________________
२४०
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-'૧
દરમિયાન સંધમાં જે કાર્યશકિત હતી તેમાં તેમના જવાથી “ આ સંયુક્ત જૈન વિદ્યાથી"ગૃહના પાયામાં જૈનેની “અમુક મતા આવી છે એમ મારે કબુલ કરવું જ રહ્યું. જાહેર એકતાની ભાવના રહેલી છે. આજે એ એકતાની ભાવના વધારે
સંસ્થાઓને તેના પ્રાણસમી વ્યકિતઓની જ્યારે બેટ પડે છે ત્યારે ને વધારે ખીલતી ચાલી છે. પહેલાં જુદા જુદા ફિરકાના - તે બેટનાં પરિણામો તેને લાંબા સમય સુધી ભોગવવાં જ પડે છે. ભાઈઓ. કદિ કદિ એકઠા મળતા હતા, પણ અંદરથી જુદાઈને
આ “આજે શ્રીમન્નાઇને આપણા મનમાં જે ખ્યાલ છે તે ભાવ અનુભવતા હતા. આજે લગભગ આવા કશા ભેદભાવ ખ્યાલના માપે માપતાં મણિભાઈને શ્રીમાન કે ધનવાન આપણે ' સિવાય આપણે બધા મળતા હળતા અને મહાવીર જયન્તી કહી ન શકીએ, એમ છતાં મણિભાઈનું દિલ દિલાવર હતું અને સંચિત જેવા પ્રસંગો સાથે મળીને, ઊજવતા થયા છીએ. થતા જતા ધનનું સામાજિક કાર્યો અથે વિતરણ કરતા રહેવું. કોળબળ આપણને વધારે નજીક અને નજીક લાવી એ તેમને મન રમત જેવું હતું. કોઈ પણ પ્રવૃત્તિ અર્થે રહેલ છે. આમ છતાં આ દિશાએ હજ પ્રયત્ન થવાની જ્યારે પણ ફંડફાળાની તેઓ શરૂઆત કરતા ત્યારે
અને એકમેકની વધારે નજીક આવવાની જરૂર છે. કોઈ પહેલો ઘા-અને તે નાસુને નહિ-પિતાની જાત ઉપર દિગંબર હોય કે કોઈ શ્વેતાંબર હોય, કોઈ સ્થાનકવાસી મારતા અને પછી બીજે માગવા નીકળતા, હોય કે કઈ તેરાપંથી હોય–આપણે બધા ભગવાન અને તેમાં પણ સામેની વ્યક્તિ જ્યારે એમ કહે કે તમે મારી મહાવીર પ્રરૂપિત વાણી અને વિચારસરણીના વારસ પાસેથી જે રકમની અપેક્ષા રાખે છે તેટલી રકમ મારી આ છીએ, એક પિતાના સંતાન છીએ–આવો અભેદભાવે આપણે સંસ્થામાં તમે આપે ત્યારે મણિભાઈ કદિ પાછા પડતા નહિ. સ્વાભાવિક રીતે અનુભવતા થવું જોઈએ. આ રીતે વિચારતાં ‘તમે માગે છે તે રકમ તમે મારા નામે લખો અને હું માનું આજે જે ભિન્નભિન્ન ફિરકાનાં છાત્રાલયો છે તેનાં છું તે રકમ તમે મને આપે –આ તેમને હંમેશા જવાબ દ્વાર સર્વ જૈન ફિરકાઓના વિધાર્થીઓ માટે ખુલ્લો મુકાવાનીરહતે. સામાન્ય સ્થિતિ હોવા છતાં આવા પડકાર ઝીલનાર તત્કાળ એ અશકય હોય તે આ માટે અમુક પ્રમાણ નક વ્યક્તિ આપણને ભાગ્યે જ જોવા મળશે.
કરવાની–ખાસ જરૂર છે. આમ કરવાથી એકતાની ભાવનાને “મણિભાઈ એક રીતે વિચારીએ તે એક અતિ સામાન્ય વધારે બળ મળશે એમાં સંદેહ નથી. વ્યકિત હતા. તેમનામાં નહોતી કોઈ વિઠતા કે નહોતી અસા
“આજના આપણુ છાત્રાલયો મુંબઈમાં રહેવા ખાવાની અગધારણ ધનિક્તા. ચડતી પડતીના ભોગ બનેલા એક સામાન્ય વડ ભોગવતા વિદ્યાથી ઓને તેવી સગવડો આપે છે અને વ્યાપારી જેવી તેમની જીવનકારકિર્દિ હતી. એમ છતાં તેમનું
આ પણ એક ઘણી મોટી સેવા છે, પણ આથી વિશેષ તેમને
આ પણ દિલ સેનાનું હતું, તેમાં પારવિનાનું વાત્સલ્ય ભયુ” કશું આપવામાં આવતું નથી યા મળતું નથી, કેટલેક ઠેકાણે હતું, સમાજ સેવાની ઊંડી ધગશ હતી, તે માટે
ધાર્મિક શિક્ષણની સગવડ હોય છે, પણ તે ઉપરછલ્લી હોય અવિરત શ્રમ લેવાની તાકાત હતી. પ્રકૃતિથી તેઓ વિશાળ દિલના છે અને વિદ્યાર્થીઓને માથે લદાયેલી હોય છે. આપણું વિદ્યાહતા. તેમની શક્તિનો ઉપયોગ નાના ક્ષેત્રને વરેલા હતા, પણું. થીનું નવઘડતર થાય અને નવા સંસ્કારોનું તેમના ઉપર નાના ક્ષેત્રની ઉપાસના સાથે જોડાયેલી સંકુચિતતા તેમનામાં નહોતા. સીંચન થતું રહે એવા કોઈ પ્રબંધ કૈઈ ઠેકાણે નજરે પડતે. કિઈ નવા પ્રસ્થાન માટે તેઓ સદા તૈયાર રહેતા અને કદિ કદિ
નથી. આ રીતે આપણુ છાત્રાલયો અને કૅલેજની હોસ્ટેલમાં તે મારાથી બે ડગ આગળ જવાની તત્પરતા દાખવતા. આપણું બહુ ફરક દેખાતું નથી. સદા વહેતા વિશાળ સમાજમાં આવી વ્યકિત કદિ થઈ નથી કે
“આ પ્રસંગે એક વક્તાએ એમ જણાવ્યું કે જૈન વિદ્યાથશે નહિ એમ તો આપણાથી કેમ કહેવાયે? પણ જ્યાં સુધી
થીઓ માટે રહેવા ખાવા અંગેની હવે આપણે પૂરતી સગવડ કરી આપણને-આપણું આયુષ્યમર્યાદાને–લાગે વળગે છે ત્યાં સુધી
શક્યા છીએ એ આનંદ અને સંતેષને વિષય છે; અન્ય કશી પણ અત્યુક્તિના આક્ષેપ સિવાય આપણે કહી શકીએ કે
વક્તાએ એમ પણ જણાવ્યું કે આપણા વિદ્યાર્થીઓ માટે આપણે આપણા માટે બીજા મણિભાઈ કદિ દેખાવાના નથી.
