________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૬
ન્યાયવિતરણ અને આર્થિક વેતન શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિદ્યામંદિરના આચાર્ય શ્રી આ એક ભારે પવિત્ર કાર્ય છે અને સમાજની માટી સેવા છે. ન્યાયાવજુભાઈ પટેલ તરફથી થોડા દિવસ પહેલાં મળેલું ચર્ચા પત્ર નીચે ધીશમાં માત્ર કાનૂની કુશળતા અપેક્ષિત નથી; સાથે સાથે ઉચ્ચ પ્રકાઆપવામાં આવે છે :
રની સત્યનિષ્ઠા અને શીલસંપન્ન ચારિત્રય એટલું જ અપેક્ષિત છે. મુંબઈ હાઈકોર્ટના હમણાં એક પછી એક એમ બે ન્યાયમૂર્તિઓ આ ન્યાયાધીશ જીવનનિર્વાહ માટે બેફીકર રહે એ માટે એ પિતાને ઓછા પગાર મળતો હોવાને કારણે અને પિતાનું જીવન- અત્યંત જરૂરી છે કે સભ્યસમાજમાં તે જરૂરી સગવડે અને ધારણ ટકાવી શકાય તેટલી આવક તેમાંથી મળી નહિ રહેતી હોવાથી સ્વસ્થતાપૂર્વકનું જીવન જીવી શકે એ માટે જરૂરી હોય તેટલું આર્થિક ન્યાયાલયમાંથી રાજીનામું આપી છૂટા થયા. મહારાષ્ટ્ર હાઈકોર્ટના વેતન તેને મળવું જોઈએ. અને દરેક સરકારે આવા વર્ગને પગાર ન્યાયમૂર્તિ શ્રી ગોખલેએ વિદાય સમયે જે ઓછા પગાર સામે નક્કી કરવામાં આવું ધોરણ સ્વીકારેલું હોય જ છે. ચિતા વ્યકત કરી તેમાં રહેલ પરિસ્થિતિ સમાજના સમજુ વર્ગને
આમ છતાં પણ આજના વકીલ બેરિસ્ટરોની અઢળક કમાણી ચિંતામાં મૂકી દે તેવી છે.
સાથે ન્યાયમૂર્તિને આપવામાં આવતા આર્થિક વળતરની કોઈ સરહાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર સમાજના ધનિક વર્ગના
ખામણી કરે તો પ્રત્યેકના વ્યવસાયમાં રહેલી ગુણવત્તાના ફરકને જીવનધોરણની દષ્ટિએ અલબત્ત ઓછા ગણાય. વિકસી રહેલા
તે સમજતા નથી એમ કહી શકાય. અલબત્ત ન્યાયપ્રદાનના કાર્ય ઉદ્યોગોમાં કામ કરતા મુખ્ય અધિકારી વર્ગના જે પગાર હોય છે અને ન્યાયાલયમાં ઉચ્ચ આસને બેસનાર ન્યાયમૂતિઓના પગાર છે માટે કાનૂની કુશળતા અપેક્ષિત હોઈને અને તેમની પસંદગી વકીલતેમાં સારો એવો તફાવત છે. એકટ કે સારા પ્રતિષ્ઠિત વકીલની બેરિસ્ટરીમાંથી કરવાની હોઈને ન્યાયમૂર્તિ કે ન્યાયાધીશના પગારનું આવકમાં અને ન્યાયમૂર્તિની આવકમાં પણ ઘણો બધો તફાવત
ઘેરણ બીજા નેકરિયાત વર્ગો કરતાં અમુક પ્રમાણમાં ઊંચું રાખવાનું રહે છે. પરિણામે તે પ્રતિષ્ઠિત વકીલે કે એડવોકેટ, ન્યાયમૂર્તિના
અનિવાર્ય છે. એમ છતાં પણ, એક મોટી પ્રેકટીસવાળે બેરિસ્ટર સ્થાન પસંદ કરવા તૈયાર નથી હોતા તેમ સંભળાય છે. આ પરિસ્થિતિ સમાજને ચિંતામાં મૂકી દે તેવી છે. આજે
રહેવા માટે આલીશાન બંગલા ધરાવતા હોય, ફરવા હરવા માટે બે ન્યાયમૂર્તિ પિતાના જીવનધરણ અને કાર્યને વિચાર માત્ર આર્થિક
ત્રણ મેટરો તેણે વસાવેલી હોય, નોકરોનું તેને ત્યાં નાનું સરખું જુથ આવકની દષ્ટિએ જ કરવા લાગેલ છે. આ પ્રકારનું તેમનું વલણ
હાય, મનમાં આવે ત્યારે તે નાની મોટી મીજબાની ગોઠવી ન્યાયના ઉચ્ચ ધોરણ માટે ખતરનાક નીવડવા સંભવ છે. ન્યાયના
શકતો હોય અને પોતાના પરિવારને પરદેશ ભણવા માટે સરળતાથી ઉચ્ચ આસને વિરાજમાન સંસ્કારી વ્યકિત પિતાના ન્યાયના કાર્યનું
મેકલી શકતો હોય–આ ઉપરથી હાઈકોર્ટના ન્યાયમૂતિને ત્યાં મૂલ્યાંકન કોઈ ઊંચા જીવનમૂલ્યોના આધારે કરે એમ સંસ્કારી
પણ આ બધી સગવડ હોવી જોઈએ એમ માનવાને સમાજ અપેક્ષા રાખે તે સ્વાભાવિક ગણાવું જોઈએ. જેમ શિક્ષણમાં, કોઈ કારણ નથી. તાતા જેવા કોઈ કારખાનાના મેનેજરને પત્રકારત્વમાં તેમ ન્યાયમાં આજે ઊંચા જીવનમૂલ્યની પ્રતિષ્ઠા દશ હજાર કે તેથી વધારે પગાર મળતું હોય તે ઉપરથી બેહદ પ્રમાણમાં ઘટી ગઈ છે. Devotion ને-નિષ્ઠાને-કામમાં પ્રસ્થાન કોઈ પણ રાજ્યપ્રધાનને પણ એ મોટો પગાર હોવ પિત કરવા માટે સક્રિય પ્રયત્ન કરવાને આ સમય આવ્યે લાગે છે. જોઈએ એમ કઈ વિચારતું નથી. આ દષ્ટાન્તમાં રાજ્યપ્રધાનના તે સમયે સમાજને નિષ્ઠાવાન વર્ગ ઉંચા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા કાર્યની કલ્પના જેમ જુદા પ્રકારની છે, તેની સાથે સાથે દેશમાટે સજાગ બને તે અત્યંત જરૂરી લાગે છે. જસ્ટીસ રાનડે અને સેવાની ભાવના જેમ જોડાયેલી છે તેમ હાઈકોર્ટના ન્યાયમૂર્તિના અન્ય ભદ્ર ન્યાયમૂર્તિઓને જે સ્થળે વાર છે ત્યાં પણ જો ઊંચા કાર્યની કલ્પના સાથે શકય તેટલા દ્રવ્યોપાર્જનની નહિ પણ ન્યાય જીવનમૂલ્યની પ્રતિષ્ઠાને બદલે અર્થની પ્રતિષ્ઠા સ્થપાય અને ધનિક અને સત્યની ઉપાસનાની ભાવના જોડાયેલી છે. આથી અન્યથા વર્ગના જેવું જીવનધોરણ ટકાવવા જેટલી આવક મળે તે જ ન્યાયા- વિચાર કે વલણ ધરાવનાર ન્યાયાધીશ કેવળ દ્રવ્યલક્ષી જ હોવાને લયમાં આવવાનું એકેટ-વકીલને આકર્ષણ થાય–આવી નજર અને તે સાચા અર્થમાં ન્યાયાધીશ થઈ શકવાને જ નહિ, સામે ઉપસ્થિત થતી વાસ્તવિકતા અત્યંત ધક્કો લગાડનારી ગણાય.” શકિતશાળી-બુદ્ધિશાળી–હોવા સાથે જે ભાવનાશાળી હોય,
ઉપરના ચર્ચાપત્રમાં રજુ કરવામાં આવેલા મુદ્દે અવશ્ય આદર્શલક્ષી હોય, અને તેથી ભૌતિક ક્ષેત્રે વધારે પડતું મહત્ત્વાવિચારણીય છે. ન્યાયમૂર્તિઓ અને ન્યાયાધિશની કામગીરી અને કાંક્ષી ન હોય તેવી જ વ્યકિત ન્યાયાધીશ થવાને યોગ્ય લેખાવી વકીલ-બેરિસ્ટરોની કામગીરી વચ્ચે રહેલે ફરક જે બરાબર ધ્યાનમાં ઘટે. આજે ન્યાયવિતરણનું કાર્ય કરતી બધી જ વ્યકિતઓ આ લેવામાં આવે તે શ્રી વજુભાઈએ રજુ કરેલા મુદ્દાનું હાર્દ સહે- કોટિની છે એમ આપણે કદાચ કહી ન શકીએ. કોઈ કોઈ પિતાની લાઈથી પકડી શકાય તેમ છે.
- મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવાના વચગાળાના સાધન તરીકે આ - વકીલબેરિસ્ટરનું કામ પતાના અસીલના કેસને સારામાં વ્યવસાયમાં જોડાયા હોય એમ બનવાજોગ છે. એમ છતાં પણ સારી રીતે રજૂ કરીને અસીલને વધારેમાં વધારે લાભ કેમ થાય અથવા આપણા દેશમાં ચુકવાતે ન્યાય ઊંચા પ્રકારને લેખાય છે. એ તે ઓછામાં ઓછું નુકસાન-શિક્ષા, દંડ વગેરે દ્વારા કેમ સૂચવે છે કે આજે ન્યાયાસનને શોભાવતી મોટા ભાગની વ્યકિતઓ થાય એટલું જ જોવાનું હોય છે, અને તે કામના વળતર તરીકે જરૂર સ્વસંતુષ્ટ, આદર્શલક્ષી અને ઉચ્ચ પ્રતિની છે. આપણા મેટા તેમને વિપુલ પ્રમાણમાં દ્રવ્ય મળે છે. જેમ વધારે હોશિયાર સંસ્કારસમૃદ્ધ વકિલ–બેરિસ્ટરોના સમુદાયમાં ન્યાયવિતરણનું પવિત્ર વકિલ-બેરિસ્ટર તેમ તે વધારે ને વધારે દ્રવ્ય માગે છે અને અસીલ કાર્ય કરવા માટે યોગ્ય નિષ્ઠાવાન વ્યકિતઓ મળતી રહી છે અને અસહાય બનીને તે જે માગે તે આપે છે. આ પાછળ કોઈ મળવાની છે. આ વિશે શંકા ધરાવવાનું કોઈ કારણ નથી. ભાવના કે સેવાની વાત હોતી જ નથી. આ કેવળ પરસ્પર સ્વાર્થ
આપણા ન્યાયાધીશ વર્ગની આર્થિક સ્થિતિ અઢળક ધન રળતા લક્ષી સોદો હોય અને તેમાં કેટલું છે તે વ્યાજબી અને કેટલું લે તો બેરિસ્ટરની અપેક્ષાએ સામાન્ય જ રહેવાની, એમ છતાં આપણા ગેરવ્યાજબી એવી કોઈ વિભાજક રેખા જોવામાં આવતી નથી. વિશાળ સમાજમાં તેને મે ઘણે મેટો છે એ ધ્યાન બહાર જવું
બીજી બાજુએ ન્યાયાધીશનું કાર્ય બન્ને બાજુની રજુઆતોને ન જોઈએ. તેનું જીવન પણ સ્વસ્થ, શાન્ત અને સ્થિર હોય છે, ધ્યાનપૂર્વક સાંભળી સમજીને શુદ્ધ ન્યાય ચુકવવાનું હોય છે. અને તેને લેવો પડતો પરિશ્રમ પણ મર્યાદિત હોય છે. ભલેને મેટર