________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૬
પ્રકીર્ણ નોંધ રિવર્તન વિફાત: એક આલેચના
પણ જે સાપેક્ષ હોય તે અશાશ્વત અંગે તે કહેવું જ શું ? તા. ૨૬-૨-૧૧ નાં “જૈન ભારતીમાં પરિવર્તનકા પૂર્વકાળમાં એવી વ્યવસ્થા સૂચવવામાં આવી હતી કે અમુક દિશાસકેત' એ મથાળાને મુનિશ્રી નથમલજીને લખેલો એક લેખ દશ રાજધાનીઓમાં જૈન મુનિએ વારંવાર ન જવું. આજે એ પ્રગટ થયો છે, તેમાં મૂળ ધર્મતત્વ અને મૂળ આચાર નિયમોને રાજધાની એ બધી નહિ તે કેટલીક રાજધાની જ રહી નથી. તેથી પિષક એવાં વિધાનો અને વિધિનિષેધની મર્યાદાઓ કાળ–સાપેક્ષ આ મર્યાદા આજના વખત માટે ઈતિહાસસૂચક જ હોઈ શકે છે એ વિચારને આગળ ધરવામાં આવ્યું છે. આજે જે મર્યાદા છે, વિધાનસીક નહિ. આને શાશ્વતિક રૂપ આપીને આપણે પાલનોગ્ય યા આદરોગ્ય લેખાય છે તે દેશકાળની પરિસ્થિતિ આગમવાણીને જટિલ જ બનાવવાના, સરળ નહિ. સર્વ જૈન - બદલાતાં પાલનોગ્ય યા આદરોગ્ય ન પણ રહે અને આજે પરંપરામાં જિનવાણીને અપેક્ષાની દૃષ્ટિથી માન્ય કરવામાં
જે મર્યાદાઓનું અસ્તિત્વ અથવા મહત્ત્વ ન હોય તેવી મર્યાદાઓ આવેલ છે. પરિવર્તનનું મૂળ જ એ છે. દા. ત. એ સમયમાં આવતી કાલે અસ્તિત્વમાં આવે ત્યાં નવું મહત્ત્વ ધારણ કરે, મુનિ અધિકાંશત: સ્મશાન, શૂન્ય ઘર અથવા તે વૃક્ષમૂલ એટલે 'કે, આવી પરિવર્તનશીલ મર્યાદાઓને મૂળ ધર્મ કે આચાર- વગેરે સ્થાનમાં રહેતા હતા. એ ઉપરથી વિધાન કરવામાં નિયમના સ્થાને મૂકી ન શકાય–આ તે લેખન પ્રતિપાદં વિષય છે. આવ્યું કે મુનિ એવા ઘરમાં વાસ ન કરે કે જેને કમાડ હોય. આ વિચારણને વિશદ કરતાં મુનિશ્રી પોતાના લેખમાં જણાવે છે આજની સ્થિતિ ભિન્ન છે. વર્તમાનની અપેક્ષાએ કમાડવાળુ કે “પ્રસ્તુત મર્યાદાઓ જે મૈલિક ધર્મરૂપ હોત તો તેના સ્વરૂપમાં- ઘર વર્જિત લેખાતું નથી.” આજે જૈન શ્વે. મૂ. સંપ્રદાયમાં તેની ઉપયોગીતામાં પરિવર્તન થાત જ નહિ. પણ દેશકાળના, તથા સ્થાનકવાસી સંપ્રદાયમાં સંવત્સરીપર્વ ઘણુંખરું જુદી પરિવતન સાથે તેની ઉપયોગીતા પણ પરિવર્તિત બનતી જુદી તિથિએ ઊજવવામાં આવે છે. આ બાબત અંગે રહી છે. એટલા માટે સમય સમય ઉપર ધર્માચાર્યો તેમાં મુનશી કહે છે કે “ આગળના વખતમાં સંવત્સરી વગેરે ફેરફાર કરતા રહ્યા છે.” આમ જણાવીને તેરાપંથ પવી જેન જયોતિષ પદ્ધતિ અનુસાર નક્કી કરવામાં આવતા હતા. સંપ્રદાયના નિર્માતા ભિક્ષુસ્વામીએ ફરમાવેલી અમુક મર્યાદામાં પણ આજે એ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ છે અને તેથી થતી સમયાન્તરે થયેલા જયાચાર્યે કરેલા ફેરફારને મુનિશ્રી ઉલ્લેખ
યા. છે રેવા દરકારતે મતિથી ઉલ્લેખ હોય કે પાંચમની હાય-આ પ્રશ્ન ઉપર આજે અનેક સ્થળોએ કરે છે અને ચર્ચાને આગળ ચલાવતાં જણાવે છે કે “અહીં
જે વિગ્રહ પેદા થાય છે તે સર્વથા અર્થશૂન્ય છે. આ તે મૂળને સહજપણે. પ્રશ્ન ઊભો થાય છે કે આપણા પૂર્વજોએ પ્રરૂપેલી છોડીને શાખાને વળગવા જેવું ગણાય, અથવા તો ભેસ હજુ મર્યાદાઓને બદલી નાંખવી એ શું તેમની તરફ અસન્માનની ખરીદાઈને ઘેર આવી ન હોય અને તેનાં દુધ-મલાઈ કૅણ ભાવના વ્યક્ત કરવા બરાબર નથી ? તેમણે જે કાંઈ કર્યું હશે કેટલાં વાપરશે તે બાબત પતિ-પત્ની ઝઘડી પડે એના જેવું તે બધુ પૂરું સમજી વિચારીને નહિ કર્યું હોય ? શું તેઓ આપ- કાંઈક કહેવાય...આવાં સેંકડે ઉદાહરણો છે કે જે દ્વારા દેશણાથી વધારે બુદ્ધિમાન નહોતા ?
