________________
આ 3 મિનીટ
તા. ૧૬-૪-૬૧
પ્રમું છું જીવન
૨૩૯
વાતાવરણમાં શ્રી મણિભાઈ મુંબઈથી અમદાવાદ આવ્યા અને જણાવીને આવી તક આપવા બદલ તેમણે સંયુકત જૈન વિદ્યાથીગૃહના તેમણે અમને પ્રેરણા આપી. ફળસ્વરૂપે આશરે બે હજાર જૈન સંચાલકોને આભાર માન્ય હતે. યુવકોએ અમદાવાદ ખાતે શ્રી પરમાનંદેભાઈ સાથે સમૂહભેજન
ત્યાર બાદ પુષ્પહાર અર્પણથી સાહુ શ્રેયાંસપ્રસાદનું તેમ જ કર્યું અને એ રીતે તેમણે રૂઢિચુસ્તના સંઘબહિષ્કારના ઠરાવને
પ્રસ્તુત પ્રતિમાના શિલ્પી શ્રી વાઘનું બહુમાન કરવામાં આવ્યું નિષ્ફળ બનાવ્યું. ત્યાર પછી સ્વ. મણિભાઈ સાથે મારો સંબંધ વધતે ચાલ્યો જે તેમના અવસાન સુધી એકસરખે ટકી રહ્યા.”
અને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રમુખસ્થાનેથી . શ્રી લીલાવતીબહેન દેવીદાસે સ્વ. મણિભાઈને અંજલિ
બોલતાં જણાવ્યું કે - આપતાં જણાવ્યુ કે “મણિભાઈ એક એવી વ્યક્તિ હતા કે
આજના પ્રસંગે આપણા સર્વના મિત્ર, સાથી અને તેમને કદિ થાક સ્પર્શ નહિ, ઘડપણ સ્પર્શતું નહિ, માંદગી
માર્ગદર્શક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જ પ્રમુખસ્થાન શોભાપણ તેમને પકડી રાખી શકતી નહોતી. મુંબઈ જૈન યુવક સંઘના
વવું જોઈતું હતું, પણ તેમના પિતાશ્રીની ગંભીર માંદગીના કારણે તેઓ પ્રાણુ હતા. અમે આજે મુંબઈ જૈન યુવક સંધ ચલાવીએ
તેઓ અહીં ઉપસ્થિત થઈ શકયા નથી અને તેમની જવાબદારી
મારે સ્વીકારવી પડી છે. આ રીતે તેમની ગેરહાજરી મને ' છીએ પણ ડગલે ને પગલે તેમની ખામી અનુભવીએ છીએ.”
ખરેખર ખૂબ સાલે છે. ત્યાર બાદ સભાના પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી મણિભાઇની આરસપ્રતિમાનું અનાવરણ કરવાની સાહુ શ્રી
“ અહીં હાજર રહેલાં ભાઈબહેને સામે નજર ફેરવું છું ! શ્રેયાંસપ્રસાદજીને વિનંતિ કરતાં પોતે જે સ્થળે બેઠા હતા
તે મને માલુમ પડે છે કે આમાંનાં ઘણાં ખરાં મણિભાઈને જાતે એ જ સ્થળ ઉપરથી દારી ખેચીને આરસપતિમાને તેમણે ખી: પ્રત્યક્ષ એળખતાં હતાં. અહીં જે વક્તાએ બોલ્યા તેમાંથી દરેક
મૂકી અને ત્યાર બાદ જણાવ્યું કે “આ અનાવરણવિધિ કરવામાં મણિભાઈના નિકટ પરિચયમાં આવ્યા હતા અને તેથી દરેકના . હું કોઈ ઉપકાર કરતું નથી. ઉલ્ટે આવી આપણુંમાંની જ ઉદ્દગારમાં અંગત સંવેદનને રણકો હતો. આઠ આઠ વર્ષના. " એક વિશિષ્ટ વ્યક્તિનું આ રીતે બહુમાન કરતાં હું એક
ગાળે પણ મણિભાઈ નથી એ હકીક્ત આપણુ બધામાંથી આ પ્રકારની કૃતાર્થતા અનુભવું છું. સ્વ. મણિભાઈને એક યા કઈ વિસયું નથી એવો આજે આ નિમિત્તે એકઠા થતાં
બીજા પ્રસંગે મળવાનું બન્યું હશે, પણ તેમના કેઈ નિકટ આપણુ સર્વને અનુભવ થાય છે. આ રીતે આજનું સંમેલન- પરિચયમાં હું આવ્યું નહોતું. આજે તેમના સમાગમમાં આવાં સંમેલને સાધારણ રીતે હોય છે એ પ્રમાણે-લેશમાત્ર
સારી પેઠે આવેલા એવા મિત્રો પાસેથી જ્યારે ઓપચારિક બન્યું નથી. ઉલટું સોના દિલમાં રહેલી મણિભાઈ ' ' * તેમની ગુણકથા સાંભળું છું ત્યારે મારું દિલ સ્વ. મણિભાઈ અંગેની જીવન્ત લાગણી વ્યકત કરવા માટે આ સમારંભ વિષે સવિશેષ આદરપ્રભુત બને છે. વળી સ્વ. વાડીલાલ મોતીલાલ
નિમિત્તરૂપ બન્યો છે. આ જાણે કે એક કુટુંબને મેળે મળ્યા શાહ જેવી વિચારપ્રખર વ્યક્તિને સમાજને ખૂબ લાભ મળે, હોય અને વિગત સ્વજનને આપણે આ રીતે અન્તરની અંજલિ એ હેતુથી તેમને ભાગીદાર બનાવ્યા એ પણ મણિભાઈ અંગે
આપી રહ્યા હોઈએ એવી અનુભૂતિમાંથી આપણે અત્યારે નાનીસુની વાત નથી. વળી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યમાં પસાર થઈ રહ્યા છીએ. તેમણે પરમાનંદભાઈને જે બળ આપ્યું છે તે પણ ખરેખર “આ સંયુક્ત જૈન વિદ્યાથીંગ્રહની ઈ. સ. ૧૯૧૭માં નોંધપાત્ર છે. તેમણે જૈનેની એકતાના મુદ્દાને લક્ષમાં સ્થાપના કરવામાં આવેલી તેને લગતા મેળાવડામાં હાજર * રાખીને આ વિદ્યાર્થીગૃહની સ્થાપના કરી તે એકતાના રહેવાનું મને સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ પ્રસંગે મેં મણિભાઈને ' વિચારને આજના વખતમાં બને તેટલો વેગ આપવાની ખાસ સૌથી પહેલા જોયા હશે એમ હું ધારું છું. ત્યાર પછી અમે એકજરૂર છે, અને તે માટે આપણું છાત્રાલયે જે એક યા અન્ય એકને અવારનવાર મળતા રહ્યા હોઈશું, પણ ૧૯૨૮ની સાલમાં ,
ફિરકાના વિદ્યાર્થીઓને વસાવે છે તેનાં દ્વાર જૈન સમાજના મુંબઈ જૈન યુવક સંધની સ્થાપના થઈ ત્યારથી અમે સહકાર્ય| સર્વ ફિરકાઓ માટે ખુલ્લો મુકાવા જોઈએ અને બીજી પણ અનેક કર્તાના સંબંધે જોડાયા. ત્યારથી તે તેમના જીવનના અંત સુધી , પ્રવૃત્તિઓ હવે આપણે બધાંએ સાથે મળીને કરવી જોઈએ.” આમ અમારે સંબંધ એકસરખે ગાઢ રહ્યા. અમારા મુંબઈ જૈન યુ ક
સંધને વિચાર કરું છું તે મને એમ લાગે છે કે અમે એકમેકના પૂરક હતા. સંઘને નવો ઘાટ આપવામાં વિચારના ક્ષેત્રે મેં કંઈક ભાગ ભજ તે કાર્યના ક્ષેત્રે તેમણે બળવાન ભાગ ભજવ્યું. તેઓ પોતે તો શક્તિશાળી કાર્યકર્તા હતા જ, પણ. સાથે સાથે મારા જેવા અનેકને ધકકો મારવાનું કામ પણ તેઓ કરતા જ રહેતા. કોઈ પણ કામને, વિચાર કર્યો એટલે એ વિચારને
અમલ ન થાય ત્યાં સુધી મણિભાઈ પિતે નિરાંતે સુવે નહિ કે અમને નિરાંતે સુવા ન દે. મણિભાઈના
પરલોકગમન બાદ સંધની પ્રવૃત્તિઓ મુનિ જિનવિજયજી પ્રવચન કરી રહ્યા છે. આ
પૂર્વવત ચાલી રહી છે, પણ તેમની હયાતી
અને
યુવક સ ધન
જે બળ આ
પાત્ર છે. તે
ન
.
છે