________________
૧૭૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૬
નથી !
સરકારે નિમેલા માધ્યમિક કેળવણી કમિશનના તેઓ સભ્ય હતા. ગુજરાતને વ્યાયામ પ્રવૃત્તિ પ્રત્યે વાળવામાં અને વ્યાયામ માટે મુંબઈ રાજયની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અભ્યાસક્રમ સમિતિ- સાચી રસ જગાડવામાં ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ના તેઓ પ્રમુખ હતા. મુંબઈના અને મહારાષ્ટ્ર રાજ્યના આચાર્ય - શ્રી અખુભાઈને જન્મ સન ૧૮૯૩માં જામનગરમાં શિક્ષક મંડળના તેઓ પ્રમુખ હતા, તેમજ અનેક સંસ્થાઓ સાથે તેઓ
પિતા શ્રી બાળકૃષ્ણને ત્યાં થયો હતો. વીસમી સદીની પહેલી પચી
સીમાં ગુજરાતના નવયુવાનોને વ્યાયામદ્રારા દેહઘડનાર અને સક્રિયપણે જોડાયેલા હતા.
આત્મનિષ્ઠ જીવનદર્શન દ્વારા એમનું માનસ ઘડનાર શ્રી અબુભાઈનું શ્રી વ્યાસ અનેક સંસ્થાઓના સર્જક કે સહાયક હતા, એટલું જ નામ અને કામ ગુજરાતના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. નહિ, પણ માનવવ્યકિતત્વના પણ એક કુશળ શિપી હતા.
અરવિંદ આશ્રમમાં સંબંધમાં આવનાર વ્યકિતનાં ગુણશકિત પિછાણી લઈ, સ્નેહ અને
શ્રી અખુભાઈએ ૧૯૨૩માં ગુજરાત છોડ્યું અને પોંડીચેરી ધૈર્યથી તેને સદુપયોગ કરાવી, તેમાં તેવા ઈતર ઉચ્ચ ગુણે ખીલવી
જઈ શ્રી અરવિંદ આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં એ મહર્ષિનાં સાન્નિ
ધ્યમાં રહ્યા અને તેમને તથા માતાજીને પોતાનું જીવન સમર્પે તેમની તેને ઉચ્ચ સ્થાને પહોંચાડવાની તેમણે એક અજબ સિદ્ધિ પ્રાપ્ત
ભકિતમાં રત રહ્યા. શ્રી અરવિંદની યોગસાધના અને તેમના જીવનકરી હતી.
કાર્યને ગુજરાત તેમ જ બહારના જગત સમક્ષ સત્ય સ્વરૂપે રજૂ પિતાના મિત્રો તથા સહકાર્યકરો ઉપરાંત બીજી અનેક વ્યકિત- કરવા અને મૂલવવામાં શ્રી અખુભાઈએ જે પ્રદાન કર્યું છે તે ઘણું
મહત્ત્વનું છે. શ્રી અરવિન્દ આશ્રમમાં પ્રવેશ્યા પછી પૂરા ત્રેવીસ એને તેમને પારસમણિ સ્પર્શે છે. તેમની બે દીકરીઓને તેમની
