________________
૪૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૬૮
રહેલા પંડિત દલસુખભાઇ માલવણિયાના માનમાં એક વિદાય- આવક રૂ. ૨૦૪૬૨–૩૯ ની થઈ છે અને સરવાળે રૂા. ૧૦૩૬૪-૭૮ સમારંભ યોજવામાં આવ્યો હતો.
ને વધારી રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનને લગતી ખેટ રૂા. ૧૭૭૦-૧૪ : (૬) તા. ૬ ઠ્ઠી જાન્યુઆરી શનિવારના રોજ સાંજના ૬ તથી વૈદ્યકીય રાહતમાં અગાઉથી વપરાયા તે રૂા. ૨૨૦૦-૦૦ એમ વાગ્યે સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં “આજનું રાજકારણ” એ એકંદર રૂા. ૩,૯૭૦-૧૪ બાદ કરતા વર્ષની આખરે રૂા. ૬૩૯૪-૬૪ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું એક જાહેર વ્યાખ્યાન
ને વધારી રહ્યો છે. આપણું જનરલ ફંડગયા વર્ષે રૂપિયા ૧૯૫૦૭-૯૯ જવામાં આવ્યું હતું.
નું હતું, તેમાં આ વર્ષને વધારે રૂ. ૬,૩૯૪-૬૪ ઉમેરતાં વર્ષની (૭) તા. ૩ જી ફેબ્રુઆરી શનિવાર સાંજના સાત વાગ્યે
આખરે આપણું જનરલ ફંડ રૂ. ૨૫,૯૦૨-૬૩ નું રહે છે. ગવરમેન્ટ પ્રેસ બિલ્ડીંગના નવા મકાનમાં સંઘના ઉપક્રમે આચા
આપણું રીઝર્વ ફંડ રૂ. ૨૬૭૦૪-૮૯નું છે. “શ્રી તુલસીનું ‘પઢમે નાણે તેઓ દયા’ એ વિષય ઉપર એક જાહેર
આપણા પુસ્તક પ્રકાશન ફંડમાં રૂા. ૩૦૩૩-૬૬ ની રકમ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
જમાં હતી, તેમાંથી સત્યં શિવ સુન્દરમ પુસ્તક અંગેના રૂ. ૮૫૯-૯૧ (૮) તા. ૧૧ મી ફેબ્રુઆરી ના રોજ પંડિત સુખલાલજીના
તથા બોધિસત્વ પુસ્તક અંગેના રૂા. ૮૧-૫૦ લેણા રહેતા હતા તે
એકંદર રકમ રૂા. ૯૪૧-૪૧ નો હવાલે નાંખતાં–પુસ્તક પ્રકાશન સ્વાશ્યપ્રાપ્તિ અંગે આનંદ દર્શાવવાના હેતુથી તેમ જ જે ડૉકટરના ઉપચારથી આવું સુંદર પરિણામ આવ્યું તે ડૅ. ભાનુભાઈ
ફંડમાં રૂ. ૨૦૯૨-૨૫ જમા રહે છે.
સંઘે ૩૯ વર્ષ પૂરા કર્યા છે, રતિલાલ શાહનું સન્માન કરવાના હેતુથી સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસસ્થાને સંધ તરફથી રીમિત આકારનું
શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું.
પુસ્તકાલયે ૨૮ વર્ષ પૂરાં કર્યાં છે. અને (૯) ૩૦ મી એપ્રિલના રોજ સાંજના સમયે ચોપાટી ઉપર
પ્રબુદ્ધ જીવને ૨૯ વર્ષ પૂરાં કર્યાં છે. આવેલા ‘ફલચંદ નિવાસ’ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીના
અંતમાં નિવાસસ્થાને સંઘના ઉપક્રમે નેશનલ કન્વેન્શન અંગે વિશેષ સમ
અંતમાં, શ્રી મુંબઈ જેન યુવક સંઘની પ્રવૃત્તિઓ વધારે વિકસે જતી મેળવવાના હેતુથી શ્રી શંકરરાવ દેવને એક વાર્તાલાપ યોજવામાં અને સમાજની જદ જદી રીતે સેવા કરવાની શકિત પરમાત્મા આવ્યો હતો.
આપણને આપે, આપણે વિશેષ કાર્યરત બનીએ, અને જીવનમાં સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
ઉમંગ, આનંદ, પ્રેમ અને પ્રસન્નતાની અનુભૂતિ કરીએ એવી આશા
સાથે વિરમીએ છીએ. વર્ષ દરમિયાન સંઘના કાર્યવાહક સમિતિની ૯ સભાઓ
ચીમનલાલ જેઠાલાલ શાહ બેલાવવામાં આવી હતી.
સુબોધભાઈ એમ. શાહ સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂ. ૧૦૦૯૭-૬૧ નો થયો છે,
મંત્રીઓ, સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. (૧૯) શ્રી ચંદુલાલ સાકળચંદ શાહ ૮-૬-૬૮ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૨૦) ધીરજલાલ ફૂલચંદ શાહ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખસ્થાને મળી હતી, જ્યારે ? નીચે મુજબનું કામકાજ થયું હતું :
કાર્યવાહક સમિતિમાં સત્યેની પુરવણી (૧) સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ ત્યાર બાદ તા. ૧૩-૮-૧૮ના રોજ મળેલી સંઘની નવી મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના સને કાર્યવાહક સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા ચાર ૧૯૬૭ની સાલના ઓડિટ થયેલા હિસાબે (જ આ અંકમાં અન્યત્ર સભ્યોની પુરવણી કરી હતી. પ્રગટ કરવામાં આવ્યા છે) સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા તેમ જ
(૧) શ્રી કે. પી. શાહ સંધની કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બન્ને સંસ્થાનાં ચાલુ વર્ષના અંદાજપત્રો મંજુર કરવામાં આવ્યા હતાં.
. (૨) શ્રી ખેતસી માલસી સાવલા " (૨) ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્યને
(૩) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ વાહક સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી.
(૪) શ્રી ભગવાનદાસ સી. શાહ (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ - પ્રમુખ શ્રી. મ. એ. શાહ સા. વાચનાલય–પુસ્તકાલય સમિતિ (૨) શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા - ઉપપ્રમુખ
આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે (૩) શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ - મંત્રી
જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂઇએ સભ્ય ગણાય છે:(૪) શ્રી સુબોધભાઈ એમ. શાહ. - ,
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
(૨) (૫) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ - કોપાધ્યક્ષ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
(૩) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી (૬) શ્રી નીરુબહેન એસ. શાહ - સભ્ય
(૪) શ્રી રમણીકલાલ મણિલાલ શાહ (૭) શ્રી જયંતીલાલ ફત્તેહચંદ શાહ
(૫) શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ (૮) શ્રી રમણીકલાલ મણિલાલ શાહ
આ ઉપરાન્ત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર (૯) શ્રી રમણલાલ લાલભાઈ લાકડાવાલા
સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. (૧૦) શ્રી દામજીભાઈ વેલજી શાહ
(૧) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ
(૨) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ (૧૧) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ
(૩) શ્રી કાન્તિલાલ ઉમેદચંદ બરોડિયા (૧૨) છે. રમણલાલ ચી. શાહ
(૪) પ્રે. રમણલાલ સી. શાહ (૧૩) શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની (૧૪) શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસ
બને છે અને પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ (૧૫) શ્રી ભગવાનદાસ પટલાલ શાહ
શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. (૧૬) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
ચીમનલાલ જેઠાલાલભાઈ શાહ (૧૭) શ્રી કાન્તીલાલ ઉમેદચંદ બરોડિયા
સુબોધભાઈ એમ. શાહ (૧૮) શ્રીમતી જસુમતિબહેન મ. કાપડિયા
મંત્રી,