SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૬૮ પ્રબુદ્ધ જીવન ૧૦૭ શકીએ કે–આ વખતની વ્યાખ્યાનમાળા એટલે સત્યં શિવ અને મોટવાણી જે શ્રીમતી સુધા મલ્હોત્રાના નામથી લોકપ્રિય છે- તેઓ સુંદરમ ને ત્રિવેણી સંગમ હતો. તા. ૨૭ મંગળવારના રોજ ભજનો સંભળાવવાના હતા પરંતુ અનિવાર્યઅમને આનંદ થાય છે કે આ વખતની તા. ૨૦ ઑગસ્ટથી કારણ ઉભું થતાં તેઓ આવી શકયા ન હતા. આ ઉપરાંત દરેક સભાની ૨૮ ઑગસ્ટ સુધી–એમ નવ દિવસ માટે ભારતીય વિદ્યા- શરૂઆત અત્યંત મધુર એવા પ્રાર્થના સંગીત વડે કરવામાં આવી ભવનનાં શીતળ સભાગૃહમાં યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો હતી – આમાં ભાગ લેનાર ભાઈ બહેનાનાં નામ - શ્રી બંસીભાઈ, કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પડયો હતો. નવે દિવસની - શ્રીમતી રમાબહેન ઝવેરી, શ્રીમતી જયાબહેન શાહ, શ્રીમતી નીરુબહેન વ્યાખ્યાનસભાઓનું સંચાલન સેન્ટ ઝેવિયર્સ કૉલેજના સંસ્કૃતના શાહ, શ્રીમતી મંદાકિનીબહેન, શ્રી મનુભાઈ અને તેમનું સંગીત વંદ, અધ્યાપક માન્યવર શ્રી ગૌરીશંકર ચુનીલાલ ઝાલાએ અધ્યક્ષ- શ્રીમતી ગુણવંતીબહેન, શ્રીમતી શારદાબહેન શાહ-એ મુજબ છે. સ્થાનેથી કર્યું હતું. વ્યાખ્યાનમાળામાં સભાગૃહ ઉત્તરોત્તર ' આ વખતની વ્યાખ્યાનમાળાએ અમારા માટે અનેક નવા શ્રોતાઓથી વધુને વધુ ભરાતું ગયું, છેલ્લા પાંચ દિવસની ભીડ ક્ષિતિજો ઉંધાડયાં છે. આવતે વર્ષે અમારે વિશાળ સભાગૃહનું સંયોજન તે કલ્પનામાં ન આવે એવી અસાધારણ હતી. શ્રોતાઓનું આકર્ષણ કરવું પડશે – અને શ્રોતાઓને કશી અગવડ ન પડે એને ખ્યાલ અલબત્ત વકતાઓ જ હોય છે. આ વખતે નવા વકતાઓનું- રાખવો પડશે. આ વરસે છેલ્લા બે દિવસમાં અમારે ચાર પાંચસે તેમાં ય ખાસ કરીને શ્રીમતી તારકેશ્વરી સિંહા, શ્રી રોહિત મહેતા, ભાઈ બહેનને ઉપરનાં ગીતા ભવનના હૅલમાં ન છૂટકે -- બેસાડવા શ્રીમતી શ્રીદેવી મહેતાનું આકર્ષણ સવિશેષ હતું. નવ દિવસ દર પડયા એનું અમને ભારે દુ:ખ છે. મિયાન કુલ ૧૮ વ્યાખ્યાને થયા હતા. પ્રત્યેક વ્યાખ્યાતાએ એમનાં વ્યાખ્યાનમાળાનાં અંતિમ પ્રવચનને અંતે રાષ્ટ્રીય ગીત ગાઈ વિષયને પૂરેપૂરો ન્યાય આપ્યો હતો એટલું જ નહિ તેઓ તેમની સૌ વિખરાયા ત્યારે પ્રસન્નતાનું વાતાવરણ હતું – નવ દિવસ કયાં તૈયારી સાથે આવેલા હોઈ વ્યાખ્યાને રસપ્રદ બન્યા હતા. ગયા – કેટલા ઝડપથી એની ખબર ન રહી – અને આ બધું કોને શ્રોતાઓ બે અઢી કલાક શિસ્ત અને શાંતિ જાળવતાં–કારણ, આભારી? એક સુંદર અને ભવ્ય ઈમારતમાં જેમ ઈંટ માત્રને તેઓ વ્યાખ્યાનેથી પ્રભાવિત થયા હતા. નવે દિવસમાં જે શાંતિ ફાળો હોય છે એમ આ વ્યાખ્યાનમાળામાં માન્યવર ઝાલાસાહેબજળવાઈ એ તે શ્રોતાઓની સંસ્કારીતાની અનુભૂતિ કરાવી ગઈ. ઉત્કૃષ્ટ કોટિનાં વકતાઓ – સંગીતકારો અને ભજનીક – અમારા ખરેખર આ માટે વકતાઓનો જેટલો આભાર માનીએ એથીય સહકાર્યકરો – અને શ્રેતાઓ – સૌને સુંદર ફાળે છે અને એ માટે વિશેષ અમારે શ્રોતાઓને માનવાનો છે. અમે આ બધાની ખૂબ ખૂબ ઝષ્ણી છીએ- ભારતીય વિદ્યાભવનનાં આ વખતના વ્યાખ્યાતાઓમાંથી અગિયાર વ્યાખ્યાતાઓ મુંબઈ સંચાલકો અને ત્યાંને સ્ટાફ અમને સહકારી બને તેમ જ ચીકાશે બહારના હતા. શ્રી ડી. એસ. કોઠારી, શ્રીમતી તારકેશ્વરી સિહા કાં. વાળા શ્રી મોટવાણીભાઈ–તેમણે ખૂબ જ વ્યાજબી ભાવે માઈકની અને ડો. ઈન્દચન્દ્ર શાસ્ત્રી દિલ્હીથી, શ્રી ભંવરમલ સિંધી hકત્તાથી, વ્યવસ્થા કરી આપી – એ માટે એમને ય આભાર માનીએ છીએ. ફાધર વાલેસ, શ્રી રવિશંકર રાવળ, શ્રી પુરુષોત્તમ માવળંકર અમદાવાદથી, શ્રી મનુભાઈ પંચોળી સણોસરાથી, શ્રી રોહિત મહેતા અને દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની શ્રીમતી શ્રીદેવી મહેતા બનારસથી અને આચાર્ય રજનીશજી જબલપુરથી ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓનાં સંચાલન માટે રૂ. ૨૦,૦૦૦ ની માંગણી આવ્યા હતા. બાકીના વ્યાખ્યાતાઓ શ્રી ચીમનલાલ ચકભાઈ કરવામાં આવી હતી- જણાવતાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં શાહ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રીમતી નિર્મળાબહેન શ્રીવાસ્તવ, આશરે રૂા. ૧૫,૦૦૦ ભેગા કરી શકયા છીએ. બાકીની રકમ પૂરી ડો. એમ. એમ. ભાંગરા સ્થાનિક હતા. થઈ જશે એવી આશા છે. સંઘનાં સભ્યો અને “પ્રબુદ્ધ જીવનનાં ફાધર વાલેસ જે આપણે ત્યાં ગયા વર્ષે પણ આવ્યા હતા, વાંચકોને – બધાને વ્યકિતગત મળવું શકય નથી - આથી અહીંથી જ અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારી આ ટહેલમાં અને જેમને પરિચય ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને છે જ– એમનાં, આપને યોગ્ય લાગે તે રકમ અમને મોકલી આપશે તે અમે આપના તેમ જ શ્રી મનુભાઈ પંચોળી, તથા શ્રી રોહિત મહેતા અને શ્રીદેવી આભારી થઈશું. આપની મમતા અને લાગણીનાં પ્રતિક રૂપે મળતી મહેતાનાં બબ્બે વ્યાખ્યાને રાખવામાં આવ્યા હતા. શ્રી રોહિત મહેતા નાની મોટી કોઈ પણ રકમનું અમારે મન ઘણું મૂલ્ય છે. અને એમનાં પત્ની શ્રીદેવી મહેતાએ કબીર ઉપર જે સુંદર સંકીર્તન વ્યાખ્યાનમાળા દરમ્યાન, ભારતીય વિદ્યાભવનમાં, જે ભાઈકર્યું એ શ્રોતાઓને મુગ્ધ કરી ગયું. શ્રીદેવીબહેન અરછા ભજનીક બહેનેએ ઝોળીમાં ફાળો આપ્યો