SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તે સપ્રદાયમેહ અને સત્યેાપાસના વચ્ચે ચાલી રહેલા વિરાધ તરફ ધ્યાન ખેચતા પ્રસ્તુત લેખમાં જણાવે છે કે “આજે સપ્રદાયના જેટલા માહ છે તેટલુ સચ્ચાઇનુ આકશું દેખાતુ નથી. સંપ્રદાયેાના હિતને માટે સચ્ચાઇને છુપાવવામાં આજે જેટલા રસ છે તેટલા રસ સચ્ચાઇ માટે સ ંપ્રદાયને સીમિત રાખવામાં નથી.” આ અત્યંત મહત્ત્વનું વિધાન છે. આટલી વિશાળ દ્રષ્ટિ સ ંપ્રદાયના અગ્રણી આચાર્યંને પ્રાપ્ત થાય અને તે પોતાના તેમ જ અન્યના સ ંપ્રદાયના ગુણુદોષને તટસ્થ ભાવે જોતા થાય અને પોતપોતાના સાંપ્રદાયિક આગ્રહોને સીમિત અનાવીને સચ્ચાઇના—સત્યનિષ્ઠાને—સવિશેષ આદર કરતા થાય તે આજના સાંપ્રદાયિક ધણા જોતજોતામાં નાબુદ થાય અને ‘અમારૂ એટલું જ, સાચું, અને સારૂં' એ ભાવના ઠેકાણે ‘સાચું અને સારૂ એ બધું અમારૂં'—આવી ઉદારતા જનમાનસમાં પ્રતિષ્ઠિત થાય. મુનિ નથમલજી તેરાપથી સ ંપ્રદાયના સાધુ છે અને તેરાપથી સ ંપ્રદાયની અહિંસાવિષચક્ર વિચારણામાં દાન દયાના વિચારને બહિષ્કૃત કરવામાં આવ્યા છે, આ હકીકત અત્યંત સુવિદિત છે. તેમને મારા પ્રશ્ન છેકે આ પણ અહિંસા' શબ્દની શું શબ્દ-પૂર્જા નથી ? અહિંસા એટલે હિંસા ન કરવી, કોઇ જીવનો પ્રાણાતિપાત ન કરવા, આ ઉપરથી કાઇની હિંસા થતી અટકાવવી, કાઇને બચાવવું, કોઇ ઉપર દયા કરવી, કોઇને તેની જરૂરી ચીજનું દાન કરવુ, ભુખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી પાવું, નવઆને વચ્ચેથી ઢાંકવાઆવા કાઇ કર્તવ્યધર્મ તેરાપંથીના મતે અહિંસાત્રતીને પ્રાપ્ત થતા નથી. જેને આપણે સમાજસેવા કહીએ છીએ તેવી સમાજસેવાના સર્વ પ્રકાશના ઇનકાર ઉપર જણાવી તેવી અહિંસાવિષયક વિચારણામાંથી ફલિત થાય છે. અહિંસા એટલે તેના કેવળ શબ્દાર્થ જ ગ્રહણ કરવાના, ભાવાય નહિ. પરિણામે પ્રેમ, કરુણા, અનુકંપા, દયા, દાન—જે એક સીક્કાની ખીજી બાજુ માફક ‘અહિંસા’ શબ્દના ભાવામાં અન્તગત થયેલી છે, જે અહિંસાની Contents છે—આવી વૃત્તિએથી યુકત એવી સક્રિય, વિધાયક અહિ’સા તેરાપથમાં રહેલી તાત્ત્વિક વિચારણાને માન્ય અનતી નથી. આ શું ‘અહિંસા' શબ્દની શખપૂજા નથી ? મુનિશ્રોને આ ખાખત ઊંડાણથી વિચારવા મારી વિનંતિ છે અને જો તેમને એમ લાગે કે તેમને સપ્રદાય એક વાત કહે છે અને સચ્ચાઇ ખીજી વાત સૂચવે છે તે તેમણે ઉપર સૂચવ્યુ છે તેમ સંપ્રદાયનો મોહ છોડીને સંચ્યાનું અવલખન લેવા તત્પર થવું ઢે—આવા તેમને મારે નમ્ર અનુરોધ છે.–પરમાનંદ આંતર્ સૃષ્ટિ (લા) હારનું વિશ્વ તે સાવ ઝાંખું થતું, આજ ખૂલી રહ્યું વિશ્વ માં ! તેજની ધારમાં ચંદ્રતુ બિમ્બ ઝંખા ‘માર્’ ‘ભાર’કહી. એકટ જે કર્યું, સૂનાં રશ્મિના જાય. આ લૂંટાય, પ્રભુ જીવ ન જાય; લહાય. ચાય. દાતા થાય, ન ચે થાય, એક લાખા મનુષ્યમાં પૂર્ણાહુતિ વીરચંદભાઈ ભણુતા હતા ત્યાં જ વિચાર કરી રાખ્યા હતા કે ઉત્તરાવસ્થામાં ધંધામાંથી નિવૃત્ત થઈને દેશસેવા કરવી; એ પ્રમાણે સ. ૧૯૮૯ની જન્માષ્ટમીને દિવસે (તા. ૯-૯-૧૯૩૩) પેાતે સમઢિયાળામાં ગ્રામસેવાના આરંભ કર્યો. આ કામ એવુ સરસ ચાલતું હતું કે ઠક્કરબાપા જે આખા ભારતમાં સતત ભ્રમણ કરતા તે ત્યાં આવીને લખી ગયા કે એક ગામડામાં સ્ત્રીઓની રાત્રિશાળા, મોટી ઉમરના ખેડૂતેાની રાત્રિશાળા, ખાદીકામ, હરિજનપ્રવૃત્તિ, વૈદ્યકીય મદદ, ગ્રામસુધારણા વગેરે કાર્ય ચાલતુ હાય એવુ અહીં જ પહેલી વાર જોયુ. દરબાર ગેાપાળદાસભાઈ તથા શ્રી ભક્તિલક્ષ્મીખહેન પણ સમઢિયાળા જોઇ ગયાં તે લખી ગયાં, કે ‘ઉદ્યોગશાળામાં કપાસ પીલવાથી માંડીને કાપડ તૈયાર કરવા સુધીની અધી ક્રિયાઓ અહીં શીખવાય છે ને કરાવાય છે, અને સુતરાઉ નહિ પણ ગરમ કાપડ પણ થાય છે.' વીરચંદભાઇની સાર્વજનિક હૅૉસ્પિટલમાં આજુબાજુનાં ૭૦-૮૦ ગામડાંની પ્રજાને આષયાચારના લાભ મળે છે. તા. ૧-૩૬૧ વળી જનતાની માનસિક ઉન્નતિ માટે પુસ્તકાલય-વાચનાલય તથા શાળા પણુ વીરચંદભાઇએ રાખી છે.' સેા સેા ગામ વચ્ચે એક જ વીરચંદભાઇ પાકે તે પાંચ વર્ષમાં જ ગામડાંના કાયાપલટા થઇ જાય. પણ વીચંદભાઈના જીવનની ‘રળિયામણી ઘડી' તે ગાંધીજી વીર ગતિ પામ્યા તેના અનુસધાનમાં આવી, અને વીરચંદભાગ્યે બાપુનું કારજ કર્યુ” એવું ખીજા કોઇએ કર્યુ જાણ્યું નથી. એ પ્રસંગે પેાતે કુટુંબ પાસેથી દસ લાખ અને મિત્રમંડળ આગળથી પાંચ લાખ લઈને સંરવાળે પદર લાખ રૂપિયાનું દાન કર્યું. આવા દાનેશ્વર વીરચંદભાઇ થયા ત્યાં લગી સૈારાષ્ટ્રમાં આપણા સાંભરણુમાં ફાઇ થયે જાણ્યો નથી. સમાસ દેસાઇ વાલજી ગેવિન્દજી ‘રજિસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬’ના અન્વયે પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિ સ્થળ : ૨. પ્રસિદ્ધિ ક્રમ : : ૩. મુદ્રકનું નામ કયા દેશના ઠેકાણુ ૪, પ્રકાશકનું નામ કયા દેશના ઠેકાણુ ૫. તંત્રીનું નામ કયા દેશના ઠેકાણુ : ઃ કે હથેળી લળે તે ઘણું ચે ઢળે, જે રહ્યું તે ય ખાવામ તો ય છું વિશ્વ-સામ્રાજ્ઞી શી હું અહીં, સક ‘ભા–મારૂ’ તુષ્ટિ--આનંદના શૃંગથી પ્રાપ્તિ સૈ તળેટીતણી તુચ્છ માંહ્યના વિશ્વના દને અંતરે પુષ્પ પ્રાસભ્યનાં શાં સહાય ! ભાગમાં માહરા શિશિરવાસતીની પારની કા ઋતુ છે સદાય. ગીતા પરીખ મુંબઇ ન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશક શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ′ ૩. મુદ્ગણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ. ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ-૩. દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખ.. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ભારતીય. ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ-૩. ઉપર મુજબ. ઉપર મુજબૂ. ૬. સામયિકના ૨ શ્રી મુખઇ જૈન યુવક સ ંધ, માલિકનું નામ : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩. હું પરમાનદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છુ કે ઉપર આપેલી વિગતા મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-’૬૧. પરમાનંદ કુંવરજી કાપડિયા—ત ત્રી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy