________________
રજીસ્ટર નં. ૪રદ - વાર્ષિક લવાજમ રૂા. ૪
? : IT IT
T LE
C. “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
* વર્ષ ૨૩: અંક ૧
જ પ્રબુદ્ધ જીવન
છે
TAL
, મુંબઈ, મે ૧, ૧૯૬૧, સેમવાર
- શ્રી મુંબઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક સુખપત્ર. :: , ; આફ્રિકા માટે શિલિંગ ૮
. છૂટક નકલ: ૨૦ ના પૈસા ' ' તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા: ' '
- . : :_ક કરૂણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ
. . (તા. ૧-૩-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં ઘુમત્તિતઃ ઉિં ન કાતિ વાપં . એ મથાળા નીચે મારો એક લેખ પ્રગટ થયે હતા અને “કરૂણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ' એ 'મથાળા નીચે ઉપરના લેખને અનુલક્ષીને લખાયેલું શ્રી વત્સલાબહેન મહેતાનું એક ચર્ચાપત્ર ત્યાર પછીના અંકમાં પ્રગટ થયું હતાં અને એ પ્રસંગ એ બને લેખોમાં રજૂ કરાયેલા હિંસા-અહિંસાને લગતા મુદ્દાઓ ઉપર જાહેર ચર્ચા નિમંત્રવામાં આવી હતી. આ નિમંત્રણને ધ્યાનમાં લઈને કેટલાક લેખે ચા ચર્ચાપત્રો મળ્યા છે, તેમાંથી પહેલ લેખ કાકાસાહેબ કાલેલકરને નીચે પ્રગટ કરવામાં આવે છે. આ બાબતને લુણતા. બીજા ઉપાગી લેખિ યા ચર્ચાપત્ર મૂળ રૂપે ચાર સંક્ષિપ્ત કરીને હવે પછી પ્રગટ કરવામાં આવશે. તંત્રી) . • • સૌથી પહેલાં ભારત સરકારની નીતિ શી હોય, આપણે દ્રૌપદીધમ પ્રવર્તે છે. એટલે કે બેચાર ભાઈઓ વચ્ચે સરકાર પાસેથી કેટલી અપેક્ષા રાખી શકીએ એ વિષે થોડી એક જ " પત્ની હોય છે. એ લે છે. ધીમે ધીમે એ રિવાજ
સ્પષ્ટતા કરે. કેમ કે આપણા કેટલાક જૈન ભાઈઓ અને પ્રત્યે અણગમે કેળવવા લાગ્યા છે અને કાયદાની આર ભકયા" - ગૌરક્ષાના અભિમાની સનાતનીઓ * અવારનવાર કોગ્રેસ સામે વગર તેઓ બહુપતિની પ્રથા થોડા જ દિસોમાં છોડી દેશે. અને કાંગ્રેસ સરકાર સામે ઠીક ઠીક' સવ ખાતા જણાય છે. મુસલમાનોમાં એક સાથે ચાર સુધી પત્નીઓ સખવાની
ભારત સરકારે શું કરવું જોઈએ એની સુચના કરવા છૂટ છે. આપણે એમને આપણી તેમ જ પશ્ચિમની એકપની " કરતાં ગાંધીજીમાં માનનાર કેસ : સરકાર શું નથી કરતી. પ્રથા નીચે આણવા માંગતા નથી. એકપત્નીપ્રથા આખા .
એની જ તકરાર મોટે ભાગે વાંચવામાં આવે છે. એ બાબતમાં દેશને સાર્વભૌમ કાનૂન છે. માટે તમારે એ માનવો જોઈએ : આપણે આપણું મન સાથે એટલું નકકી કરવું જોઈએ કે એમ અમુક સંજોગોમાં આપણે કહી શકત. પણ તેમ કરતાં
ભારત સરકાર નથી હિન્દુ સરકાર અને નથી જૈન સરકાર. હિન્દુ, નથી એમાં જ ડહાપણું છે. એમાં જ ભારતીય સંસ્કૃતિની છે. મુસ્લિમ, ઈસાઈ, પારસી, યહૂદી, આસ્તિક, નાસ્તિક બધાના સર્વસમન્વયકારી ઉદારતા છે. જેનું અનુકરણ કેક દિવસ . પરસ્પર વિશ્વાસ અને સંતોષ ઉપર રચાયેલી એ સરકાર છે. આખી દુનિયા કરશે જ. ' ' એમાંથી એકે ધર્મ, વિશ સંપ્રદાય કે જાતિને આપણે કાઢી
હવે પશુહત્યા અને માંસાહાર વિષે વિચારીએ. મૂકી શકવાના નથી, અને તરછોડી શકવાના પણ નથી. એક વખતે
- હિન્દુ સમાજમાં બહુ જ થોડા લોકે છે. જેમને માંસાહાર , આ દેશમાં હિન્દુઓનું જ રાજ. હતું, તે. આપણે ટકાવી ન
સામે વાંધો હોય. બંગાળ, પંજાબ આદિ ઉત્તર ભારતના પ્રદેશમાં શક્યા એ વસ્તુ આજે ગૌણ ગણીએ. પણ આપણા જ લોકો
બ્રાહ્મણો પણ માંસ ખાય છે. ક્ષત્રીયોને અને શુદ્રોને છૂટ છે જ. મુસલમાન થયા, ઇસાઈ થયા, એંગ્લો ઇડિયને પણ આ દેશના જ
વૈોમાં પણ શાકાહારને સાર્વત્રિક નિયમ નથી. પશ્ચિમ અને લોકો છે એ આપણે ભૂલી શકવાના નથી. આજના મુસલમાનો
દક્ષિણ તરફના બ્રાહ્મણે મોટે ભાગે અન્નાહારી છે. (નિરામિષાછે કે છે અને ઇસાઇઓ પોતપોતાના ધર્મ વિષે એટલા જ મકકમ છે જેટલા હારી એ લાંબો શબ્દ 'ટાળીને એ જ ભાવ વ્યક્ત કરવા માટે
પોતાના ધર્મ વિષે છે. . . , , , ગાંધીજીએ અન્નાહારી શબ્દ ચલાવ્યો છે, એ ચાલશે કે નહિ એ , " હું .. કેવળ બહુમતીને જેને આપણે હિન્દુ વિચાર-ગરહિન્દુઓ જોવાનું છે).
" . . . . . . . પર લાદી શકીએ નહિ. તેમ કરવા આપણે ઇચ્છીએ પણ નહિ. * . એટલે, માંસાહારનો ત્યાગ વિષે હિન્દુઓની પણ બહુમતી. ' પિતા સતીની પ્રથા અને અસ્પૃશ્યતા નિવારણ એ બે દેશે દૂર કરવા મળવાની નથી. અને હિન્દુસ્તાનમાં તે આપણી પ્રજા બહુધમાં માટે આપણે સરકારની મદદ લીધી એટલે કે બધી કોમોને
છે. આહાર માટે પશુઓને પાળવાને અને મારવાનો રિવાજ આપણે પિતાને અભિપ્રાય આપવાની છૂટ આપી. બધી કોમાની આપણે ગમે તેટલો ઘાતકી ગણીએ, દુનિયામાં બધે ફેલાયેલો
આપણે મદદ લીધી એ ખરું છે. : આપણે એ બને સવાલ છે. પશુહત્યા કાનૂનદ્વારા મળવાને પ્રયત્ન કરીએ તો માનવTી માનતાના સવાલો ગણ્યા અને એ વાત બરાબર હતી. 'સમાજનો નૈતિક ટેકે આપણને મંળવાને નથી. હિન્દુસ્તાનની
, ;;; હિંદુ સમાજમાં બહુપત્નીની પ્રથા હતી છતાં આપણે ' પ્રજાની બહુમતી પણ આપણને મળવાની નથી. અને મળે તે કે શ્રી રામચંદ્રના એકપત્નીવ્રતને જ આદર્શ માન્યો. તેથી - અને એ વાપરવામાં ડહાપણ નથી, સલામતી નથી. ' ' જો પશ્ચિમની અસર તળે આવીને આપણે તમામ હિંદુ. જાતિ માટે કારૂણ્યને પ્રસાર કરવામાં આપણને કોઈ રોકતું નથી.
એકપત્નીવ્રતને નિયમ કર્યો (અંત્યારે મને યાદ નથી. કે. પણ જેમની વચ્ચે કરૂણયની ભાવના આપણે ફેલાવવા માગીએ . - કેટલીક આદિવાસી હિંદુ જમાતને ' આમાં આપણે અપવાદ છીએ તેમના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, તુચ્છતા અથવા હીનભાવ
કર્યો છે કે નહિદ હું માનું છું કે અપવાદ કરવામાં જ ડહાપણ છે.) આપણે કેળવીએ અથવા રાખીએ તે તે આપણા પ્રચાર | ના કાકા અને હિમાલયમાં કેટલીક જતિઓ છે જે માન્યતા અને બાધક થશે અને કારૂણ્યને દ્રોહ થશે એ વળી વધારાનો '
રિવાજ પ્રમાણે હિંદુ છે અને છતાં એમનામાં આજે પણ છે - જે દિવસે પરદેશી 'ખાંડનો બહિષ્કાર કરી દેશી ખાંડનું
કર્યું
. .
. .
. . . !