એ માટે એ ભાઈબહેનને પણ અમે આ તકે આભાર માનીએ છીએ - આ ઝોળી – દર વર્ષે સ્વ. છે. મીરાનાં જીવનદર્શનની વાત કહેતા કહેતા પણ એમણે મીરાનાં શ્રી ટી. જી. શાહનાં પત્ની ત્યાગમૂર્તિ અને સેવાપરાયણી સાધ્વીનુલ્ય ભજનો એમના મધુર કંઠે સંભળાવ્યા ત્યારે શ્રેતાગણ ગદ્ગદ્ર વયોવૃદ્ધ - રાંચળબહેન, સભાના પ્રારંભથી અંત સુધી – લઈને ઊભા થઈ ગયો હતો. શ્રીમતી તારકેશ્વરી સિંહાએ એમની કોમળ પ્રતિભા, રહે અને આ વર્ષે પણ પહેલા ત્રણ દિવસ ઊભા રહ્યા – પરંતુ અમ્બલીત વાધારા અને ઊંડી બુદ્ધિમતા અને નીડરતાનું દર્શન પછી તેમની તબિયત ઠીક ન રહેતા એમનું કામ અમારી કારોબારીનાં ઉત્સાહી સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહે ઉપાડી લીધું આ રીતે ઝોળીમાં કરાવ્યું. તેમણે ‘ગાંધીજી’ને જાણે કે જીવન્ત કર્યા. એમને સાંભળીને એકંદરે રૂા. ૩૧૫૫ એકઠા થયા હતા. આ માટે, અમે પૂજ્ય આંખો અશ્રુભીની બની. શ્રી પુરુષોત્તમ માવળંકર એક યુવાન વકતા- ચંચળબહેનને અને શ્રી બાબુભાઈને ખૂબ આભાર માનીએ છીએ. વિદ્યાર્થી આલમ સાથેનાં એમનાં ગાઢ પરિચયની પ્રતીતિ કરાવી ગયા. અંતે છે કે એક બાબત જણાવવાની કે વ્યાખ્યાનમાળાના એમની વાણીમાં ય મધુરતા ઝરતી હતી. વેંકટર ડી. એસ. કોઠારીએ થોડા જ દિવસો પૂર્વે સુરત– ભરૂચ જિલ્લામાં ભારે રેલ આવી અને ધર્મ અને વિજ્ઞાન’ વિશે એમનાં ઊંડા અભ્યાસનું દર્શન કરાવ્યું. અસાધારણ સંકટ આવ્યું. આમાં ટ્રેઈનવ્યવહાર પણ ખેારંભાયો. આથી અમદાવાદ - સણોસરાથી આવતા આપણા મહેમાનને આપણે શ્રી રજનીશજીનાં પ્રવચનનું આકર્ષણ તો જાણીતું છે જ. આ સિવાયના વ્યાખ્યાતાઓ પણ એમનાં વિષયોનું સુંદર નિરૂપણ કરી શકયા હતા ‘એરથી’ બોલાવવા પડયા. સદ્ભાગ્યે ‘એર’ ની ટિકિટ મળી અને આ બધા વ્યાખ્યાનની મુરબી શ્રી ઝાલાસાહેબે કરેલી સુરેખ તેઓ સમયસર ઉપસ્થિત થયા એથી આપણી વ્યાખ્યાનમાળામાં આલેચના આ જ અંકમાં ઉપર પ્રગટ કરવામાં આવી છે. ખાસ કોઈ ફેરફાર થયા નહિ જે આપણાં સૌનું સદ્ભાગ્ય આ વ્યાખ્યાનમાળાને સંગીતસભર બનાવવાનો પણ પ્રયત્ન કહેવાય – સાથે સાથે ગુજરાત રેલમાં સપડાયેલા ભાઈ–બહેનોને પણ આપણે કેમ ભૂલી શકીએ? એટલે- આપણે ગુજરાત રેલરાહત કરવામાં આવ્યું હતું. તા. ૨૫ મી રવિવારના રોજ કાર્યક્રમ મુજબનાં ફંડ પણ શરૂ કર્યું છે. વ્યાખ્યાનમાળા દરમ્યાન પણ થોડીક રકમ બે વ્યાખ્યાનો પૂરાં થયા બાદ શ્રીમતી વિષ્ણી મલહોત્રાએ એમનાં આવી છે. જેની વિગતવાર પ્રસિદ્ધિ પ્રબુદ્ધ જીવનમાં થાય છે. સાજ સાથે સુંદર ભજને સંભળાવ્યા હતા. શ્રીમતી સુધા ગીરધર , મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy