________________
Regd. No. M H il
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૧૨
પ્રબુદ્ધ જીવન
+
:
૨૪ કt
મુંબઈ, ઓકટોબર ૧૬, ૧૯૬૮, બુધવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
w
થયું
ત્યારે
ન કોઈ મને
આભાર
-
પ્રકીર્ણ નોંધ જ્યારે મહામાનવ સામાન્ય માનવીના સ્તર પર સરકી પડે છે ત્યારે–
ત્યાર બાદ ઉપર જણાવેલ ભારતીય વિદ્યાભવન ખાતેના પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ લગભભ એક મહિનાને પિતાના વિવાદાસ્પદ બનેલા વ્યાખ્યાનને ઉલ્લેખ કરતાં તેમણે ગાળે મુંબઈ ખાતે આચાર્ય રજનીશજીનાં “કામ, ધર્મ અને જીવન” ઉપર જણાવ્યું કે, “એ વ્યાખ્યાન પૂરું થયું ત્યારે વ્યાખ્યાનસભાના પાંચ વ્યાખ્યાનો ગોવાળિયા ટેન્કના મેદાનમાં સાંજના સમયે ગેઠિવાયાં જનારાઓમાંથી ન કેઈ મને ધન્યવાદ આપવા આવ્યું કે ન કોઈ હતાં. આમાંથી વરસાદના કારણે સાંજનું એક વ્યાખ્યાન રદ કરવું મારે આભાર માનવા આવ્યું. વ્યા યાન પૂરું થવા સાથે એ સફેદ પડયું હતું, બાકીનાં વ્યાખ્યાનમાં, તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પીવાળાઓ ભડકના માર્યા કયાં કયાં ગાયબ થઈ ગયા હતા, જે વિષય રજૂ કર્યો હતે તે કામ-વિચારને જ વિસ્તારીને શ્રોતા
મને તે માત્ર કેટલાક યુવકે ઘેરી વ તા હતા અને મારા વ્યાખ્યાન સમુદાયને તે અંગે મર્મસ્પર્શી સમજણ આપી હતી. આ વિષય ઉપર
અંગે પોતાની પ્રસન્નતા મુક્તકંઠે ૬ (કત કરતા હતા.” બલવાની પ્રેરણા તેમને પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેમના વિવરણે
પ્રસ્તુત વ્યાખ્યાનમાળાને હું મુખ્ય આયોજક હાઈને ઉપરના પેદા કરેલા પ્રતિકુળ પ્રત્યાઘાતેએ આપી હતી એમ તેમણે જણાવ્યું
આક્ષેપને મારે ખુલાસે કરવો જ જોઈએ એમ મને ફરજરૂપે ભાસે છે. હતું, અને એ માટે તે સભાના પ્રોજકોને તેમણે ખાસ આભાર માન્ય
એક બાબત તે એ જણાવવાની કે આચાર્ય રજનીશજીના કોઈ પણ હતો. ઉપર જણાવેલ ચાર વ્યાખ્યાને દરમિયાન તેમણે જે વિવેચન
વ્યાખ્યાન અંગે એવી સમજૂતી રહી છે કે તેમના વ્યાખ્યાન બાદ કર્યું હતું તે કેટલાંક ભાઈબહેનેને આવા નાજુક વિષય બહુ ઊંડો
કશે આભારવિધિ કે સમાપનવિધિ થ ન જ જોઈએ, એટલે કે, માર્મિક પ્રકાશ પાડનારું લાગ્યું હતું, તે તેમાં કરવામાં આવેલાં અમુક
તેમનું વ્યાખ્યાન પૂરું થવા સાથે સભા વિસર્જન થવી જોઈએ. આયનિક અને વિચિત્ર વિધાનના કારણે કેટલાકને આઘાત પમાડ
આ સમજૂતી અનુસાર અમારી ઈચ્છા હોય તો પણ આભારને નારૂં બન્યું હતું. એ જે હોય તે. અહીં તેમનાં તે વ્યાખ્યાનની
લગતી ઉપચારવિધિ કે ઉપસંહાર કરવાનું અમારા માટે શકય જ નહોતું. કોઈ આલોચના કરવાને આશય નથી. અહીં તે છેલ્લા દિવસના તેમના
બાકી તેમનું વ્યાખ્યાન કોઈને ગમ્યું હોય કે ન ગમ્યું હોય, અને વ્યાખ્યાન દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસની સભા
સંભવ છે કે પોતાને અહોભાવ વ્યકત કરવા તેમની આસપાસના અંગે તેમણે જે કાંઈ છૂટાછવાયા ઉલ્લેખ કરેલા મારા જાણવામાં
ટોળાને વીંધીને અમારામાંથી કોઈ તેમની પાસે ગયું ન પણ છે, આવ્યા–કારણ કે તે દિવસે દરમિયાન હું ભારત જૈન મહામંડળના
આમ છતાં સર્વ કાર્યકર્તાઓ શ્રોતાઓનું ટોળું વિખેરાઈ ન જાય ત્યાં ૪૦મા અધિવેશનમાં ભાગ લેવા માટે જોધપુર ગયો હતો અને તેમનાં
સુધી પિતાને સ્થાને સ્વસ્થપણે ઊભેલા જ હતા અને તેમના આ વ્યાખ્યાનોના પરમ લાભથી હું વંચિત રહ્યો હતો–તે વિશે થોડુંક
યજમાન અને અમારા સંઘના સભ્ય અને પ્રતિનિધિ શ્રી રમણલાલ સી. વિવેચન અને ખુલાસે કરવાનો આ નોંધને આશય છે.
શાહ આચાર્યશ્રીને વ્યાખ્યાનસભાના સ્થળે જેમ લઈ આવ્યા હતા આચાર્ય રજનીશજીએ એવી એક બહેન કે જે પરણેલી છે એ જ રીતે પ્રશંસકોના ટોળામાંથી તેમને છૂટા કરીને પોતાના નિવાસઅને માતા પણ છે અને એ કારણે જેને સંજોગ અને “સેકસ સ્થાને લઈ ગયા હતા. અને બીજે દિવસે સાંજે તેઓ જબલપુર સાથે ગાઢ સંબંધ રહ્યો છેઆમ છતાં પણ તેમના વિવાદાસ્પદ મેઈલમાં બેરીબંદરથી વિદાય થયા ત્યારે તેમની ધૃણાને પાત્ર બનેલા વ્યાખ્યાનથી આઘાત પામેલી છે તેવી બહેનને ઉલ્લેખ કર્યો હતે. પેલા કમનસીબ ધોળી ટોપીવાળાઓમાંને એક એવો હું મારી ફરજ આ ઉપરાંત, કોઈ તરફથી તેમને મળેલા નનામા પત્રને સમજીને તેમને સ્ટેશને ખાસ વળાવવા ગયો હતો. મારા મિત્ર શ્રી પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. એ પત્રમાં તેમના જણાવવા રાંદુલાલ મોહનલાલ ઝવેરી જેઓ વાળી ટોપી પહેરે છે તેઓ પણ પ્રમાણે જો રજનીશજી આવાં વ્યાખ્યાન આપવાનું ચાલુ
મારી સાથે હતા. રાખશે તો તેમને બંદૂકની ગોળીથી ઠાર કરવાની પત્રલેખકે ધમકી
આજ કાલ સામાન્ય લોકોની વાતે દરમિંયાન અંતરમાં રહેલી આપી હતી. આ સંબંધમાં તેમણે એ મતલબનું જણાવ્યું હતું કે
ધૂણી અથવા તે તિરસ્કારને વ્યકત કરતા શબ્દો- પેલા કેંગ્રેસવાળો, “આ પત્રલેખક ભાઈ આ શ્રોતા સમુદાયમાં હોય તો તેને મારી
પેલા સફેદ ટોપીવાળા, પેલા ખાદીધારી, પેલા પ્રધાને-આવા શબ્દો વિનંતિ કે હું આવી કોઈ ધમકીથી જરા પણ બીત નથી, પણ તેઓ
આપણા કાને અવારનવાર અથડાય છે, પણ જેમને આપણે એક મહામાનવ મને આટલી રોધી શહીદી ન અપાવે એમ ઈચ્છું છું. ઈશુ ખ્રિસ્ત
તરીકે લેખીએ છીએ અને પૂજીએ છીએ અને આપણામાંના કેટલાક આ રીતે શહીદ થઈ ગયા. મહાત્મા ગાંધી પણ આ રીતે શહીદ થઈ
જેમને એક સન્તના સ્થાને મૂકે છે એવા આચાર્યશ્રીના મેઢેથી પણ ગયા હતા અને એથી એ બન્ને હતા તેથી વધારે મોટા લેખાયા.
દિલમાં રહેલી સુગને દાખવતા–“પેલા સફેદ ટોપીવાળાએ”— તેઓ તે મહાત્મા હતા. મારે એવા કોઈ મહાત્મા થવું નથી,
આ શબ્દો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા આશ્ચર્યને પાર પણ મારે તે મહામાનવ બનવું છે."
હેતો નથી. અસામાન્ય ખાતા મહાનુભાવો પણ જ્યારે સામાન્ય