વર્ષ સુધી શ્રી અબુભાઈ ત્યાં જ રહ્યા હતા, આકામ છોડીને તે અંગત રુચિને અનુલક્ષીને જ તેમણે ઉચ્ચ વિકાસ સાધ્યો છે. તેવીજ
કયાંય ગયા ન હતા. ઈ. સ. ૧૯૪૬માં તેઓ આશ્રમની બહાર રીતે મારી અંગત વાત કરું તે કેટલાં વર્ષોથી મને પણ પિતાની નીકળ્યા અને ત્યાર બાદ તેમણે વિશ્વપ્રવાસ કર્યો. એક નાની બેન તરીકે, એક કલ્યાણવાંછુ સ્નેહાળ વડીલ બંધુના
પૂર્ણયોગની સાધના રૂપે, મારા જીવનવિકાસમાં રસ લઈ મહત્વાકાંક્ષા જગાડી માર્ગદર્શન આધુનિક ગુજરાતી ગદ્યના પ્રથમ પંકિતના સર્જકોમાં શ્રી
અબુભાઈનું સ્થાન ઘણું ગૌરવભર્યું લેખાય. સ્વભાવે બહાદુર, વ્યાયામઆપીને, મારા જીવનને ઘડવામાં તે મોટા ભાઈને જે તે ફાળે
પ્રિય, શીલવંત, સાહિત્યકાર, દષ્ટિસંપન્ન, કલાવિદ અને ભારતીય
સંસ્કૃતિના પુરસ્કર્તા એ સર્વ એમના જીવનની વિશિષ્ટતા અલબત્ત તેઓ કેમ, ધર્મ, જાત, ભાતથી પર રહીને વિશ્વબંધુત્વ અને
ખરી, પરન્તુ એમના જીવનનું સર્વોચ્ચ શિખર તે પૂર્ણયોગની સાધના જ આંતરરાષ્ટ્રિય ભાવના કેળવવાના અને ખીલવવાના આજીવન હિમા
ગણાય. યતી હતા અને તે અંગે ૧૯૬૪માં ન્યુ યોર્કની યુનિવર્સિટીના શ્રી અરવિંદના પરમ ભકત એવા શ્રી અબુભાઈએ પિતાના આમંત્રણને માન આપીને તેઓ શિક્ષણશાસ્ત્રીઓનું એક મંડળ લઈને આરાધ્ય યોગીના મહાકાવ્ય “સાવિત્રી”નું અંગ્રેજીમાં વિવેચન કર્યું.
એ એમનું એક મૂલ્યવાન પ્રદાન છે. યોગસાધના વિશે ગુજરાતના વિશ્વયાત્રાએ ઊપડયા હતા. સદભાગ્યે ત્યારે જ તેમના મંત્રી તરીકે
યુવકને માર્ગદર્શન આપતા એમના “પથિકના પત્રો” અને “પથિહું તેમના બહુજ નિકટ અને સતત પરિચયમાં આવી, અને શ્રી
કનાં પુષ્પ” સહુ કોઈને જાણીતાં છે. શ્રી અરવિંદના શ્રીમદ ભગમગનભાઈ વ્યાસ અને તેમનાં પત્ની શ્રીમતી સરોજબહેન વ્યાસના વદ્ ગીતા વિશેના નિબંધોનું ભાષાંતર કરવા ઉપરાંત શ્રી પરસ્પર સુમેળના અને તેમના સ્વભાવનાં પૂરક તેમજ વર્ધક અબુભાઈએ શ્રી અરવિન્દના “આત્મસિદ્ધિયોગ” “ભકિત યોગ”
“જ્ઞાન યોગ”, “વિજ્ઞાન યોગ” અને “કર્મ યોગ” એ પાંચે ગ્રન્થનું પાસાનાં મન સુભગ દર્શન થયાં, ત્યારથી હું તે ચારિત્ર્યશીલ યુગલથી
ભાષાંતર કર્યું છે. ખૂબ પ્રભાવિત બની છું.
