________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧ કૃષ્ણમૂર્તિનું જીવન-દર્શન આજે સત્તાનિષ્ઠાને જમાને છે. મનુષ્યને તેમ જ સમાજને (૫) ભૂતકાળની સ્મૃતિઓમાં તથા ભવિષ્યની યોજના-આકાંપિતાને અભીષ્ઠ એ આકાર આપવા માટે સત્તાને અમેધ સાધન ક્ષાઓમાં જીવનને લુપ્ત થવા ન હૈ. સ્મૃતિ માણસને ભૂતકાળની તરીકે લેખવામાં આવે છે. સત્તા જે તુત પરિણામકારી ઉપા- સાથે બાંધે છે અને આશા આકાંક્ષા ભવિષ્યનું પાછળ ઘસડી યોનું અવલંબન કરે છે તેમાં અન્યનું અને નિયંત્રણ અને મસ્તિષ્ક- જાય છે. ભૂતકાલીન સુખ કે દુઃખની સ્મૃતિઓ તેને વર્તમાન પ્રક્ષાલન બહુ જ સફળ અને વ્યવહારિક ઉપાય ગણવામાં આવે છે. જીવનથી વિમુખ કરી દે છે, અને ભવિષ્યકાળની રમ્ય આકાંઆ સર્વતોમુખી સત્તાવાદના યુગમાં શ્રી જે. કૃષ્ણમૂર્તિના અપૂર્વ મુકત ક્ષાઓ પ્રસ્તુત જીવનથી તેને પરાક્ષુખ કરી દે છે. ભૂતની જીવનનું દર્શન માનવા માટે સંજીવનમંત્ર સમાન છે. જેને સ્મૃતિ, તથા ભવિષ્યની આશામાં તેનું વાસ્તવિક જીવન ખોવાઈ આપણે આધ્યાત્મિક ક્ષેત્ર કહીએ છીએ તેમાં મનુષ્યનું જાય છે, જેવી રીતે સરસ્વતીને પ્રવાહ મરુસ્થલીમાં લુપ્ત થઈ મનેનિયંત્રણ તથા બુદ્ધિનિગ્રહ અન્ય ક્ષેત્રની અપેક્ષાએ બહુ મોટા ગમે છે. પ્રમાણમાં થયું છે. ધર્મે મનુષ્યોનાં મન અને બુદ્ધિ ઉપર જેટલો (૬) કાલવ બે પ્રકારનું છેઃ એક તે ભાવનાત્મક જેમ સર્વ કશ (સર્વામુખી) સત્તાને પ્રયોગ કર્યો છે તેટલે અન્ય કોઈ કે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું અને બીજી વ્યવહારિક અથવા ક્ષેત્રમાં અન્ય કોઈ તત્વે કર્યો નથી. જે. કૃષ્ણમૂર્તિ અધ્યાત્મ તો પંચાંગને લગતુ'. સમય પિતામાં ભાવનાત્મક જ છે, તે કોઈ તથા ધર્મના ક્ષેત્રમાં વાસ્તવિક આમૂલાગ્ર કાન્તિના પ્રવર્તક " વસ્તુ નથી. એમ છતાં પણુ પંચાંગ યા કેલેન્ડરને સમય છે. આને લીધે આ યુગ માટે તેમનું વ્યકિતત્વ વિશેષતઃ નિત્યવ્યવહાર માટેની એક સગવડ છે અને આ માટે પંચાંઅધિક ઉપયોગી છે. ટેસ્ટૅય, થેરે વગેરેના વિષયમાં તેમજ ગના સમયને ઉપયોગ તથા પાલન કરતાં છતાં પણ ભાવનાત્મક કેટલાક અશોમાં ગાંધીજીના વિષયમાં પણ એમ કહેવામાં તથા આધ્યાત્મિક સમયથી માણસે ઉપર ઉઠવું જોઈએ. દરેક આવે છે કે તેઓ દાર્શનિક અરાજ્યવાદી હતા. અધ્યાત્મના. ક્ષણ અર્થાત્ વર્તમાન ક્ષણ પણ અનન્ત છે. પ્રાપ્ત ક્ષણ જ ક્ષેત્રમાં એ જ પ્રમાણે કૃષ્ણમૂર્તિ સત્તાવાદ તથા પ્રામાણ્યવાદના વાસ્તવિક છે. પ્રતિક્ષણનું જીવન જ અનંત તથા નિરૂ પાધિક જીવન વિરોધી છે.
છે, કાળાતીત અમર જીવન છે. - તેમના મુક્ત જીવનદર્શન–તેને “દર્શન' તરીકે ઓળખા
(૭) જ્યારે આપણે કહીએ છીએ કે પરંપરાજન્ય તથા વવાનું જો તેઓ સહન કરે તેના કેટલાક મુખ્ય સિદ્ધાન્ત
પ્રભાવજન્ય સંસ્કારોથી મુક્ત રહેવું જોઈએ તે તેને એ અર્થ
પણ છે કે આપણે કોઈને પ્રભાવિત કરવો ન જોઈએ. શિક્ષનીચે પ્રમાણે છેઃ.
ણમાં શિક્ષકે પ્રભાવવાદ (impressionism)થી બચવું જોઈએ, (૧) મનુષ્ય માટે કોઈ ગ્રન્થ, ગુરુ અથવા મંદિર પ્રમાણભૂત અન્યથા ગુરુસનાને અંત નહિ આવે. હોવાં ન જોઈએ. તેણે આ ત્રણની સત્તાથી મુક્ત રહેવું જોઈએ. (૮) કેાઈ સમસ્યાનો ઉકેલ શોધવાપણું હોતું નથી. ' (૨) તેણે પોતાના સંસ્કારેથી પણ મુક્ત રહેવું જોઈએ.
પ્રશ્ન અને ઉત્તર, સમસ્યા અને સમાધાન એવી બે ભિન્ન સંસ્કાર બે પ્રકારના હોય છે. એક પરમ્પરાપ્રાપ્ત જેવા કે કોટિઓ છે જ નહિ. જે સવાલ-જવાબ બે અલગ-અલગ આનુવંશિક અથવા સામાજિક, બીજું કોઈ વ્યક્તિ યા પરિસ્થિતિના વસ્તુઓ હોય તો બન્નેને મુકાબલો થશે અને દરેક જવાબ પ્રભાવથી ઉત્પન્ન (ઉત્પન્ન.) આપણું ચિત્ત પરંપરાજન્ય તેમજ
એક સવાલ બની જવાને. પિતે પિતાની જાતને તથા પ્રભાવજન્ય સંસ્કારોથી મુકત નિરૂપા ધિક હોવું જોઈએ. વિશ્વને સમજવા માટે નિરન્તર સાક્ષીભાવ અને ' (૩) મનુષ્ય કાંઈક છે અને તેણે કાંઈક થવાનું છે આ માન્યતા સાવધનતા કેળવવી જોઈએ. નિરન્તર સાક્ષીભાવ અને અસંદિગ્ધ અનર્થમૂલક છે. તેવું અને બનવું-being and becoming- બેધ (awareness and understanding) મુકત જીવનનું એ બેમાં મોટું અંતર પડી જાય છે, અને એક અવાસ્તવિક પ્રત્યક્ષ સાધન છે. આ રીતે પ્રત્યક્ષ તથા આદર્શની–વ્યવહાર વિરોધ પેદા થાય છે. આ વિધિમાં વ્યર્થની સમસ્યા પેદા થાય છે. તથા ધ્યેયની–જો બે કોટિએ બનશે તે સંધર્ષ તથા વિરોધ હું જે છું તે સમફ રૂપથી સમજી લઉં એટલું જ બસ છે. સિવાય બીજું કશું પ્રાપ્ત નહિ થાય.
(૪) હું કાંઈક છું અને કાંઈક બનવા ચાહું છું. (૯) મનુષ્યને કંઇકમાંથી કંઈક થવાનું છે જ નહિ, તે માટે. "આ આકાંક્ષામાંથી તુલના પેદા થાય છે અને તુલનામાંથી ઇર્ષ્યા
સાધનાની કોઈ આવશ્યકતા નથી. સાધના, હોવું અને બનવું તથા મત્સર પેદા થાય છે. આ માટે આપણે વસ્તુ-વસ્તુમાં એ બે વચ્ચે, સંઘર્ષ પેદા કર્યા જ કરે છે. આ વિરોધ તથા અથવા તે મનુષ્ય-મનુષ્યમાં તુલના કરવી ન જોઈએ. જ્યારે
સંઘર્ષમાં નથી જીવનનો આનંદ કે નથી જીવનની શાન્તિ, આ જે વસ્તુ યા વ્યકિત સન્મુખ હોય ત્યારે તેનું વાસ્તવિક સ્વરૂપ
માટે દરેક વ્યકિત પિતતાનું સ્વરૂપ જાણે તથા સમજે, કાંઈક સમજવામાં તુલના બહુ બાધક બને છે. કાશીમાં ગંગા
બનવાની ચેષ્ટા ન કરે. આ માં કે છે કે ઈને માર્ગના પુલ ઉપરથી ગંગાજીને પ્રસન્ન પ્રવાહ જોવામાં તન્મય દર્શક, ગુરુ યા પ્રમાણભૂત વ્યક્તિ બની શકતું નથી. ગુરુ યા બનવાને બદલે ત્યાં આવેલા વિશાળ પુલ અને ગંગાજીનું ગ્રન્થ અપ્રસ્તુત છે. વિશાળ પાત્ર એ બેની તુલના કરવામાં આપણને કાશીની
(૧૦) દરેક વ્યક્તિ પિતામાં સ્વતંત્ર મહત્ત્વ ધરાવે છે. ગંગાનું સન્દર્ય જોવા મળતું નથી. જે ક્ષણે જે વ્યક્તિની
વ્યક્તિ જ વાસ્તવિક છે. પરંતુ નિર્વ્યાજ તથા નિરૂપાધિક પ્રેમસાથે આપણે સંપર્ક યા સંભાષણ થઈ રહ્યું હોય, તેની તુલના
વડે બે અથવા અધિક વ્યક્તિઓનું સહજીવન મધુર તથા મુકત જો આપણે અન્ય વ્યક્તિઓ સાથે કરવા માંડીએ તે પ્રત્યક્ષ
બની શકે છે. આ માટે વિકાર તથા વાસનાહિત પ્રેમ જ તથા સજીવ સ્પર્શથી આપણે વંચિત રહીએ છીએ. આ માટે
સહજીવનનું અમૃત છે. તેનું બીજું નામ છે વિનય. આનંદની અનુભૂતિનું રહસ્ય એ છે કે તુલના ન કરે. તુલના
(“ભૂદાન'માંથી સાભાર ઉત) હિન્દી: દાદા ધર્માધિકારી નહિ થાય તે પ્રતિયોગિતા તથા ચઢા-ઉપરી પણ નહિ થાય.
અનુવાદક: પરમાનંદ
સમય