતમ વિઘાર્થો પણ છે. અને તેથી ય આગળ જઈને કહીએ તો તે કેવળ અમુકે એક રાષ્ટ્રને જ નહિ પણ માનવસમાજને શ્રદ્ધય સ્તંભ છે. પહેલી વલ્લીના નવમાં અનુવાકમાં વિદ્યાના આદાનપ્રદાનનું જીવનમાં શું સ્થાન છે તેનું મૂલ્યાંકન છે. પ્રશ્ન એ ઉપસ્થિત થયે કે કેટલાક લોકો માત્ર સત્ય આચરણ ઉપર જ ભાર આપે છે, જ્યારે બીજા કેટલાક માત્ર તપ કરવા ઉપર. ત્યારે મુદ્દે ગલાયન ‘નાક' એમ કહે છે કે અધ્યયન અધ્યાપને એ જાતે જ સત્ય છે અને તપ પણ છે. ઋષિ ‘નાક’ને વિદ્યાની દષ્ટિએ અભિપ્રાય એ છે કે જે માણસ યોગ્ય રીતે શિક્ષણ પામે તો જ તે સત્ય – અસત્યને વિવેક અને તપના સ્વરૂપને વિવેક કરી શકે. શિક્ષણ વિના સત્ય અને તપના સ્વરૂપ અને આચારણ વિશે પણ અંધારું જ રહેવાનું. શિક્ષણ એ જીવનને દીવે છે.* આ સ્થાન વિશ્વ વિદ્યાલયનું છે. એમાં બધી જ વિદ્યાઓ શીખવા – શીખવવાને ઉદ્દેશ છે. તેથી વિદ્યાઓના આરાધનના * सत्यमिति सत्यवचा राथीतरः । तप इति तपोनिष्टः पौरुशिष्टि : । स्वाध्यायप्रवचने एवेति नाको मौद्गल्यः । तद्धि तपસ્તઢિ તY: II માત્ર સત્યનું જ પાલન કરવું એ સત્યવાદી રાથીતર (રવતરના પુત્રોને મત છે. માત્ર તપશ્ચર્યા જ કરવી એ તપોનિષ્ઠ પૌરુશિષ્ટિનો મત છે. માત્ર વેદાભ્યાસ અને પ્રવચન જ કરવાં એવો મુદ્દગલના પુત્ર ‘નાક’ નામના આચાર્યને મત છે. તે કાકાસાહેબ કાલેલકર (વેદાભ્યાસ પ્રવચન) જ તપ છે.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy