________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧
કવિશ્રી રાજેન્દ્ર શાહની ચિન્તનમાધુરી ' ( શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી ભાષાના પ્રથમ પંકિતના એક કવિ છે. તેમના કથન-ચિન્તન પાછળ ધાર્મિકતાની આધ્યાત્મિકતાની–એક નક્કર ભૂમિકા રહેલી છે. પ્રસન્ન, શીલસંપન્ન તેમનું વ્યકિતત્વ છે. આવી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા કવિના ચિન્તનપ્રદેશને બહેન ગીતા પરીખે નીચે આપેલ લેખમાં પરિચય કરાવ્યા છે. કવિત્વ બને વચ્ચે સમાન ગુણ છે. વળી ભોઈ રાજેન્દ્ર શાહ સાથે બહેન ગીતાને કેટલાંક વર્ષથી નિકટ. પરિચય રહ્યો છે. કાવ્યના પ્રદેશમાં બહેન ગીતાને ભાઈ રાજેન્દ્ર તરફથી સારા પ્રમાણમાં પ્રેરણું તેમ જ માર્ગદર્શન મળેલ છે. આ રીતે બહેન ગીતા ભાઈ રાજેન્દ્ર શાહના આધ્યાત્મિક ચિન્તનવિહારને પરિચય કરાવવા માટે જરૂરી વૈોગ્યતા ધરાવે છે. આ લેખ અમદાવાદ ખાતે નીકળતા વાર્ષિક અંગના”ના ગત વર્ષના અંકમાંથી સાભાર ઉંધૃત કરવામાં આવે છે.-તંગો) : - “કવિતા લખવી એ મારે માટે સ્વાભાવિક ક્રિયા છે. હું શ્રી રાજેન્દ્ર શાહના ચિંતનના અર્ક સમું આ કાવ્ય એમને એ શા માટે લખું છું, એવા પ્રશ્નને કોઈ અર્થ નથી. જેમ પરિચય આપવા સમર્થ છે, અને એ પરિચયને અંતે કવિ ખાવું એ શરીરની પ્રાકૃતિક ક્રિયા છે, તેમ જ..હું કવિતા સૂત્રાત્મક ઉક્તિ કરે છે: લખું છું મારા આનંદ માટે'.
“જ રહુ વિલસી સહુ સંગ ને કવિ શ્રી રાજેન્દ્ર શાહને આકાશવાણીની મુલાકાતમાં કોઈએ
હું જ રહું અવશેષે.” (નિરુદ્દેશે) પૂછયું કે “તમે શા માટે કવિતા લખે છે?—એના જવાબમાં
આ મહત્ત્વની પંક્તિનું રસદર્શન કરાવતાં શ્રી નિરંજન ઉપરની વાતચીત ચાલતી હતી. કાવ્યરચના સમયની પિતાની
ભગત લખે છે: “કાચ એટલે વ્યક્તિત્વના વિલોપન દ્વારા મનઃસ્થિતિ સમજાવતાં એમણે વધુ સ્પષ્ટતા કરી.
વ્યક્તિત્વને વિકાસ, કવિ એની જાતને જગતમાં ખાઈ દે છે. . “પ્રત્યેક વ્યકિતમાં “હું વ્યકત થાઉં, “હું વ્યકત થાઉં એટલે એ સહ સંગ વિલસી રહે છે...કાવ્ય એટલે આત્મવિલોપન એવી સૂક્ષ્મ, અતિસુક્ષ્મ વાસના હોય છે. દરેકમાં એ જુદી જુદી અને આત્મસાક્ષાત્કાર. . રીતે આવિર્ભાવ પામે છે, વ્યક્ત થાય છે. કવિતા દ્વારા હું મને
આ સાથે ઈશાવાસ્યોપનિષદનું સુત્ર “ધૂળસ્ય પૂળનાય ' વ્યકત કરું છું અને તેમ કરીને આનંદને જ અનુભવું છું.” pળવાવસિષ્યા” યાદ આવ્યા વગર રહેતું નથી. કવિએ એને
અંતરમાંથી સહજ રીતે ઉદ્દભવ પામીને મુકતપણે વહેતી : આત્મસાત કરીને કેવી સહજ રીતે વ્યક્ત કર્યું છે? કાવ્યસરવાણીમાં જે અકૃત્રિમ આનંદ અનુભવાય છે તે અદ્ભુત કવિનું મન ગીતા અને ઉપનિષદનાં દૂધ પીને ઊર્યું હોય છે. યશપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિ જેવી મુદ્ર આકાંક્ષા સાચા હોય તેવું એમનું ચિંતન પ્રગાઢ છે. ગુરુ તરીકે શ્રી ઉપેન્દ્ર તથા કવિને વિકસવા દેતી નથી. એ તે લખે છે, કારણ કે એનાથી શ્રી ત્રિલોકચંદ્ર સૂરિ જેવા શ્રેયઃસાધકોને સ્વીકારનારના મનમાં લખ્યા વગર રહેવાતું નથી. અભિવ્યકિતને નિર્ભેળ આનંદ જ અધ્યાત્મના સંસ્કાર ઘોળાયા હોય જ ને? અભ્યાસમાં પણ એનું આકર્ષણ હેય છે.
એ તત્ત્વજ્ઞાન વિષય લઈને સ્નાતક થયા છે. એટલે રાજેન્દ્ર શ્રી રાજેન્દ્ર શાહની કવિપ્રતિભામાં આપણને આ અના
શાહના જીવનના મૂળમાં જ તત્ત્વજ્ઞાનનાં નીર સીંચાયાં છે. સક્તિનો સારો અનુભવ થાય છે. એમની “અનુભૂતિના ચિંતન
એમની જીવનદ્રષ્ટિમાં અધ્યાત્મનું સ્વાભાવિક ઊંડાણ છે, માંથી જન્મેલી કવિતા” તેમ જ “સ્વયં વિદ્યુતના ચમકારાની
આ ઊંડાણુ એમના રોજિંદા જીવનમાં પ્રસન્નતાને પરિમલ જેમ જ આંખને આંજી દેતી સન્મુખ આવી જતી કવિતા ” છીનું છાનું મહેકાવ્યા કરે છે. માર એમના સાથે કાવ્યગુરુન (ઉપરના વાર્તાલાપ દરમ્યાન એમના શબ્દ)-બેઉના ઉદ્ભવમાં
નાતે સંબંધ. આ સંબંધ દ્વારા મને એમની નિરહંકારિતા, ' એક પ્રકારની નિહિતા લાગે છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ મંગલમયતા ને વિનમ્રતાને સદાય અનુભવ થયા કર્યો છે. ' દવનિના પ્રથમ કાવ્યમાં જ આ ધ્વનિ ગુજતે સંભળાય છે. એમનું આ જીવનદર્શન એમના કાવ્યમાં વ્યકત ન થાય * નિરુદ્દેશે
એ કેમ બને? કોઈ પણ સહદય કવિનાં સાચાં કાવ્યો એટલે સંસારે મુજ મુગ્ધ બ્રમણ
એની જીવનદૃષ્ટિની આરસી. રાજેન્દ્ર શાહનાં કાવ્યે જરા પણ પાંશુ-મલિન વેશે......
આડંબર વગર એમના ઉરની ઊમિ અને ચિત્તના ચિંતનનું કવિને સ્વભાવ આ કાવ્યના ઉપાડ સાથે જ સુંદર અભિવ્યકિત
પ્રતિબિંબ લઈને આવે છે. . સાધે છે. એમનું સંસારભ્રમણ મુગ્ધ છતાં અનાસકત છે. એમનું મન
એમનાં ઉર્મિકાવ્યોમાં મુગ્ધ પ્રણયનું રસમય ગાન છે. શ્રી જગત જોઈને આનંદ પામે છે ને એ ગાય છે
ઉમાશંકર જોશીની આ ઉકિત એને સુંદર ન્યાય આપે છે : નેણુ તે ઘેલાં થાય નિહાળી
રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં પ્રણયની વિષમતા વિષમયતા, વૈકલ્ય, નિખિલના સહુ રંગ.'
વૈફલ્ય, એ કશાના સૂર નથી. છે પ્રણયની મુગ્ધ ચારુતા, સહજીવનની
રસભરતા, આત્મસંતર્પક સાયુજ્યસિદ્ધિનું આલેખન. સર્વત્ર પ્રેમપણ એ જોઈને એમને કોઈ પ્રાપ્તિની વાસના કે વાડાબંધીને આગ્રહ નથી જાણતા. એમને તે
કાવ્યોમાં શુચિતાની મુદ્રા છે. પ્રેમ એ જીવનના પરમ વિકાસમાં
ઉપકારક તત્ત્વ છે એવી કવિની કોઈક અસ્પષ્ટ ગૂઢ શ્રદ્ધા મન મારું લઈ જાય ત્યાં જાવું
એમાં કારણભૂત હોય, * પ્રેમને સન્નિવેશે.''
આમ રાજેન્દ્ર શાહને પ્રણયનુ પણ તાત્ત્વિક દર્શન છે. --જીવન અને જગત સર્વના સંચાલનમાં પ્રેમતત્વ કેટલું
પ્રેમને ધૂળ નહિ પણ સૂક્ષ્મ રીતે આલેખતાં કવિ “તેર તેર મહત્વનું છે એ કવિ આ એક જ પંકિતમાં કેવું સમજાવે છે?
મુનીયા: ”ને મંત્ર કે ગાઈ લે છેઃ પ્રેમ હોય તે પ્રસન્નતા હોય, ને એ પ્રજતા જ પરમાનંદ આપે
“લેવાને જાય ત્યાં જીવન ત્યારે કવિ ગાઈ ઉઠે—
આખુંય તે લવાય ! “એક આનંદના સાગરને જલ
દેવાને જાય, છોક્લ જાય સરી મુજ બેડી.”
- ભરિયું શું છલકાય ?