- આ ઉપરાંત “શ્રી અરવિન્દનું કાવ્યદર્શન”; “પૂર્ણયોગની ભારત સરકારે તેમની શિક્ષણક્ષેત્રની સેવાઓની કદરમાં તેઓ- ભૂમિકાઓ,” સમિત્પાણિ,” “દ રહસ્ય.” “સાવિત્રી ગૂંજન” શ્રીને “પદ્મશ્રી”નું જે બહુમાન આપ્યું છે તે જેટલું ગૌરવપ્રદ છે આ સર્વ એમનાં પુસ્તકો પણ મહત્ત્વનાં છે. તેટલું જ સમુચિત છે. તેમની સ્થાપેલી–તેમના જવલંત સ્મારક રૂપ
પોંડિચેરીથી કવિ શ્રી સુન્દરમ્ ના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતા ન્યુ ઈરા શાળાને, તેમણે પોતાને હાથે ઘડીને તૈયાર કરેલા સુજ્ઞ,
સામયિક “દક્ષિણા”માં શ્રી અબુભાઈનાં કલા અને યોગ વિશે દક્ષ અને સંનિષ્ઠ એવા પોતાના ભત્રીજા ડૅ. કાંતિલાલ વ્યાસનાં
સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયા છે તે એમના તે વિષયના ઊંડા સબળ હાથમાં મૂકી છે. એટલે તે હજીયે સવિશેષ ફાલશે
અભ્યાસના અને સમજદારીના ધોતક છે. ફલશે અને ફળશે એવી આપણને સૌને આશા રહે છે. આપણે સૌ એમના આદર્શોને સમજીને સેવા દ્વારા આપણા ક્ષેત્રમાં તેને વિસ્તાર વિષયસચિ કરીને કૃતકૃત્યતા પામીએ એ જ તેમનું સાચું તર્પણ છે. . * . --
મધુરીબહેન શાહ” ગરીબહેન શાહ, શ્રી વિમલાબહેનને એક પત્ર
૧૬૭ દિવગંત આત્માઓને શ્રદ્ધાંજલિ : વ્યાયામવીર અને પગના સાધક
મુંબઈના પ્રખર કેળવણીકાર સ્વ. શ્રી સ્વ. શ્રી અંબાલાલ પુરાણી -
મગનભાઈ ટી. વ્યાસ, વ્યાયામવીર
અને પુર્ણયોગની સાધક સ્વ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને વિકસાવનાર અને શ્રી અર
શ્રી અંબાલાલ પુરાણી. વિંદના જીવનદર્શનને પાયામાં રાખીને સાહિત્ય, કલા, શિક્ષણ તથા
મહા પ્રસ્થાનના પથ પર - ૩ થગસાધનાનાં સ્વરૂપે વિષે બુનિયાદી વિચારણા દ્વારા ગુજરાતી ભાષા
શ્રી પ્રબોધકુમાર સંન્યાલ ૧૭૧ અને સાહિત્યને ખેડનાર તથા ખીલવેનાર શ્રી અંબાલાલ બાલકૃષ્ણ
“ગ્રામદાન એક સંરક્ષણ પગલું” વિનોબા
૧૭૩ પુરાણી છેલ્લાં બે કે ત્રણ વર્ષથી હૃદયરોગથી પીડાતા હતા. તેમનું પ્રકીર્ણ નેધ: વિશ્વ હિંદુ સંમેલનમાં પરમાનંદ
૧૭૫ ગયા માસની ૧૧મી તારીખ અને શનિવારે સવારે શ્રી અરવિંદ મહામના મુનશીએ રજૂ કરેલા આઝામમાં જ અવસાન થયું છે. તેમના દેહવિલયથી ગુજરાતે એક વિચારે,વિશ્વ હિંદુ સંમેલનમાં રાષ્ટ્રપોતે પુત્ર ગુમાવ્યો છે; દેશને એક જ્ઞાનસમૃદ્ધ સંસ્કૃતિવિવેચકની પતિ ર્ડો.રાધાકૃષ્ણને કરેલું પ્રવચન, ખોટ પડી છે; શ્રી અરવિંદ આશ્રમને એક આધારસ્તંભ તૂટી પડે છે. સત્તર લાખનું તેનું સુવર્ણાબ ન્ડમાં તેમની લાંબી તથા ઉજજવલ જીવન કારકીર્દિને પરિચય આપતાં અર્પણ કરવા માટે મુંબઈની જૈન તા. ૧૨-૧૨-૬૫ના જન્મભૂમિ-પ્રવાસીમાં નીચે મુજબ નોંધ કર- મહિલાઓને ધન્યવાદ. વામાં આવી છે:
વર્તમાન ભારત - અમેરિકી ચેસ્ટર બેલ્સ
૧૭૭ - શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અબુભાઈ પુરાણી એ વ્યાયામ- સંબંધે: એક સમીક્ષા. વીર બંધુ-બેલડી ગુજરાતભરમાં વિખ્યાત છે. આ બંને ભાઈઓએ આ તે ધર્માદા કે ફત ? પરમાનંદ
૧૭૮
૧૬૯