પૂરતી સગવડ કરી શક્યા છીએ એ વિચાર બરાબર નથી. હજુ - “કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિની સ્મૃતિને કાયમ રાખવાના
તેમના માટે ઘણી સગવડ ઊભી થવાની જરૂર છે. આ હેતુથી તેની પ્રતિમાનું નિર્માણ કરીને તે પ્રતિમાને યોગ્ય સ્થાને બન્ને વક્તાઓના કથનમાં સત્યાંશ રહેલ છે. આપ જાણે છે કે પ્રતિષ્ઠિત કરવાની આપણે ત્યાં પરંપરા પ્રવર્તમાન છે. એ પરંપરાને મુંબઈ પ્રદેશનું વિભાજન થયા પહેલાં સૌરાષ્ટ્ર ગુજરાત બાજુના અનુસરીને આપણું સર્વના સ્નેહના તેમ જ આદરના પાત્ર જે ઢગલાબંધ વિધાથીએ મુંબઈ ભણવા આવતા હતા તે સ્વ. મણિભાઈની પ્રતિમાની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
પ્રવાહ વિભાજન બાદ હવે લગભગ બંધ થયો છે. મુંબઇનાં તે પ્રતિમાનું દર્શન આપણું ચિત્તમાં મણિભાઈની સ્મૃતિને સદા છાત્રાલયોમાં મોટા ભાગે સ્થાનિક વિદ્યાર્થીઓને દાખલ કરવામાં જીવતી રાખે અને તેમના સેવાયોગને અપનાવવાનું આપણને આવતા નથી. પરિણામે જૈન વિદ્યાર્થીઓ માટે પૂરતી બળ અને પ્રેરણા આપતું રહે એવી મારી પ્રાર્થના છે.
વ્યવસ્થા હોવાને ભ્રમ પેદા થયેલ છે. બીજી બાજુએ મુંબઈ સ્વ. મણિભાઈને આ રીતે અંજલિ આપતાં તેમના પુત્ર
તળમાં રહેતા વિદ્યાથીઓ રહેવા વગેરેની મકાનોની તંગીને રમણિકભાઈને અહીં ભારે ઉલ્લેખ કરવો જ જોઈએ. તેમનામાં
અંગે એટલી બધી ભીંસ અનુભવે છે કે તેમના માટે પ્રબંધ મણિ બાઈ જેટલો વેગ કે સેવાની ધુન કદાચ નહિ હોય, પણ કરવાની અને તે અંગે છાત્રાલયો ઉમેરવાની જરૂર ઊભી થઈ છે. મણિભાઈની ઉદારતા તે તેમનામાં છે જ. તદુપરાંત પિતાએ | મુંબઈમાં વસતા જૈન વિદ્યાથીઓની આ અગવડને આપણે વારસામાં આપેલ બે--સંસ્થા સંયુકત જૈન વિદ્યાથીગૃહ અને હવે ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. મુંબઈ જૈન યુવક સંધ-સાથે ગાઢ સંબંધ તેમણે જાળવી “બીજુ કૅલેજમાં ભણતી જૈન વિદ્યાર્થિનીઓ માટે કચ્છી રાખે છે. પિતાના અવસાન બાદ આજ સુધી સંયુક્ત જૈન જૈન સમાજે અમુક થેડી સગવડ કરી છે. એ સિવાય મુંબઈમાં વિઘાથીગૃહના મંત્રીની જવાબદારી પૂરી નિષ્ઠાથી તેઓ સંભાળી બીજી કોઈ સગવડ છે જ નહિ. મહાવીર જૈન વિદ્યાલયે કેટલાંક રહ્યા છે અને મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહી ઉ૫ર તેઓ વર્ષો પહેલાં કન્યા છાત્રાલયઊભું કરવા માટે એક કંડ શરૂ આજ સુધી ચાલુ રહ્યા છે.
કરેલું અને તેમાં લાખ સવા લાખ એકઠા થયેલા, પણ હજ