કાળના પરિવર્તન સાથે બીજુ કેટલુંયે ફેરફાર પામ્યાનું આપણા પ્રથમ તે પૂર્વાચાર્યો આપણાથી વધારે કે ઓછા બુદ્ધિ
ધ્યાન ઉપર આવે છે. આગમમાં અનેક સ્થાને આપણને
પરસ્પરવિરોધ જેવું લાગે છે. વાસ્તવમાં આવા કોઈ , માન હતા એ પરિભાષામાં હું આ બાબતનો વિચાર:કરતા નથી,
પરસ્પરવિરોધ જેવું છે જ નહિ. આપણે તેને ઈતિહાસની અને એ પણ કાંઈ આવશ્યક નથી કે પૂર્વજ આચાર્ય તેમની
દૃષ્ટિથી જોતા નથી. આને લીધે કેટલીક બાબતે આપણને પરસ્પરપાછળના આચાર્યો કરતાં અધિક બુદ્ધિમાન હોય. .
વિરોધી લાગે છે. આગમિક વિધાનોની જે સ્થિતિ છે તે જ સ્થિતિ - “બીજી વાતઃ એમણે જે કર્યું તે પૂરું સમજી વિચારીને પારંપરિક વિધાનની છે. તેમાં પણ એવું પરિવર્તન થતું રહ્યું છે. કર્યું હતું એ બરાબર છે, પણ એમ વિચારવાને દૃષ્ટિકોણ
આગમિક વિધાનોમાં આપણે ફેરફાર કરતા નથી, પણ તેમાં રહેલી કરતી જતી પરિસ્થિતિના ખ્યાલથી સર્વથા, અસ્કૃષ્ટ રહી અપેક્ષાદષ્ટિને સ્પષ્ટ કરીને કાર્યપ્રણાલીમાં આપણે પરિવર્તન શકતા નથી. એમણે પોતાની પરિસ્થિતિના આલોકમાં જે કાંઈ : કરીએ છીએ અને પારંપરિક વિધાનોમાં તે ફેરફાર કરવાનો જોયું તેનું ઉપયોગીપણું તે વખતે માટે આપણે અવશ્ય અધિકાર આચાર્યોને હોય જ છે, તેથી તેઓ તેમાં સીધો ફેરફાર સ્વીકારીએ, કિન્તુ એનાથી ભિન્ન પરિસ્થિતિ માટે પણ તે એટલું કરે જ છે. “આચારજકી બાંધી મરદા આચારજ ૨ હાથ છે.' ઉપયોગી રહે છે એમ માનવું ખબર નથી.
(આચાર્યની બાંધેલી મર્યાદા આચાર્યના હાથમાં છે.) આચાર્ય ભિક્ષએ “ત્રીજી વાત : પૂર્વજોએ બનાવેલી મર્યાદાઓને બદલવી આ વાકયમાં અનન્ત સત્યને વણી નાખ્યું છે. રૂઢિવાદિતા અને એ એમનું સન્માન છે અને ન બદલવી એ એમનું સન્માન આગ્રહ માટે એમણે કઈ ભાગ ખુલ્લે રાખ્યો નથી અને સત્ય છે-આ વિચાર પણ એકાંતપણે સત્ય નથી. વળી એમણે જે સામયિક શોધ માટે કઈ દ્વારા તેમણે બંધ કર્યું નથી.” મર્યાદા દર્શાવી હોય તેને શાશ્વતનું રૂપ આપીને આપણે તેમનું ત્યાર બાદ મુનિશ્રી બીજે એક પ્રશ્ન રજૂ કરે છે, કે સમાન વધારી શકતા નથી કે તેમના વિચારને વધારે પ્રકાશ- ' “મર્યાદાઓમાં જે વારંવાર પરિવર્તન થયા કરે તો સાધારણ દાયી બનાવી શકતા નથી.”
વ્યક્તિઓની શ્રદ્ધા કેવી રીતે જામે?” અને તેને પોતે જ જવાબ આમ જણાવીને ભગવાન મહાવીરે ફરમાવેલી અમુક મર્યા- આપે છે કે “પણું આ સામે એ પણ આવશ્યક નથી કે શ્રદ્ધા દામાં પરિવર્તિત દેશકાળને ખ્યાલ રાખીને આચાર્ય ભિક્ષુએ જામેલી રાખવા માટે કોઈ પણ મર્યાદાને રૂઢ બનાવી દેવી, કરેલા ફેરફારને મુનિશ્રી ઉલ્લેખ કરે છે અને પ્રશ્ન કરે છે કે અથવા તે ઉપયોગીતા નષ્ટ થતાં તે મર્યાદાને ચાલુ રાખવી.” “આ ઉપરથી આપણે શું માનવું? ભગવાન મહાવીરની વાણીનું આ કોઈ મનસ્વી વિચારકની વિચારણા નથી પણ ઊંડા આચાર્ય ભિક્ષુએ આમ કરીને સન્માન કર્યું કહેવાય કે અસન્માન? શાસ્ત્રાધ્યયનની ભૂમિકા ઉપર રજૂ કરવામાં આવેલી એક ચિંતનશીલ આચાર્યશ્રોએ તો જણાવ્યું જ છે કે જિનવાણીને એક પણ જૈન મુનિની વિચારણા છે, અને એ માટે સવિશેષ અધિકાર
રપેક્ષ નથી, અપેક્ષાન્ય નથી. શાશ્વતનું નિરૂપણું છે. આ રીતે સંપ્રદાય–સ્વામીએ વિચાર કરવા માંડે અને
ગુલા
, તા પૂર્વાચાર્યો અ
બતને વિચાર:કરતા ન.