SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૧ પ્રબુદ્ધ જીવન એવી એ આમ રે નિરાળાં ને આમ વળી આપણે જ આપ-લેને અવસરિયે પાગલ રહીએ રે એકમેક ભેળાં, કેણ રે કહે પાછ? પિતાની જાતી ન ઓછી રે પ્રીત તે ય . આપણુ એકબીજાના સંગમાં રાજી રાજી” બીજાના સંગ મહીં ઘેલાં !” (“સંગમાં રાજી રાજી') (“યુવેરની વાડ') આવા સહજીવનનું માધુર્ય કવિને કેવી તૃષ્ણાહીન પરિ- આવા કવિને ‘વિજન અરણ્ય પણ પિતે એકાકી છે એવું તૃિપ્તિનું ગાન કરાવે છે! તે કેમ જ લાગે ? એ તે કેવી આંતર પ્રતીતિ સાથે એમાં કહે છે- “નાની, પ્રિયે ! કુટિર આપણી તેય એમાં એકાકી હું અહીં? નહિ.' આનંદ શો અમિત ગુજરત સદાય ! એકાકી તે પણે, સૌની પ્રાપ્તવ્ય કર્મ મહીં આપણુ લીન જેનાં મધ્યમાં વસવાં તો યે હૈયાને મેળ ના જ્યહીં. . આસ્વાદતાં ફલ કંઈ, રુચિ જેટલાં જ. ' મને તો કિંતુ લાખે છે રૂડા સાથ અતીતને જ્ઞાનગી અતીતને.' ' ઝાઝેરું તે જગતમાં દઈએ બિછાવી - ને આપણું વહનભારથી મુક્ત ભાવિ.” " (વિજન અરણ્ય). (આનંદ શો અમિત'), કવિ લાકડાના વ્યવસાયને લીધે જંગલોમાં સારું ઘૂમ્યા ગીતાનું નિષ્કામ કર્મ અને અપરિગ્રહનું તત્ત્વજ્ઞાન કેવી છે. આ શુષ્ક વ્યયસાયમાં સિંહની ત્રાડ ને સરકતા સર્પ વગેરે સરળ ઉકિત પામ્યું છે! પ્રિયા સાથેના આનંદમય સહજીવનમાં જંગલનું ભયાનક સ્વરૂપ દેખાડયા વગર કેમ રહે? પણ કવિને તે પણ સંચથી વધારે કંઈ જ પામવાને કે સંગ્રહિત કરવાને લોભ એ પણ પંખીનાં ગાન ને કોમળ હરણ જેવા જ પ્રિય લાગે છે. નથી. પિતાની પાસે વધેલું બધું જગતને અપી દઈને એ તે “આવનારાને કાજે ધારી ભયાવહ પરિગ્રહમુકત જીવન જ ગાળવા ઇચ્છે છે. સાચું તત્વજ્ઞાન માનવ કાળનું રૂપ જે ડારે, તેવું ય ઘોર કાનન વૃતિને સહજ એવા સંસારીજીવન અને માનવ-અભીપ્સાને પ્રેરક 'મને તો દાખવે સંધે બજે સાકાર સુંદર', એવા સંતજીવનના સૂરીલ સમન્વયમાં છે. શ્રી રાજેન્દ્ર શાહની આ રૌદ્રરમ્ય પ્રકૃતિમાં પણ સૌન્દર્યદર્શન કરનાર એને . કવિતામાં એ સુંદર અભિવ્યકિત સાધે છે. કેવી કાવ્યમય પ્રાસાદિકતાથી વર્ણવે છે !— વ્યકિતમાંથી સમષ્ટિમાં વ્યાપી રહેતો આ પ્રેમ એના ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ, ' ક્ષેત્રમાં પશુપાણીને પણ સમાવેશ કરે છે. જુઓ ને, સાંજને રેખાળી ગતિમાં કેવું સરે સૌન્દર્ય સપનું !' ટાણે ઘર ભણી જતું આ ખેડુદંપતી એનાં બળદે પ્રત્યેનું ઋણ –પાંચેય ઇન્દ્રિયને સ્પર્શે એવા સંન્દર્યદર્શનથી કવિ પણ ચૂકવ્યા વિના રહે છે?— મુગ્ધભાવે ગાઈ ઊઠે છે– ત્યાં આપણે ઘર ભણી વળિયે ઉમંગે “અહો કેવું અનાયાસ વાઇ રહી ઘૂઘરમાં પશુ કેરી મૈત્રી.. પંચ તત્ત્વ તણું મીઠું પામે છું સાહચર્ય આ ! જો એમણે ધરી ધુરા, પ્રિય ! આપણી તે " એકાકી હું? નહિ નહિ, તે એમનો શિર પરે તૃણભાર લીધે.” સર્વના સંગને આંહીં નિધિ છે રમણે ચડશે, (“આનદ શે અમિત !') ને તેમાં ખૂટતું તે, કવિનું સહજીવન માત્ર બે વ્યકિતનું સહજીવન નથી, પણ હૈયાના પ્રેમની ગાજી રે' છે આનંદ-ઘોષણા.” સચરાચરમાં પ્રેમ રેલી દેતું વિશ્વનું સહ-જીવન છે. એવા (‘વિજન અરણ્ય) , સહજીવનના સાથીને “ચલા પ્રિય’નું આવાહન કરીને કવિ કેવી એકાતિક દિન’માં પણ કવિ ‘પિંજરમાંથી વિમેચન ' પ્રણયાત્રા કરાવે છે ? પામીને સકલ વિશ્વમાં વહેતી અબાધિત પ્રીતિ’ ગાય છે. ચલે પ્રિય, પપદે પથ છે અનંત આવું સૈન્દર્યદર્શન કરનાર કવિ શિવતત્ત્વને કેમ ભૂલે ? આ વિશ્વલીલાને સહુ વૈભવ આનંદ : ગુજરાતી સાહિત્યના વિરલ વર્ણનકાવ્ય સમા શ્રાવણી મધ્યાહ્ન”માં ઝાકળ વસન જેમ ધરી નિશે કવિ ગામડાગામના સર્વકાળનાં આપણુ, ચલે સર્વદેશે.” મધ્યાહૂની અલસયેળ હતી પ્રશાન્ત, | ('ચલો પ્રિય) , ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ ઝાકળનાં ટીપાં જેમ આ દુનિયાને બધો ભાતિક આનંદ (કેવી અદ્ભુત ઉપમા !) આવા પ્રમાદભર્યા મધ્યાહને : ખેરવી દઈને કવિ એનાં પ્રિય પાત્રના દેશકાળથી પર પણ શિવમંદિરમાં શું પામે છે ? એવા “તેજને પ્રાંગણુ” લઈ જવા ઇચ્છે છે. કૈલાસના પુનિત દર્શન---ધન્ય પર્વ: આવા તેજને પ્રાંગણ જનાર દુનિયાનું પણ કેવુ એકત્વભર્યું ના સ્વપ્ન, જાગૃતિ, તુરીય નતે ય સર્વ દર્શન કરે છે! બાહ્ય દૃષ્ટિએ વિસંવાદી લાગતાં ત પણ . (“શ્રાવણી મધ્યાહૂને') અંદરથી તો સંવાદિતાને એકસૂત્રે જ પવાયેલાં છે એ જોઇને શ્રી રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં બીજી એક વિશેષતા છે : કવિ કેમ મૌન રાખે ? એ તે કહે જ છે એમને અંધકાર પ્રત્યે અનુરાગ. એ કહે છે કે “અંધકારમાંથી “યારાં છે. પાત્ર તોયે વિનિમય લહું શે આત્મની ચેતનાને ! હું કંઈક પામતે હોઉં એવું મને ધણી વાર લાગે છે.' વિષે સર્વત્ર સૌમાં અદીઠ, વહી રો તંતુ શે એકતાને P . “ હે અંધકારમાં અંધારની “શાંત આનંદની સેમ ('સંતુ શે એકતાને ”) મૂર્તિને કહે છે "
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy