SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૬૮ ને સંગીતવિષયક બે પત્રો , (આ વખતે દિવાળી ઉપર ભાવનગર જવાનું બનતાં અને નથી. આમ છતાં પણ અહીં તહીંથી કેટલાંક પુસ્તકો હું જોઈ ગઈ છું. ત્યાંના કાર્યકર્તા અને મારા મિત્ર શ્રી ગંગાદાસ ગાંધીને મળવાનું નાદ પરમાત્માનું સગુણ રૂપ છે. આમ હોવાથી નાદબ્રહ્મ થતાં, સંગીતને અભ્યાસ કરતા એમનાં ભત્રીજા-ભત્રીજી ચિ. સાથે મને અગાધ પ્રેમ છે. સ્વર છે વિષણુ તથા તાલ છે શિવ. તાન મનહર તથા મનહારિણી ઉપર હૈ કિ મહિના પહેલાં આવેલા શ્રી તથા આલાપ શકિત કહેવાય છે. સંપૂર્ણ સંસાર એક મધુર છંદ છે વિમલાબહેન ઠકારના બે પત્રો તેમણે મને દેખાડયા. એ બને અને દરેક પદાર્થ પોતપેતાને વિશિષ્ટ લય ધરાવે છે. પત્રોમાં પ્રસ્તુત ભાઈ–બહેનને શ્રી વિમલાબહેને સંગીત અંગે સુંદર માનવ શરીરમાં સ્વરોદય, સ્વરવિકાસ તથા સ્વરસમાધિની માર્ગદર્શન કરાવ્યું છે એમ તે પત્ર વાંચતાં મને લાગ્યું. તેમાંના સંભાવના રહેલી છે. આ જ પ્રમાણે તાલનું સમજવું. મધુર ફેઠા એટલે કે સંગીત પ્રેમ તમને પ્રભુએ આપ્યો છે કે, મારા ભાઈ, એક પત્રમાં પોતાને સંગીતનું જ્ઞાન નથી એમ શ્રી વિમલાબહેન તેને પૂર્ણ ઉપયોગ કરીને શાસ્ત્રીય સંગીતની સાધના કરજો. જણાવે છે, એમ છતાં તેઓ સંગીતના સારા મર્મજ્ઞ છે એમ આ રાગ રાગિણીઓને થાય, વાદી - સંવાદી વિવાદી સ્વર, આરોહ પત્ર વાંચનાર કોઈને પણ લાગ્યા વિના નહિ રહે. આ બન્ને અવરોહ, સ્વર વિસ્તાર, તથા તાન–આલાપ–એના પરિચય માત્રથી જ પત્રો વિમલાબહેનના લાક્ષણિક વ્યકિતત્વને રજૂ કરતા હોઈને, સંતોષ માનતા નહિ. રાગના સ્વભાવની પૂરી પીછાન કરી લેજો. પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવાનું મને મન થયું. પરિણામે એ ભાવ જો મૂર્ત કરી ન શકો તે સમજી લેવું કે રાગ તમારી ઉપર એ બન્ને હિન્દી પત્રોને અનુવાદ ક્રમસર નીચે આપવામાં આવે છે. હજુ પ્રસન્ન થયેલ નથી. દરેક રાગ-રાગિણીની ભાવભૂતિઓ. પરમાનંદ) ગાતી વખતે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય તે સ્વર એક અવર્ણનીય તા. ૬-૨-૬૭ ચિ.મનહર, આલાપથી સભર બની જાય છે. સંગીત માત્ર કંઠની કસરત નથી. બુદ્ધિચતુરાઈથી સ્વરની જોડ-તોડ તે પણ સંગીત નથી. સારી તારો પત્ર મળે. કુશળ સમાચાર જાણીને પ્રસન્નતા અનુભવી. મને એ જાણીને વિશેષ પ્રસન્નતા થઈ કે તમે બન્ને શાસ્ત્રીય સંગીતની તૈયારી કર્યા પછી પણ સ્વર નિસ્તે જ અને નિર્જીવ બનવાની શકયતા તાલીમ લઈ રહ્યા છે. બેટા, સંગીત કોઈ ભાગ્ય વિષય નથી, મને- રહે છે. તમારા સ્વરમાં પ્રાણ સંચાર હો એવી મારી શુભાશિષ છે. . રંજનનું સાધન નથી. એ છે નાદબ્રહ્મની ઉપાસના. એ છે ચિત્ત- આજે તમે બન્ને સંગીત વિશારદને અભ્યાસ શરૂ કરી છે શદ્ધિની પ્રખર સાધના. સ્વરેના સહવાસથી ચિત્ત કોમલ, સુંદર એ માટે આશીર્વાદ મેકલી રહી છે. ભાઈશ્રી રસિકલાલભાઈને મારા તેમ જ નિર્મળ બની જાય છે. વિશુદ્ધ સ્વર—નાદ શરીરની બધી નાડીઓને શુદ્ધ કરે છે. ચિત્તની બધી વૃત્તિઓને પવિત્ર બનાવે ખાસ નમસ્કાર કહેશે. છે. તમે બન્ને સાથે મળીને નાદોપાસના કરો એ મારી આંતરિક મુરબ્બી શ્રી ગંગાદાસભાઈ તથા લક્ષ્મી બહેનને પ્રણામ કહેશે. ઈચ્છે છે. રામકૃપા પરિવારને મારા સસ્નેહ નમસ્કાર કહેશે. તમારા બન્નેના “સામવેર પવેa Tધર્વર : ગાંધર્વ વેદને સમ માતા-પિતાને મારા પ્રણામ. જવા ઈચ્છતા હો તો શ્રી રામદાસ ગૌડના ‘હિંદુત્વ' એ નામના વિમલનાં આશિષ ગ્રંથને અભ્યાસ કરે. ‘ સંગીત રત્નાકર ગ્રંથમાંથી માત્ર બે પ્રકરણને અભ્યાસ પર્યાપ્ત છે: (૧) પિત્પત્તિ પ્રકરણ, (૨) નાદ-શ્રુતિસ્વર-જાતિ-કુલ-દેવત-ઋષિ-છંદ–રસ પ્રકરણ. એમ તે ભારત નાટય રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ શાસ્ત્રને પણ આગળ જતાં અભ્યાસ કરવું પડશે. કદાચ શ્રી ૧૯૫૬ના અન્વયે રસિકલાલ અંધારિયા આ બાબતમાં તમને ઉપયોગી થઈ શકશે. એમને મારા સપ્રમ નમસ્કાર જણાવશો. ‘પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં - સંગીતશાસ્ત્રના અધિષ્ઠાનને સમજ્યા વિના કંઠની કસરત આવે છે. કરવી એ નાદબ્રહ્મનું અપમાન કરવા બરાબર છે. આ માટે ‘ગ્રામ” ૧. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ -૩ શું છે? પ જ ગ્રામ એટલે કે મધ્યમ ગ્રામનું સ્વરૂપ તેમ જ વૈશિર્ય ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી શું છે? ચૌદ પ્રકારની ચાર વર્ગમાં વિભાજિત–મુશ્કેનાએ શું છે? શ્રુતિનું સ્વરૂપ શું છે? આ બધું, ભલેને સંક્ષેપમાં પણ, રસિકભાઈની અને સોળમી તારીખ * મારફતે સમજી લેવું અને ત્યાર બાદ સ્વર સાધના કરવી. સમજમાં ૩. મુદ્રકનું નામ: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, આવ્યું? તું સાતે સ્વર શુદ્ધ, પુષ્ટ, વિકસિત ઢંગથી લગાવી શકીશ કયા દેશના: ભારતીય તે પણ મને સંપ થશે. વજને સ્વભાવ, રિષભનો ગુણ, ઠેકાણું: ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. ગાંધારની ગતિ, મધ્યમની અનિવાર્યતા પંચમની મધુરતા, ધૈવતની ગંભીરતા, નિષાદની સમૃદ્ધતા–એ સર્વને ખૂબ પરિચય મેળવવાને ૪. પ્રકાશકનું નામ: ઉપર મુજબ રહેશે. સ્વરેની સાથે લડવાનું નથી, મૈત્રી કરવાની છે. જ્યારે સ્વર કયા દેશના: પ્રસન્ન થશે ત્યારે જ સાધક સા ગાયક બની શકશે. ઠેકાણું: તમારાં બન્નેનાં માતા પિતાને મારા પ્રણામ. ચિ. મનહારિણીને ૫. તંત્રીનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તેમ જ તને હૃદયપૂર્વક આશિષ આપતી હિનૈષિણી વિમલ. કયા દેશના: ભારતીય તા. ૧-૮-૬૮ ઠેકાણું: ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩ ' પ્રિય મનહર તથા મનહારિણી, ૬. સામયિકના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, - લાંબા સમય પછી તમારા તરફથી પત્ર મળે. વારૂ, સૌ કુશળ માલિકનું નામ: ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. છે એ જાણીને હું ખુશી થઈ. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. - મને સંગીતનું જ્ઞાન નથી. સંગીત વિશે મને ખૂબ પ્રેમ છે. તા ૧-૩-૧૯૬૮ પરમાનંદ કુંવરજી કાપડીયા-તંત્રી એ શાસ્ત્રનું અથવા તે કળાનું અધ્યયન કરવાનો અવસર મને મળ્યો માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-a. સૂદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy