________________
-
-
-
-
-
------
--
=
-
=-
=
૧૧૨ પ્રબુદ્ધ જીવન
તા; • ૧૬-૯-૬૮ ગૌરાંગ પ્રભુનું જીવન મહાભાવની સહજ લીલા છે. રામકૃષ્ણદેવનું સહિત સજજ થઈને આપણી વચ્ચે આવે છે તે ઓછા ગૌરવની જીવન સહજ સમાધિની અનેખી લીલા છે. બંને મહાનુભાવોની વાત નથી. હું સ્ત્રી હેઈને-અને ઝંખના છતાં જોઈએ તેટલી કાવ્ય
- સાધનાં પોતે કરી શકતી નથી તે જોતાં-ખાસ તેમની આ સાધના વિશેષતાઓ જ્ઞાનેશ્વરના વ્યકિતત્વમાં સમાયેલી છે. યોગેશ્વર,
તેમને માટે અભિનંદનની સાધના ગાણું છું. શ્રી સુશીલાબહેનની ભકતરાજ, જ્ઞાનાનંદી, જ્ઞાનરાય માનવતાની ચરમકક્ષામાં પ્રતિષ્ઠિત
આ ભૂમિકા તેમના કાવ્યો સમજવા અને મુલવવા માટે ઉપયોગની છે. હતા. તેમની વાણીમાં તેમનું જીવનસૌરભ આજે પણ તાજું અનુ- તેમનાં કાવ્યોમાં દલપતરામથી માંડીને છેક અદ્યતન કવિતાની ભવાય છે. ખેર!
નજાકત યથાશકય ઝીલાઈ છે.”
શ્રી સુશીલાબહેનના કાવ્યસંગ્રહ અંગે મારું સંવેદન લગભગ શ્રી વિમલાબહેન એ જ પત્રમાં યુરોપના યુવકોના વિદ્રોહ વિષે આ પ્રકારનું છે અને ઉપર જણાવેલ છે તેવા અતિ પ્રતિકૂળ સંગોને લખતા નીચે મુજબ જણાવે છે :
સામનો કરીને તેમણે જે કાવ્યસાધના કરી છે તે માટે તેમને હું યુરોપમાં ચારે તરફ વિદ્રોહનું વાતાવરણ ફેલાઈ બેઠું છે. યુવકોનું ધન્યવાદ અને અભિનંદન આપું છું. નમૂના રૂપે તેમના સંગ્રહમાંથી આંતરરાષ્ટ્રીય સંગઠ્ઠન થઈ રહ્યું છે. શિક્ષણ પદ્ધતિ, શિક્ષણસંસ્થાએ, એક કાવ્ય અહીં ઉધૃત કરવાનું મન થાય છે. પરમાનંદ અર્થવ્યવસ્થા, નીતિપરંપરા, ધર્મ-રૂઢિઓ-આ સર્વના વિરોધમાં 1. કંઈ મને નથી સમજાતું ! વિદ્યાર્થી સમાજ નિર્ભયતાથી ઊભો થયો છે. ફ્રાન્સમાંના છાત્ર
કંઈ મને નથી સમજાતું ! આંદોલનને જે યશ મળ્યો તેથી ઉત્સાહિત બનીને પશ્ચિમ જર્મની,
ભિન્ન ભિન્ન દશ્ય કહેવાતી, જુદી જુદી આ વાતું..કંઈ. સ્વીડન તથા હોલાંડમાં આયોજન થઈ રહ્યું છે. માસિસ્ટ, લેનિનિસ્ટ,
ગંભીરતા સાગર શીખવે છે, લહેરે તો ચંચળતા; ટ્રોસ્કી આઈટસ, માએ-ઈસ્ટ–બધાં દળ એક ઝંડા નીચે કામ કરવા
સાથે રહે છે. બંને તોયે, બંનેમાં વિપરીતતા; લાગ્યા છે. સેશિયાલિસ્ટના વિવિધ દળો આમાં જોડાયા છે. નેતૃત્વ
એ દેખી અચરજ થાતું...કંઈ છે ૨૦ થી ૨૫ સાલ સુધીની ઉમ્મરના જોશીલા જુવાનનું.
ઉશ્યને પંખીડાં શીખવે, વાયુ વેગી વિચારો; તેમની કાર્યપદ્ધતિમાં બેવકુફી છે; ક્રોધ અને હિંસા છે; ધૃષ્ટતા છે;
ઉપર વા નીચે જાવું કે દશ દિશમાં વિખરાવું; આમ છતાં પણ તેમની નિર્ભયતા, વીરતા અને સંગઠ્ઠન કુશળતા આપણા દિલમાં આદર પેદા કરે તેવી છે.
વહેણ નથી વરતાતું..કંઈ માન્યવર ઝાલાસાહેબે કરેલી પર્યુષણ યાખ્યાનમાળાની
પાનખરે ઉદાસી શીખવે, વસંત હાસ્ય મધુરું; ,
કળીનું ખીલવું ને મુરઝાવું, બંને લાગે અધૂરું; આલોચના અંગે
કો’ ખીલે છે’ કરમાતું....કંઈ. "આ અંકમાં પ્રગટ કરવામાં આવેલી સંઘદ્વારા તાજેતરમાં ગિરિશુંગ અડગતા શીખવે, ખીણ સૂચવે પછડાવું; જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાની માન્યવર ઝાલાસાહેબે કરેલી
કઠોરતા પથ્થર શીખવે છે, પુષ્પો કોમળ થાવું; સવિસ્તર અને એમ છતાં જાણેકે અલ્પમાં ઘણું કહેતી - સમજાવતી વિદ્રત્તાભરી આલોચના માટે તેમને આપણે જેટલે આભાર માનીએ
નિત નવું યૌવન પા...કંઈ. તેટલા ઓછા છે. આ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જેમણે
ચંદને બળી ફેરમ ફેલાવે, હું લડાં , રસ લૂંટાવે; પ્રારંભથી અંત સુધી ભાગ લીધો હતો તેમના માટે એ નવ દિવસો વૃક્ષો નિજ બળતા તાપે પણ, છાંય નીચે પથરાવે; અલૌકિક વૈચારિક યાત્રાના પર્વ જ્યા હતા. આ નવે દિવસનાં મધુર
ખવાઈ પ્રસિદ્ધ થાતું...કંઈ. સ્મરણોને પુન: જાગૃત કરતી-તાજાં કરતી–-આ આલોચના એક
ગુન ગુન ગુંજન મધુકર શીખવે, એક જ ગીતની કહાણી; પુનિત સ્મરણયાત્રા જેવી લાગે છે. જેઓ આ વ્યાખ્યાનમાળામાં મધમાખી કહે : પહેલાં લૂંટી, પછી કરોને લહાણી; હાજર રહી નહિ શકયા હોય તેવા પ્રબુદ્ધ જીવનના વાચકોને આ
પીતું કો, તો કોઈ પાતું..કઈ. વખતની વ્યાખ્યાનમાળા કેવી હતી તેની આ આલોચનાદ્રારા ઝાંખી થશે અને તે વાંચીને તેઓ એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવશે.
માનવ માનવતા શીખવે, શઠ શાઠયનીતિ અપનાવે;
શીખવું મારે એક જ કે, સુશીલાબહેનની “વિચિમાલા”
મુજને આમાં શું ફાવે ?
મેં મનથી કીધી વાતું(કાવ્યસંગ્રહ : રચયિતા સૌ. સુશીલાબહેન ચીમનલાલ ઝવેરી; મુખ્યવિજેતા : ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધીસ્તા, અમદાવાદ
શે તને નથી સમજાતું...કંઈ કિંમત રૂા. ૩-૫૦).
સુશીલાબહેન ઝવેરી શ્રીમતી સુશીલાબહેન ઝવેરી તરફથી થોડા વર્ષો પહેલાં પ્રગટ અમદાવાદ ખાતે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા થયેલ ‘વિચિમાળા’ નામના તેમના કાવ્યસંગ્રહની એક નકલ થોડા દિવસે પહેલાં મને મળી. અવકાશે આ સંગ્રહ હું અમદાવાદ ખાતે સ્થાનિક જૈન યુવક સંઘના ઉપક્રમે તા. વાંચી ગયા. પ્રસન્નતા અનુભવી એટલે એ સંગ્રહ અને એનાં ૨૦મી ઓગસ્ટથી તા. ૨૭ ઓગસ્ટ સુધી દરરોજ બે વ્યાખ્યાન–એ રચયિતા સુશીલાબહેનને કાંઈક પરિચય આપું એવી ઈચ્છા થઈ. મુજબ યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે:
આ કાવ્યસંગ્રહનું શ્રી હીરાબહેન પાઠકે અવલોકન લખ્યું શ્રી ઝીણાભાઈ ર. દેસાઈ જાગતિક સંપર્ક અને જીવનમૂલ્ય છે. તેના પ્રારંભમાં તેઓ જણાવે છે કે કાવ્યદેવતા માટે શ્રી બાબુભાઈ જ. પટેલ રચનાત્મક કાર્યની મુશ્કેલીઓ શ્રી સુશીલાબહેન ઝવેરી–ઝવેરી છે એટલે તો નહિ હોય ?- શ્રી પુરુષોત્તમ માવળંકર રાષ્ટ્રવાદ અને વિશ્વનાગરિકતા વિચિમાલા લઈને પ્રવેશે છે. ગાંધીજીએ પ્રેરેલું દેશવ્યાપી શ્રી ગીતા ભારતી
गीताग्यान સંસ્કારબળ કયાં જતાં કોને અસર કરે છે. તેના દષ્ટાંતરૂપે ડે. ભેગીલાલ જે. સાંડેસરા ગુજરાતના જ્ઞાન ભંડાર આ બહેન છે. સુરત જિલ્લાના અંદરના ભાગમાં, માતાપિતાની હુંફ આચાર્ય શ્રી એસ. આર. ભટ્ટ ધર્મ શાને અને કોને માટે? વિના, પૂરા અભ્યાસની પૂર્વ ભૂમિકા વિના, આસપાસના વાતાવરણ રેવન્ડ ફાધર વાલેસ
मिच्छामि दुक्कडम् માંથી ભાવે, ઢાળે, શબ્દો પકડી લઈને, તેમણે કવિતાને કસબ મુનિ શ્રી નગરાજજી'
वर्तमान युग और जनसमाज કરવા માંડયો. ભણેલાં ભાઈબહેનેને જે અશ્રદ્ધા જાગે, તે શ્રી નવલભાઈ શાહ -
ધર્મ–આજની પરિસ્થિતિમાં હીનતાથી દૂર રહી સહજ ભાવે તેઓ લખવા પ્રેરાયાં. ગૃહસ્થાશ્રમી શ્રી મગનભાઈ દેસાઈ
શ્રીમદ્ રાજચંદ્ર જીવનનાં સર્વ રોકાણો-જે સ્ત્રીનાં સમય, ધ્યાન અને શકિત તમામને શ્રી ઉમાબહેન ઓઝા
ભજન કેવાં પકડી-જકડી રાખનારાં જમ્બર રેકાણા છે, તે હું અનુભવે આચાર્યશ્રી રજનીશજી જાગ છે. તેની વચ્ચે વચ્ચે તેમણે કાવ્યોતને વહેતું રાખ્યું. જેમ , શ્રી પુષ્પાબહેન શાહ
ભજન આપણી જૂની પ્રભુપરાયણ સ્ત્રી સંસારમાં રહીને પ્રભુટણને આચાર્યશ્રી રજનીશજી વાર્તાલાપ તાર ચૂકતી ન હતી, તેમ તેમણે યે ચૂકયા વિના પિતાની ‘રટણાને શ્રી અમિતાબહેન મહેતા ભજન . . .. ? રાગ” આપ્યા કર્યા. પરિણામે આજે તેઓ એક આખા કાવ્યસંગ્રહ આચાર્યશ્રી રજનીશજી
અમુલે તુ વદી
*
ના વાર્તાલાપ