SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૧ પ્રબુદ્ધ જીવત પોતે ચૈતન્યરૂપ અને એ બધી જડ, એ જડ-ચેતનના મેળ શી કવિશ્રી રાજેન્દ્ર શાહની ચિન્તનમાધુરી રીતે ? માટે ચેતન થને એ જડના ધનમાં શા માટે પડે છે? આમ જડ-ચેતનરૂપ અનેક વસ્તુઓનુ અસ્તિત્વ માનનાર દાર્શનિકા પણ આત્મ-અનાત્મ વિવેક કરાવી જ શકે છે. આથી નિ:સશયપણે એમ કહી શકાય કે ભારતીય પ્રત્યેક દર્શનના દાવા કે આ તત્ત્વજ્ઞાનથી મોક્ષ થાય છે—એ સાચા જ છે. મેાક્ષનાં કારણે હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. કે જ્ઞાન, ક્રિયા, ભક્તિ કે જ્ઞાન–ક્રિયા એ મેાક્ષનુ કારણ છે? આમાં પણ ઉપર ઉપરથી વિચારતાં વિરાધ જણાય છે, પણ સક્ષ્મ રીતે વિચારીએ તા વિરાધ જેવું કશું જ નથી રહેતુ. અહીં એક વાત આપણે સ પ્રથમ જાણી લઈએ કે યેાગદર્શનની વૃત્તિઓના નાશની વાતને તે બધા દશનાએ કે પક્ષાએ સ્વીકારી જ છે અને પછી જ્ઞાન આદિને કારણ તરીકે સ્વીકાર્યુ છે. એટલે કે જ્ઞાનવાદીઓને મતે જ્ઞાન એ કારણ ખરું, પણ એ જ્ઞાનના મૂળમાં રાગદ્વેષની વૃત્તિથી રહિત થયેલા આત્મા હાય તા જ તેનું જ્ઞાન મેાક્ષનુ કારણુ બને છે. એજ પ્રકારે ક્રિયા એટલે આચરણને મેાક્ષનુ કાણુ માનનારને મતે પણ આચરણ જ્યાં સુધી અજ્ઞાનમૂલક હૈાય ત્યાં સુધી મેક્ષપ્રાપ્તિ થતી નથી. આથી એમ કહી શકાય કે આમાં પણ વિશુદ્ધજ્ઞાનપૂર્વક ક્રિયા હાય ત્યારે જ મેાક્ષ થાય છે. ભકિતને કારણ માનનારને મતે પણ છેવટે તે આરાધ્ય સાથેના તાદાત્મ્યને અનુભવ એ જ પરાભકિત છે તે તેમાં પણ જ્ઞાન અને ભકિત એવાં નામ જુદાં છે, પણ વસ્તુસ્થિતિમાં ભેદ નથી. અને જ્ઞાનક્રિયા અનેતે કારણ માનનાર ઉપયુ ત જ્ઞાનવાદી કે ક્રિયાવાદીની જ અન્તર્હુિત વાતને જ સ્પષ્ટ કરીને કહે છે. આ ઉપરથી જણાશે કે શબ્દભેદો છતાં આ બધાં મેક્ષનાં કારણામાં તાત્ત્વિક વાત તા એક જ છે અને તે એ કે આત્માની વિશુદ્ધિ કલેશરહિતતા એ જો ભૂમિકામાં હોય તે તેને જ્ઞાન કહેા કે આચરણુ કહે! કે બન્ને કહે-એમાં કાંઇ ભેદ નથી રહેતા. આ પ્રમાણે આપણે જોયુ કે ભારતીય દ'નાના અંતિમ ધ્યેય મેક્ષ વિષે અને તેના અંતિમ સાધન વિષે તે દાનિકમાં તાત્ત્વિક મંતવ્યભેદ નથી, શબ્દતઃ ભેદ છે. પણ તેના તાત્પ ના વિચાર કરીએ છીએ ત્યારે એ ભેદ ગળી જઈ સર્વનું એકમત્ય તરી આવે છે. આમ અંતમાં એકતા છતાં આપણા સાધનાકાળમાં જીવન વ્યવહારમાં જે ભેદા દેખાય છે એટલે કે આપણું' ચાલુ જીવન જે છે તેમાં જે ભેદ દેખાય છે તે વિષે દાને શું કહેવાનું છે તેના વિચાર કરીએ અને એ વિચાર એટલે જ દર્શન અને જીવનના સબંધને ખુલાસા છે, અપૂણ દલસુખ માલવણિયા કવન જીવતાં (મદાકાન્તા) કાવ્યા સ્ફૂરે કંઇક ઉરમાં જે મટ્ટુ શબ્દમાં ત્યાં આવી છાનુ' 'કલમ ઝૂંટવે બાળ : મસ્તીથી મારૂં; તે બીજું કાગળ' અધલખ્યા કાવ્યને ઝૂંટવી લૈ ચૂરેચૂરા ધીમહિ કરે. વિધ્ધ હૈયા સરીખાં, પાછી લેતી કલમ કરમાં ત્યાં લીલા એ જ ચાલે, કાઇ રીતે નહિ 'ઇ શકું કાવ્યને શબ્દદેહ. હું તેા કાવ્યે લખી ન શકતી દુ:ખ તેનુ, પરંતુ ભૂલું એ સૈા જયહિ કવન આ જીવતાં માણુ ત્યાં તે. ૨-૮-૬૦ * ગીતા પરીખ (ગતાંકથી ચાલુ) જે જ્ઞાન પામવું છે તેમાં કોઇ પણ સૈાથી વધુ વિઘ્નરૂપ થતુ હાય તે તે છે માનવી પોતે જ—એના ‘અહમ્'. એટલે જ કવિ કહે છે : એકાન્ત માંહી મુજ હું' પદને અવ સાયુજ્ય શાન્ત લહુ વિશ્વ તણું પ્રગાઢ.' ૨૩૧ ૧૦૦૧ ( ‘સાગરતીરે’) કોઇ રે નાનું તે માટુ કાઇ ના સરખા સહુ વજત, કણુની તે અપરૂપ કાયમાં પૂરણ વિલસે અનંત. એકલા ખેલ તે સ્વર હુંકારનો એનાં દવલાં છે પાન, સાત રે સ્વરના જ્યાં મેળ સાંપડે પ્રગટે અલૌકિક ગાન.’ (‘જુહાર') આ અહમના અચલ દૂર થતાં આત્મા-પરમાત્માનું અતર કેમ સહાય ? હવે તે એ પરમશક્તિ શિવને આવાહન આપવું જ રહ્યું— આ ઝ ંખતા હાર્દ મહીં વિમુક્ત જ્વાલામુખીના ધ્રુવ શ ભ રા ય, જયું ‘હું'નું અચલ, ભસ્મપૂત કતે હવે હે શિવ! આવ, આવ, હલાહલેાના લ લૂંટ, પાત્રમાં ભરી સુધા દે ફરી મીટ માત્રમાં’ (‘ ભરી સુધા દે’) આ ‘હું' છેડનારને ખીજા પરિગ્રહના તે કેવા લાભ હાય? એ તે ઘરની માયા માટે પણ નિર્લેપ છે. આમ તે જુઓ, કેવી સરળતાથી આ સત્ય કવિ આલેખે છે? ધરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા; પછવાડે અડવા થનારને ભરખે ધર કેરી શૂન્યતા.’ (‘એકલ’) અને અપરિગ્રહને કેવો મંત્ર!— સર્વને પામવા સ ખેડવુ': અવળી રીત ! ? (‘મારું' છે અન્ન') —જાણે કે ઇશાવાસ્ય ઉપનિષદ આખુ એક લીટીમાં નીચાવી દીધું! માઘ માસના વાયુને પેાતાનુ એકકેએક પણ અપી દેતા શીમળાના પ્રતીકમાં પણ કવિ આ જ ભાવ આપે છે. એ શીમળાનું સર્વ સમર્પણું જ એમને કાંટે કાંટે ફૂલ રતૂમડાં ફરતાં શાં અસંખ્યું!’-કહેવા પ્રેરે છે. ( એક જ લીટીમાં કવિ શીમળાનુ ઉલ્લાસમય ચિત્ર કેવી સિસ્કૃતથી દેરી દે છે! શ્રી સુરેશ ધ્યાયેં સાચું કહ્યું છે કે રાજેન્દ્ર શાહની કલમ સહેલાઇથી પીછી ખની જાય છે. ) અપરિગ્રહનું ત-વજ્ઞાન । એમણે વારંવાર વિધવિધ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy