________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૬૮ પૌત્ર શ્રી ચીમનલાલ દેવજી શિવજી તરફથી મળેલી રૂા. પ000૧ ની હાથ ઉપર નહિ આવતાં એવા વર્ણનમાં રસ ધરાવતા વાચકોને રકમના દાનથી ઉપર જણાવેલ ફંડની તા. ૨૪-૧૨-૬૮ ના રોજથી પ્રબુદ્ધ જીવનમાં કાંઈક ઉણાપણું લાગતું હતું. હવે પછી પ્રગટ થનાર શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં રૂા. ૬૯૦૬૮ નાં બીજાં વર્ણન તે કોટિનું કદાચ નહિ હોય, એમ છતાં પણ, વર્ણન દ્વારા દાનનાં વચન મળતાં તા. ૧-૨-૬૮ સુધીમાં કુલ રૂા. ૧૧૯૦૬૯નું હિમાલયમાં પરિભ્રમણ કરવા ઈચ્છતા વાચકોની ભૂખ આ વર્ણનથી ફંડ એકઠું થયું છે. આ ફંડમાં શકય તેટલી વધારે પુરવણી કરવા અમુક અંશે તૃપ્ત થશે એવી આશા સેવું છું. સમાજનાં દાનવીર ભાઈ - બહેનને એ પરિપત્રમાં અનુરોધ કરવામાં એક ગંભીર ભૂલ માટે ક્ષમાયાચના આવ્યો છે. કચ્છી સમાજના એક વિભાગના ગૃહસ્થ પિતાની જ્ઞાતિની. તા. ૧-૨-૬૮ ના પ્રબુદ્ધ જીવનની પ્રકીર્ણ નોંધ શ્રી વાલજી બહેનને ઉચ્ચ અભ્યાસમાં શિષ્યવૃત્તિઓ દ્વારા મદદ કરવાના હેતુથી ગોવિંદજી દેસાઈના પત્ની સૌ. દુધીબહેનના અવસાનને લગતી આવું ફંડ માત્ર એક સવા મહિનાના ગાળામાં ઉભું કરે એ માટે નોંધમાં “સ્વ. છગનલાલ ગાંધીનાં પત્ની કાશીબહેન” આ મુજબ તેમને અને તેમની સંસ્થાના સંચાલકોને અનેક ધન્યવાદ ઘટે છે. છપાયું છે તેના સ્થાને “શ્રી છગનલાલ ગાંધીનાં સ્વ. પત્ની કાશી
જણાવતા આનંદ થાય છે કે આ સંસ્થાના મંત્રી શ્રી શાંતિ- બહેન” એમ સુધારીને વાંચવા વિનંતિ છે. આ ભૂલ તરફ મિલાપ” લાલ દેવજી નંદુ જેએ મુંબઈ જૈન યુવક સંઘના એક વખત મંત્રી ના તંત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીએ મારૂં થડા દિવસ પહેલાં ધ્યાન હતા તેમણે પોતે આ ફંડમાં રૂા. ૧૦૦૧ ભર્યા છે અને આ પ્રવૃ- ખેંચ્યું. તપાસ કરતાં માલૂમ પડે છે કે પૂ. ગાંધીજીના સત્યાગ્રહ ત્તિમાં તેઓ ખૂબ જ રસ લઈ રહ્યા છે. તેમને પણ આ માટે ધન્યવાદ. આશ્રમના એક જૂના કાર્યકર્તા અને ગાંધીજીના ભત્રીજા તથા સ્વ.
- આ ફંડમાં નાણાં ભરવા ઈચ્છનાર ભાઈ બહેનેએ “શા. મગનલાલ ગાંધીના મોટા ભાઈ શ્રી છગનલાલ ગાંધી આજે પણ નમ્પ નેણસીની કંપની, ૮૩, કલાઈવ રોડ, દાણાબંદર, મુંબઈ - ૮” હયાત છે, અને તેમની ઉમ્મર આશરે ૮૫ વર્ષની છે અને હાલ એ પેઢી સાથે સંપર્ક સાધવા પ્રસ્તુત પરિપત્રમાં સૂચવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણદાસ ગાંધી સાથે હરિજન આશ્રમમાં રહે છે. આ ભૂલ નારાયણ આઝામની યાત્રાનું વર્ણન આવતા અંકથી- . માટે શ્રી છગનલાલ ગાંધીની અને તેમનાં અન્ય કુટુંબીજનોની
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં સત પુરુષ નારાયણ સ્વામીને ક્ષમા યાચું છું. પરિચય આપવામાં આવ્યો છે. તેમણે, તે પરિચયમાં જણાવ્યું છે.
પરમાનંદ તે મુજબ, હિમાલયના કુમાઉ પ્રદેશમાં કૈલાસ યાત્રાના માર્ગ
લેકમત-જનતાનો અવાજ ઉપર ભારતની સરહદ નજીકમાં એક આશ્રમ નિર્માણ કર્યું છે, (ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલી એક નોંધને અનુવાદ) જે નારાયણ આશ્રમના નામથી ઓળખાય છે. આ આશ્રમભૂમિ ઘણા બધા લોકો એટલું મોટું બૂમરાણ મચાવે છે કે લોકમત એ ભારત ઉપર પહોંચવા માટે સંયુકત પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલ કાથ
જેવી લોકશાહીની એક સારી બાબત છે એમ સ્વીકારવું મુશ્કેલ ગોદામ સુધી રેલવે માર્ગે જવું પડે છે. અહિંથી હિમાલયના
થઈ પડે છે. હકીકતમાં, એકબીજાથી વિરૂદ્ધના ઘણા બધા વિચારો
અને માન્યતાઓ પ્રદશિત થાય છે. કોઈ કહે છે કે દારૂબંધી કરવી પહાડી પ્રદેશના પ્રારંભ થાય છે. કાથગોદામથી પહેલાં આભેરા જોઈએ તો કોઈ કહેશે દારૂબંધી ના જોઈએ. વન્ય પ્રાણીઓની પહોંચવાનું રહે છે. ત્યાંથી નારાયણ આશ્રામ લગભગ ૧૫૬ માઈલના કોઈ રક્ષા કરવાનું કહેશે તો કોઈ માંગશે તેને શિકાર, તે વળી કોઈ અન્તરે આવેલ છે. નારાયણ આશ્રમથી કૈલાસ લગભગ ૧૨૦ માઈલ
જંગલોને ભેગે બળતણ માંગશે ! ભાષાના પ્રશ્નમાં, કોઈ અંગ્રેજીની દૂર છે, જ્યાં જવું હાલ અશકય છે.
તરફેણ કરશે તે કોઈ કહેશે અંગ્રેજી સિવાય કોઈ પણ ભાષા ચાલશે.
પરંતુ અંગ્રેજી તો નહિ જ ! ઘણા લોકો અન્નઝેનની નાબૂદી માંગે * ગયા વર્ષના એપ્રિલ માસની આખરે શ્રી વિમલાબહેન હકાર
છે તો કોઈ વળી એમ કહે છે કે અન્ન ન વગર ચાલશે નહિ. પિતાના સ્થાયી નિવાસ માઉન્ટ આબુથી પિતાની મંડળી સાથે
થોડાક લોકો વળી પ્રાતીય સીમા માટે ઝઘડશે તો થોડા લોકો કહેશે, કે નીકળ્યાં અને કાથગોદામ થઈને આભૈરા પહોંચ્યા અને આ યાત્રા
જેમ ચાલે છે તેમ ચાલવા દે. જન્મ - પ્રમાણને સંયમિત કરવાના વર્ણન લખનાર શ્રી સુનંદાબહેન વહોરા જેઓ અમદાવાદના એક કોયડા વિશે કોઈ લુપની તરફેણ કરશે તે કોઈ દવાની ગોળીઓ બહ. જાણીતા અગ્રગણ્ય સામાજિક કાર્યકર્તા છે અને ભારત સરકારે
ખાવાની ભલામણ કરશે તો વળી કોઈ શારીરિક શસ્ત્રક્રિયાની જેમને જે. પી. બનાવીને તેમની યોગ્યતાની કદર કરી છે તેઓ
તરફેણ કરશે. ખરેખર તો આ જાતજાતના લોકવિચારો દેશ માટે
ભિયસ્થાન રૂપ છે. પણ એ જ અરસામાં અમદાવાદથી નીકળીને નૈનિતાલ ગયા અને
- અને સરકારનું ખાતું કેવું છે? જાતજાતના અને પરસ્પરત્યાં થોડા દિવસ રોકાઈને આભેરા ખાતે વિમલાબહેન સાથે
વિરોધી લોકવિચારોથી ગુંચવાઈને સરકાર સલાહભર્યું સમાધાન શોધવા જોડાયા. આ સુનંદાબહેને લખેલું યાત્રાવર્ણન મને ગયા પર્યુષણ
પ્રયત્ન કરશે અને એ માટે એક સમિતિની રચના કરશે. આ દરમિયાન (સપ્ટેમ્બર માસમાં) મળેલું જે અન્ય લખાણોના ભરા
સમિતિ સ્થાનિક પ્રાંતિય અને રાષ્ટ્રીય નેતાઓને બોલાવી તેમની વની આડે આ જ સુધી હાથ ઉપર લઈ શકાયું નહોતું. હવે
સાથેની વાતચીત દ્વારા; એમના વિચારોની નોંધ કરશે અને પછીના અંકથી તે વર્ણન ત્રણ હફતામાં કમસર પ્રગટ કરવામાં આવશે.
એમની જુબાની નોંધશે. ઘણા તુમારે બનાવવામાં આવશે અને * શ્રી નારાયણ આશ્રામ વ્યવસ્થાપક સમિતિ (બાજવાડા, ખત્રી
આ બધા પછી છેવટે. એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રીપોપિાળ, વડોદરા) ના મંત્રી શ્રી વેણીભાઈ મો. પરીખે શ્રી સુનંદા -
થી બધા જ લોકો કદી સંતોષાય નહિ - અને જનતાને અવાજ બહેન વોરાના વર્ણનાત્મક લેખના સંપાદન અંગે જરૂરી માહિતી તથા
ફરીવાર ઉછળી ઉઠશે. આનું નામ જનતાનો અવાજ! સરકાર ત્રણ બ્લેક પૂરા પાડયા તે માટે અન્ત:કરણપૂર્વક તેમનો આભાર માનવો
ફરીવાર ગૂંચવાશે અને સમાધાન શોધવાની અધીરાઈમાં રીપેર્ટને ઘટે. સંત નારાયણ સ્વામીની છબીને બ્લોક પ્રબુદ્ધ જીવનના
અભરાઈએ ચઢાવશે. લેકમતનો જુવાળ ફરી ઉઠશે અને સરકાર આગળના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે. હિમાલયના ઊંડાણમાં
એક બીજી સમિતિની નિમણુંક કરશે. અને ભારતની ટિબેટતરફી ઉત્તર સરહદની નજીકમાં આવેલ નારાયણ - આ રીતે આપણા દેશમાં આપણે બધા જ વિષયમાં માથું આશ્રમનો માર્ગ દર્શાવતા નકશાનો બ્લોક અને આશ્રામનું રમણીય મારીએ છીએ અને દરેક વિષયમાં મતમતાંતરો ઊભા કરીએ છીએ, દર્શન કરાવતે બ્લેક આ બન્ને બ્લોકો સામેના પાના ઉપર અને લોકમતને ગૂંચવવાની ભુલ કરીએ છીએ. મતમતાંતરો અને આપવામાં આવ્યા છે. આ
ગુંચવણ પેદા કરવાને આપણે મૂળભૂત અધિકાર છે એવું માનતા છે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતાં “મહાપ્રસ્થાનના પથ ઉપર ' ની હોઈએ એમ લાગ્યા કરે છે! લેખમાળા પૂરી થયા બાદ તે પ્રકારનું બીજું કોઈ યાત્રાવર્ણન
. . . અનુવાદક: વિનોદભાઈ એમ. શાહ